fbpx
ભાવનગર

જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ઓગસ્ટ ના રોજ યોજાશે

        જિલ્લા કક્ષાનો ઓગસ્ટ-૨૦૨૨નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૫/૦૮/૨૦૨૨ ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે.

        આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની આરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પોરવા સાથે રજુઆત કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા. ૧૦ ઓગસ્ટ સુધીમાં કચેરી ખાતે સમય ૬.૧૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે તેમ અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/