ભાવનગર માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ સ્નેહ મિલન કાર્યક્રમ બાબતે મળેલ બેઠક મળી
ભાવનગર માં આગમી તા. ૦૫.ડીસેમ્બર.૨૧ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના આયોજને ભવ્ય યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલન નો કાર્યક્રમ સંપન્ન થઇ રહ્યો છે. તે માટે ભાવનગર ના દરેક યોગ કોચ, યોગ ટ્રેનર અને વિવિધ સંસ્થા ના યોગ શિક્ષકો તેમજ યોગનિષ્ઠ વ્યક્તિઓ સાથે બોર્ડ મેમ્બર શ્રી ચંદ્રસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને આયોજન પૂર્વે રિહર્સલ અને મહત્વ ની બેઠક સંપન્ન થયેલ
Recent Comments