fbpx
ભાવનગર

વરતેજમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે અમૃતપેય ઉકાળા, સંશમની વટીનું વિતરણ તેમજ કુંભારવાડા હોમિયોપેથીક દવાખાનામાં આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું



નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, ભાવનગરની સૂચના અનુસાર ભા.મો.સરકારી આયુર્વેદ દવાખાનું મુ. ભાવનગર શહેરના વૈધ મનીષ વી. મકવાણા દ્વારા તથા કમ્પાઉન્ડર શ્રી સંજયભાઈ ગામી દ્વારા વરતેજમાં આજરોજ તા ૩૧/૩/૨૧ ના રોજ રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે અમૃતપેય ઉકાળા, સંશમની વટીનું વિતરણ તેમજ કુંભારવાડા હોમિયોપેથીક દવાખાનાના ડો. દિલીપ સવાણી દ્વારા આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરતેજ સરપંચ શ્રી શક્તિસિંહ ગોહિલ, ઉપ સરપંચ શ્રી વિનોદભાઇ પરમાર તથા ગ્રામ પંચાયતની ટીમ , આશા બહેનો અને ઉંડવી પ્રા.આ.કે. ના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ લોકોના સહયોગથી વરતેજમાં જુદી-જુદી ત્રણ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૯૫૦ લાભાર્થીઓને ઉકાળા વિતરણ, ૩૧૫૦ લાભાર્થીઓને સંશમની વટી અને આર્સેનિક આલ્બમ ૨૫૦૦ લાભાર્થીઓને વિતરણ કરવામા આવ્યું હતું
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/