Home Articles posted by CITY WATCH NEWS (Page 877)
રાષ્ટ્રીય
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસ એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે દુનિયામાં વધુ એક મોટી મહામારી આવવાનો દાવો કરી વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. ડબલ્યુએચઓના મહાનિર્દેશકે દાવા સાથે ચેતવણી પણ આપી છે કે, વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત છે. હેલ્થ સ્ટડીમાં કરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે, ગમે ત્યારે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના બોઘરયાણી ગામ પાસે શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારણદાસ બાપુના સાનિધ્યમાં અને આશ્રમના મહંત શ્રી મહેશદાસ બાપુની પવિત્ર ઉપસ્થિતિમાં શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ ઉજવણીનું આયોજન કરાયું હતું. હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસે Continue Reading
ભાવનગર
સમાચાર યાદી ——————– સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – શ્રી મોરારિબાપુ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન ઈશ્વરિયા શનિવાર તા.૧૨-૪-૨૦૨૫ ( મૂકેશ પંડિત ) શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત Continue Reading
ભાવનગર
બોટાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા  પાણીનું પરબ નં.૨ અને – ૩ શરૂ કરાયું જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વં.હિરેન ભાઈ વલ્લભભાઈ મોરડીયા તથા સ્વ.પોપટભાઈ મનજીભાઇ મોરડીયા ના સૌજન્યથી દીનદયાળ ચોક    તથા જાનકી પોલીશિંગ  તુરખા […]Continue Reading
અમરેલી
અમરેલી બહુચર્ચિત પાયલ ગોટી લેટરકાંડ મુદ્દે પ્રધાન મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર  શ્રી નરેન્દ્રભાઇ મોદી રૂઆ માન.વડાપ્રધાનનશ્રી,ભારત સરકાર ન્યુ દિલ્હી ને ઉદેશી લખાયેલ પત્ર માં  એક અવિવાહિત શિક્ષીત યુવા મહિલાને ગેરકાયદેસર ધરપકડ સંદર્ભે થયેલ અન્યાય બાબતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યના આપણા અમરેલી જિલ્લાનાં અમરેલી તાલુકાનાં વિઠ્ઠલપુર ખંભાળીયા Continue Reading
ગુજરાત
દામનગર સુરત સ્થિતિ સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર ના ગામડા સુધી પક્ષીઓ માટે નિ:શુલ્ક પાણી ના કુંડા વિતરણ અભિયાન  દાતાશ્રી ઓની પ્રેરણા અને આર્થિક સહયોગ થી જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમવતી ગોલ્ડ ના મોભી પક્ષીઓ માટે નિ:શુલ્ક ૮૦૦૦ થી વધુ પાણીના કુંડા વિતરણ કરવામાં આવી રહ્યું છે.બસો […]Continue Reading
અમરેલી
અમરેલી શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની ઈન્ડિયા હેલ્થ લાઈન ની મીટીંગ યોજી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી  નિર્મળભાઈ ખુમાણ ડો દેશાણી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ ઇન્ડિયા હેલ્થ લાઈન રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા ઉપાધ્યક્ષ Continue Reading
ભાવનગર
શનિવારે (હનુમાન જયંતી) સવારના ભાગે ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે હનુમાન ચાલીસા, સુંદરકાંડના સંગીતમય પાઠ,  આરતી થશે. બાદમાં હનુમંત એવોર્ડ સહિતના એવોર્ડ પૂ મોરારિબાપુ દ્વારા વિવિધ મહાનુભાવો ને અર્પણ કરીને વંદના કરવામાં આવશે. ત્યારબાદ આ મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક પૂ.મોરારીબાપુ દ્વારા પ્રાસંગિક ઉદબોધન થશે. કાર્યક્રમના સંવાહક કવિ, ગાયક હરિશ્ચંદ્ર જોશી રહ્યા છે, જયદેવભાઈ Continue Reading