ભાવનગર સણોસરામાં છાશ વિતરણ લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે. Tags: Post navigation Previous Previous post: રાજુલાના ડુંગરમાં વાવાઝોડાના ર0 દિવસ બાદ મોબાઇલ નેટવર્ક બંધNext Next post: પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય CITY WATCH NEWS Follow Me: Related Posts સમાજ સેવા તથા રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર યુવાનોને યુથ એવોર્ડ અપાશે ગાંધી જયંતિના આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રીમનસુખભાઈ માંડવિયાએ ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી આદરાંજલિ વ્યક્ત કરી,સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે પણ પૂ.બાપુને ભાવાંજલિ અર્પણ કરી જિલ્લા તમાકુ કંટ્રોલ સેલ દ્વારા સિહોર તાલુકામાં પ્રતિબંધિત તમાકુના વેચાણકર્તાને દંડ કરાયો
Recent Comments