fbpx
ભાવનગર

તળાજામાં કોરોના ગ્રસ્તોની સેવા

તળાજા શહેરમાં આવેલ આયુર્વેદિક હોસ્પિટલ માં  પૂજ્ય મોરારીબાપુ દ્વારા ૨૫ લાખ રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું છે . અહીં પૂજ્ય મોરારી બાપુ દ્વારા રૂપિયા ૨૫ લાખનું અનુદાન કરવામાં આવ્યું છે અને તળાજા માં આવેલ આયુર્વેદિક હોસ્પિટલ માં કોરોના ગ્રસ્ત દર્દીઓ ની વિના મૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. જે અનુસંધાને તેમની કમિટી બનાવવામાં આવી છે હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.   આ સદકાર્યમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ ડોક્ટર એ.પી.મારડિયા . વીરભદ્રસિંહ વાળા.દિગ્વિજય સિંહ ગોહિલ ત્રાપજ,
નેતલ ભાઈ શાહ.ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરતભાઇ તેમજ આદિત્ય ભાઈ ઓઝા , પાતાભાઈ દોરાળા, લક્ષમણ ભાઈ કામળીયા, પોપટભાઈ માલધારી, નાજાભાઈ આહીર, રાજભા ગોહિલ સહિતના સેવાભાવી અગ્રણીઓ ની એક કમિટી બનાવવામાં આવી છે અને તેમના દ્વારા ખુબજ સેવા બજાવવામાં આવી રહી છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/