fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 693)
અમરેલી

શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળા તથા શ્રી પીઠવડી પે.સેન્ટર શાળાનું ગૌરવ. 

શ્રી રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા દ્વિ દિવસીય  આયોજિત ‘૧૭ મોં રાજ્ય કક્ષાનો ગણિત મહોત્સવ’ નો કાર્યક્રમ પાલીતાણા મુકામે યોજાયેલો .જેમાં ગુજરાતના ૨૨ જિલ્લાઓ માંથી ૫૧ શાળાના ૪૫૦ બાળકો અને ૧૦૦  શિક્ષકોએ અલગ અલગ ગણિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં MATHS MODULE PRESENTATION,
અમરેલી

સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ કબીર સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા આયોજિત પ પૂ. સદગુરુ શ્રી રામલખન સાહેબના જન્મદિવસ

તથા પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબના દિક્ષાદિન શરદપૂર્ણિમાના પાવન દિવસે નિઃસહાય અને વૃધ્ધ લોકો માટે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામે મહાપ્રસાદનો લ્હાવો પણ લીધો.  સાવરકુંડલા શહેરમાં આવેલ ટિફિન સેવા ક્ષેત્રે અગ્રેસર એવી કબીર સાહેબના પાયાના સિદ્ધાંતો પર ચાલતાં કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ કબીર સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા આયોજિત પ. પૂ. […]
અમરેલી

સા.કુંડલાનું તાલુકાના આંબરડીમાં રહેણાંકી મકાનો પરથી પસાર થયેલ ૧૧  કે.વી. લાઇનનો તાર યુવકને અડકી જતા યુવક ગંભીર રીતે ઘાયલ. 

ગામની બજારો વચ્ચેથી રહેણાંકી મકાનો ઉપરથી પીજીવીસીએલ દ્વારા પસાર કરેલ જોખમી ૧૧  કે.વી. લાઈન હટાવવી જરૂરી બની. કોઈ જીવલેણ ઘટના ઘટે તે પહેલા તાત્કાલિક ૧૧ કે.વી.લાઈન વીજ તંત્ર અન્યત્ર ખસેડે તેવી ગ્રામજનોમાં તીવ્ર માંગસાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ગઇકાલે સાંજના સુમારે એક યુવકને ૧૧ કેવી લાઈન અડકી જતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ  ખસેડાયો હતો. […]
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવારે ગ્રહણ દરમ્યાન ખગોળ અને શાસ્ત્રોતક વિધિ વિધાન નું ચુસ્ત પાલન કરી સુંદર સદેશ આપ્યો હતો

દામનગર સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવારે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હોવા થી શ્રી ભુરખિયા હનુમાનજી દાદા ના દર્શન બંધ રાખ્યા હતા આસો સુદ પૂનમ તારીખ ૨૮/૨૯/૧૦/૨૩ ગ્રહણ નો વેધ  બપોર ના ૨-૩૧ થી ગ્રહણ નો પ્રશ ૧૧-૩૧-૪૪ સુધી થી ગ્રહણ નું મધ્ય તા૨૯/૧૦/૨૩ સમય૧-૪૪ બાદ ગ્રહણ મોક્ષ ૨૯/૧૦/૨૩ સમય ૩-૫૬- સુધી રહેલ હોય […]
અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ ની ઉજવણી મહિલા પરિસંવાદ યોજાયો

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ નિમિત્તે, બાળ કેળવણી મંદીર બગસરા ના પરીસરમાં, તારીખ ૨૮ ઓક્ટોબર ના રોજ,એક મહિલા પરીસંવાદ નું આયોજન કરવામાં આવેલ, તેમાં બગસરા તાલુકાના  ૧૭૫  જેટલી બહેનો ખાસ ઉપસ્થિત રહેલ, મહિલા મંડળ ની સ્થાપના, તેના પરીણામો, સમાજમાં તેની જોવા મળતી અસરો, પ્રવૃત્તિઓ  સામેના પડકારો અને આગામી દિવસોમાં શું […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/