fbpx
Home Archive by category અમરેલી (Page 251)
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન તથા ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૨૮ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા
અમરેલી

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સત્ય ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી. 

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સત્ય ગ્રુપ દ્વારા ગણપતિ પૂજા અર્ચના તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવી ધામધૂમથી અને પુરા ઉત્સવ સાથે ઉજવણી કરી રહ્યા છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 
અમરેલી

સાવરકુંડલાને એક સારા વરસાદની જરૂરિયાત.. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા જોવા મળે છે. પરંતુ ઝરમરિયો ઝાપટા સિવાય મેઘો મુક્ત મને  વરસતો નથી

એક સારો વરસાદ થાય તો શિયાળુ પાક માટે પાણીની તંગી ન સર્જાય. પરંતુ આ મેઘાને કોણ સમજાવે કે ભાઈ એક વખત તો મન મૂકીને વરસ બાપલાં. આ ભૂમિપુત્રો તારી રાહ જોઈ રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના ત્રણ વાગ્યા આસપાસ ઘટાટોપ વાદળો વચ્ચે ઝરમરિયો  વરસાદ વરસવાનો પ્રારંભ થયો. શહેરના રસ્તાઓ પણ ભીના થયાં. જો કે આ […]
અમરેલી

સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શાળાનાં બાળકોમાં ગણિત વિષય પ્રત્યે રુચિ ઉજાગર કરવાના હેતુથી તાલુકાના ગણિત વિજ્ઞાન વિષયના પ્રાથમિક શિક્ષકો દ્વારા ધોરણ ૬ પ્રશ્ર્ન સંપુટની રચના કરવામાં આવી. 

સાવરકુંડલા તાલુકાના પ્રાથમિક શાળાના બાળકોમાં ગણિત વિષય પ્રત્યે રસ અને રુચિ ઉજાગર કરવાના હેતુથી તાલુકાના ગણિત વિજ્ઞાન વિષયના પ્રાથમિક શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા અધ્યયન નિષ્પત્તિ અને અભ્યાસક્રમને અનુરૂપ *ધોરણ 6 ગણિત પ્રશ્ન સંપુટ* ની રચના કરી પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું. આ પુસ્તકનું સંકલન અને નિર્માણનું કામ  બીઆરસી ભવન સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ
અમરેલી

સાવરકુંડલા બી.આર.સી.આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું.

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન મુજબ  સાવરકુંડલા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ આવેલ  કુલ ૫૫  કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.આ કાર્યક્રમનું ઉદ્દઘાટન નાયબ જિલ્લા પ્રા.શિ. શ્રી સોલંકી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ શ્રી દ્વારા કરવામાં આવેલ સાથે જિલ્લા પ્રા શી.સંઘના
અમરેલી

કોમર્સ કોલેજ અમરેલીમાં ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા Telecom Regulatory Authority Of India અનુદાનિત ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોનું શાબ્દિક સ્વાગત એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવિયાએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટયથી થઈ હતી.
અમરેલી

સાવરકુંડલાના પીર સૈયદ દાદાબાપુ કાદરી ઉમરાહ હજજ ની સફરે રવાના

સાવરકુંડલા ખાતે થી પીર સૈયદ દાદાબાપુ કાદરી ઉમરાહ હજજ ની સફરે જવા રવાના થયા કોમી એકતાના પ્રતીક અને લોકોના દિલમાં આગવું સ્થાન  ધરાવતા અને નિસ્વાર્થ પણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા  તેમાં અઢળક હિન્દૂ મુસ્લિમ વ્યક્તિઓને ગંભીર વ્યસનથી  મુક્ત કરાવવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે. આવાં મહાન   સમાજ સુધારક પીર તરિક્ત સરકાર સૈયદ  અલ્હાજ દાદાબાપુ કાદરી  સાવરકુંડલા […]
અમરેલી

સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૭નાં નાના નાના બાળકોએ બનાવ્યા માટીનાં ગણપતિ …

બાળકોમાં સર્જનાત્મક શક્તિ પણ ગજબની હોય છે. જરૂર છે તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. બાળકોની આ સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા માટે અને બાળકો પણ પર્યાવરણનું મહત્વ સુપેરે સમજે તેવા શુભ હેતુસર  માટીનાં ગણપતિ બનાવવામાં આવ્યા માટીનાં ગણપતિ  બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત ગીતાંજલિ સોસાયટી ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે  નાટ્ય કાર્યક્રમ યોજાયો હતો 

જેમાં માનવ ભાવેશભાઈ યાદવે નારદ મુનિની ભૂમિકા આબાદ રીતે ભજવી હતી… નારાયણ.. નારાયણ.. નારાયણ.. પ્રભુ… પૃથ્વી લોક પર…… ત્રાહિમામ.. ત્રાહિમામ….સાવરકુંડલા શહેરમાં જેસર રોડ , સ્થિત ગીતાંજલી સોસાયટી વોર્ડ નં ૮માં ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ન નાટ્ય  કાર્યક્રમ યોજાયો પણ યોજાયો હતો જે નાટય કાર્યક્રમમાં નારદ મુનીનુ પાત્ર કરનાર  (  માનવ ભાવેશભાઈ
અમરેલી

આદર્શ આચાર્યા વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખરનું આચાર્ય સંઘ અમરેલી દ્રારા ભવ્ય સન્માન કરાયું

સંસ્કારી શહેર સાવરકુંડલાની શ્રી નૂતન કેળવણી મંડળ હેઠળ ચાલતી પ્રતિષ્ઠિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને  શ્રી એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલનાં આદર્શ પ્રિન્સિપાલશ્રી વર્ષાબેન એન. ખખ્ખર કુલ ૩૨ વર્ષની શૈક્ષણિક સુવાસભરી સેવા આપીને તાજેતરમાંજ વયનિવ્રૃત થયા છે.    આચાર્યાશ્રી વર્ષાબેને શાળામાં ૩૨ વર્ષ સુધી ઉમદા શૈક્ષણિક સેવા આપી છે, સાથે-સાથે આચાર્ય
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/