પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન તાલીમને વધુ સૂ દ્રઢ કરતા ગોરજ થી પ્રફુલભાઈ સૂચક એ શિશુવિહારને માતબર સહાય કરી
ભાવનગર શિશુવિહાર પરિસર થી બાળ દેવો ની અનન્ય આરાધના કરનાર. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વિદ્યાર્થી અને સ્વતંત્ર સેનાની શ્રી પ્રેમશંકરભાઇ ભટ્ટ ની સ્મૃતિમાં ભાવનગરના બાલ મંદિરો માટે ચાલતા શિક્ષક તાલીમ શિબિર થકી પ્રતિવર્ષ ૩૧૬ શિક્ષકો લાભાન્વિત થાય છે …વર્ષ ૨૦૧૧ થી યોજાતા “પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન તાલીમ ને વધુ સૂ દ્રઢ કરતા ગોરજ થી શ્રી પ્રફુલભાઈ સૂચક એ શિશુવિહાર ને માતબર સહાય કરી છે…..શિક્ષક પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ માટેની સહાય બાલમંદિરના સંયોજક શ્રી અંકિતાબેન ભટ્ટ તથા શ્રી હીનાબેન ભટ્ટ એ મુનિ આશ્રમ માં જઈ વડીલોની ઉપસ્થિતિમાં સ્વીકાર્યું હતું……
Recent Comments