ભાવનગર : દર વર્ષેની જેમ આ વર્ષે 13મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન તા.1/3ને મંગળવારે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે
ભાવનગર દર વર્ષેની જેમ આ વર્ષે 13મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન તા.1/3ને મંગળવારે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે. આ યાત્રાના દર્શન મહાકાલેશ્વર મહાદેવ (યોગેશ્વરનગર) થી કૈલાસનગર (હરીઓમનગર), ઓમકારેશ્વર મંદિર, પ્રગતિનગર, મારૂતીનગર, ગોકુળનગર વૃંદાવન સોસાયટી, પુષ્પક સોસાયટી સીતારામ ચોક, જુના સિંગલીયા, 12 નંબરનું બસ સ્ટેન્ડ, ભવાની માતાજીના મંદિર, ભરતનગર ચોકડી, અંબે માતાનું મંદિર, 3 નંબરનું બસ સ્ટેન્ડ, વર્ધામાનનગર, અભીષેક સોસાયટી, બે માળીયા છોટે ગોળીબાર હનુમાનજી મંદિર, યોગેશ્વરનગર (બાપાની મઢુલી), મહાકાલેશ્વર મહાદેવ મંદિરે વિરામ. ભાવનગર : દર વર્ષેની જેમ આ વર્ષે 13મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન તા.1/3ને મંગળવારે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે. આ યાત્રાના દર્શન મહાકાલેશ્વર મહાદેવ (યોગેશ્વરનગર) થી કૈલાસનગર (હરીઓમનગર), ઓમકારેશ્વર મંદિર, પ્રગતિનગર, મારૂતીનગર, ગોકુળનગર વૃંદાવન સોસાયટી, પુષ્પક સોસાયટી સીતારામ ચોક, જુના સિંગલીયા, 12 નંબરનું બસ સ્ટેન્ડ, ભવાની માતાજીના મંદિર, ભરતનગર ચોકડી, અંબે માતાનું મંદિર, 3 નંબરનું બસ સ્ટેન્ડ, વર્ધામાનનગર, અભીષેક સોસાયટી, બે માળીયા છોટે ગોળીબાર હનુમાનજી મંદિર, યોગેશ્વરનગર (બાપાની મઢુલી), મહાકાલેશ્વર મહાદેવ મંદિરે વિરામ. ભાવનગર : દર વર્ષેની જેમ આ વર્ષે 13મી ભવ્ય શોભાયાત્રાનુ
Recent Comments