fbpx
ભાવનગર

ધોરણ  – 12 સામાન્ય પ્રવાહનાં પરિણામમાં શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ  ( સંસ્કાર વિદ્યાલય  ) રાળગોન ના વિદ્યાર્થીઓનુ શ્રેષ્ઠ પરિણામ 

શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ  – રાળગોન(તા.તળાજા)ના વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા ધોરણ  – 12 સામાન્ય પ્રવાહ ( 2022 ) ના રજુ થયેલ પરિણામમા શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ રાળગોન ના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ લાવીને ગામડાના શિક્ષણને શ્રેષ્ઠ સાબીત કરી બતાવ્યુ છે.શાળાના સામાન્ય પ્રવાહ ના કુલ – 45  વિદ્યાર્થીઓમાં પરમાર જયદીપ અશોકભાઈ ( બોરલા) 99.4 PR સાથે શાળામા પ્રથમ અને બગદાણા કેન્દ્ર મા 2 નંબર મેળવી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે.તેમજ કામળિયા ઉર્વીષાબેન રણજીતભાઈ બીજો નંબર ( કોટિયા) PR – 98.71 ગોહિલ વૈદેહીબા જીણકાભાઈ ત્રજો નંબર ( ટિટોડીયા ) PR – 98.58 હડિયા ઋત્વિક જોધાભાઈ ચોથો નંબર( રાળગોન  ) PR – 98.46  ઉત્તમ પરિણામ સાથે શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના – 22  વિદ્યાર્થીઓએ – 90 કરતા વધારે PR પ્રાપ્ત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/