fbpx
ભાવનગર

હિમાચલ પ્રદેશમાં થયેલી બસ દુર્ઘટનાના મૃતકોનેમોરારિબાપુની સહાય

હિમાચલ પ્રદેશના કિન્નોર નજીક માર્ગ પર જતી બસ પર પથ્થર ધસી પડવાને લીધે ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં છેલ્લી માહિતી અનુસાર કુલ ૧૦ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોના પરિવારજનોને હનુમંત સાંત્વનારૂપે પૂજ્ય બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ૫-૫ હજારની સહાય કે જેની કુલ રકમ ૫૦ હજાર થાય છે તે મોકલી આપવા જણાવ્યું છે. આ રાશી રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. તમામ મૃતકોના પરિવારજનોને પૂજ્ય બાપુએ દિલસોજી પાઠવી છે અને મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડ ની યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/