fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ના આંગણે થી દોશી પરિવાર ના સૌજન્ય થી બ્લેન્કેટ વિતરણ

ભાવનગર શિશુવિહાર  ખાતે  મુંબઈ સ્થિત જીવન જ્યોત ડ્રગ બેંક ના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ દોશીનાં સૌજન્યથી ભાવનગરના ૭૫ જરૂરિયાત મંદ પરિવારોને બ્લેન્કેટ નું વિતરણ કરવામાં આવ્યું.. હર્ષાબેન દોશી , પ્રશાંતભાઈ ભટ્ટ , રાજેન્દ્રભાઈ દવે તથા કિશોરભાઈ જોધવાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ગરીબ પરિવારોને શિયાળાની ઠંડીમાં ઉપયોગી બ્લેન્કેટ નું શિશુવિહાર થી વિતરણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર ના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર હીનાબેન ભટ્ટે સંભાળ્યું હતું…..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/