લીલીયા ઉમિયાધામ મંદિરે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ સમિતિઓ દ્વારા પૂરજોશમાં સ્વયંસેવકો દ્વારા તડામાર ચાલતી તૈયારીઓ જેમાં હિંમત ધામત ચુનીભાઇ ધામત મુકેશભાઈ શેખલીયા કાળુભાઈ ધામત શાંતિભાઈ શેખલીયા મુકેશભાઈ ધામત દિનેશભાઈ હોથી ગીરીશભાઈ સોળિયા દામજીભાઈ ધામત જયેશભાઈ સોળિયા વિજયભાઈ શેખલીયા અજયભાઈ
ગુન્હાની વિગતઃ- સુરેશભાઇ પરબતભાઇ કોટડીયા, ઉં.વ.૩૪, રહે.બાબરા, ઉમીયાનગર, તા.બાબરા, જિ.અમરેલી વાળાએ ગઇ તા.૨૦/૦૩/૨૦૨૩ નાં રોજ પોતાનું બજાજ સીટી ૧૦૦ મોટર સાયકલ કિ.રૂ.૧૧,૦૦૦/- નું બાબરા, નિલકંઠ કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલ હોય, જે મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ. આ અંગે સુરેશભાઈ પરબતભાઇ કોટડીયાએ ફરિયાદ લખાવતાં, બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૪૨/ ૨૦૨૩,
શ્રી શ્રી રવિશંકરજીને મહાવીર જયંતિ કાર્યક્રમમાં ‘અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે – આચાર્ય લોકેશજી કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને મંત્રી કૈલાશ ચૌધરી મહાવીર જયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે ભગવાન મહાવીરની 2622મી જન્મજયંતિ નિમિત્તે, મંગળવાર, 4 એપ્રિલ, 2023ના રોજ, દિલ્હીના
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.29 માર્ચ 2023નાં રોજ ભાલ વિસ્તારનાં કાળાતળાવ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં 302 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને
લાઠી આઇ.સી.ડી.એસ.લાઠી ઘટક દ્વારા ઈગોરાળા જાગાણી ગામે પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત મિલેટ વાનગી નિદર્શન અને રંગોળી નિદર્શન કાર્યક્રમ યોજાયો પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત લાઠી સેજાની તમામ આંગણવાડી બહેનો દ્વારા મીલેટ વાનગી નિદર્શન યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમ નો ખાસ હેતુ એ હતો કે ભારત સરકાર દ્વારા ૨૦૨૩ નાં વર્ષ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ […]
દામનગર શહેર ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક સંપુટ અર્પણ કરતા દાતા પરિવાર વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકે નહીં. સ્વ ઘનજીભાઈ ભીમજીભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્ન નિલેશભાઈ અરજણભાઈ નારોલા ના આર્થિક સહયોગ થી કોલેજ પછી નોકરી ની તૈયારી કરતા વિદ્યાર્થી ઓ માટે સ્પર્ધાત્મક […]
દામનગર સ્વ મંજુલાબેન વજુભાઇ સિદ્ધપુરા ની પુણ્યસ્મૃતિ માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માંમોતિયા ના દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ […]
દામનગર ના ઠાંસા ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો લાઠી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા ની સૂચના થી ઠાંસા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો ને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. જે અંતર્ગત ઠાસા, ભટવદર, મૂળિયાંપાટ અને સુવાગઢ ગામ ની તમામ જોખમી સગર્ભા બહેનો ની ડો. રોહિત ગોહિલ […]
Recent Comments