fbpx
Home Archive by category અમરેલી (Page 300)
અમરેલી

બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિને ત્યાં અમરેલી LCBનો દરોડો

બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિને ત્યાં અમરેલી LCBએ દરોડો પાડતા ચાલીસ હજાર આર્યુવેદિક સીરપની બોટલો ઝડપી ભાજપના મહિલા સદસ્યનાપતિની પોલીસે અટકાયત કરી હતી.બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિને ત્યાં અમરેલી LCBએ દરોડો પાડતા ચાલીસ હજાર આર્યુવેદિક સીરપની બોટલો ઝડપાઈ હતી. પાલિકાના મહિલા
અમરેલી

અમરેલી ટાઉનમાં ચોરી કરનાર ઇસમને પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટકરતી અમરેલી એલ.સી.બી. ટીમ

તા.૧૦/૦૭/૨૦૨૩ નાં રોજ અમરેલીમાં જુના માર્કેટીંગ યાર્ડ સામે આવેલ જિલ્લા માહિતીની કચેરીનું પાછળ બારણ કોઇ અજાણયા ઇસમે તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી, કચેરીમાં આવેલ લોખંડની તિજોરી ખોલી તેમાં રહેલ નિકોલ કંપનીનો D 5600 મોડલનો કેમેરો કિ.રૂ.૫૬,૪૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે અમરેલી માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી દિવ્યાબેન જયંતિભાઈ છાટબાર નાઓએ […]
અમરેલી

બ્રાંચ શાળા નં. ૭ સા.કુંડલાનું ગૌરવ. શાળાના વિદ્યાર્થીઓમાં કલા ઉત્સવ દ્વારા ચિત્ર સ્પર્ધા ,સાહિત્ય, સંગીત,વિવિધકાર્યકર્મ યોજાયો હતો

રાજ્ય સરકારનાં આદેશ મુજબ અને જી -20 અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં કલા ઉત્સવ દ્વારા ચિત્ર સ્પર્ધા ,સાહિત્ય, સંગીત,વિવિધ   કૌશલ્યનાં વિકાસનાં ભાગ રૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ ક્લા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન  મળી રહે તે માટે સી.આર.સી. કક્ષાના  કલા ઉત્સવમાં આ  શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કરેલ છે.જેમાં (૧)ચિત્ર સ્પર્ધામાં
અમરેલી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત સાવરકુંડલા આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તાલપત્રી, મચ્છરદાની અને આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આમ તો રેડ ક્રોસ સોસાયટીનું નામ આવે એટલે સામાન્યતઃ લોકોના મનમાં એક જ કૉન્સેપ્ટ આવે કે રક્તદાન.. કારણ કે રકદાન સમયે રક્ત એકત્ર કરવાની તમામ કામગીરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી થતી હોય છે. પરંતુ એ સિવાય પણ અન્ય માનવસેવાનાં ખાસકરીને આરોગ્યલક્ષી સેવા પણ આ સંસ્થા કરે છે એ સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટીની માનવસેવાની પ્રવૃત્તિ […]
અમરેલી

વડાપ્રધાનના હસ્તે રવિવારે સાવરકુંડલા રેલવે સ્ટેશન વર્ચ્યુઅલ ભૂમિપુજન કરવામાં આવશે

સાવરકુંડલાનું રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરવામાં આવશે.. સાવરકુંડલા શહેરીજનોમાં ખુશીનો માહોલ. ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા રેલવે સ્ટેશનનું અતિઆધુનિક નવીનીકરણનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી તારીખ ૬/૮ને રવિવારે વર્ચ્યુઅલ દ્વારા ભૂમિપુજન કરવામાં આવશે આ તકે ભાવનગર વિભાગ રેલવેના અધિકારીઓ ડી.આર.એમ. ગુજરાત રેલવેના અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્યના
અમરેલી

મુઝકો યારો માફ કરના મૈં નશેમેં હૂઁ.. અને દમ મારો દમ મિટ જાયે ગમ બોલો સુબહ શામ.. યે નશા હી નશા સા નશા હી હૈં સબસે બડા ગમ..!!! ફિર ભી નશેમેં કુછ તો હૈં દમ..!! 

જો કે ગુજરાતમાં તો દારૂબંધી છે છતાં પણ ઘણીવખત શરાબના નશામાં ચૂર થઈને ડ્રાઈવીંગ કરતાં અનેક લવરમૂછિયાઓના કિસ્સા અખબારોમાં વાંચવા મળે છે.!! અને એ નશામાં ચૂર થઈને કોઈ ગમખ્વાર અકસ્માત નોતરે ત્યારે નિર્દોષની જિંદગીઓ પણ હોમાતી હોય છે. પછી એ નશાની પૂર્તિ કરવાની લત યુવાધનમાં અનેક અનિષ્ટોને નિમંત્રણ આપે છે..!!!  એક હદે થોડા સમય પૂરતું […]
અમરેલી

દેવભૂમિ દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ની નિમણૂક અંગે કૌશિકભાઈ વેકરીયા ઉપમુખ્ય દંડક ગુજરાત વિધાનસભા એ મુલાકાત લીધી

અમરેલી દેવભૂમિ દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા દ્વારા મુલાકાત કરી  બાળકોના શિક્ષણ માટે ગંભીર નોંધ લઇ બે દિવસ પહેલા બદલી કરેલ શિક્ષકો ની ખાલી જગ્યાઓ માટે વિધાર્થીઓ ના ભવિષ્ય ને ધ્યાને લઇ જીલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક વ્યવસ્થા કરી શૈક્ષણિક કાર્ય ને અસર ન પહોંચે તેની કાળજી […]
અમરેલી

ભગવાન શ્રી નૂરસિંહ મંદિર પરિસર ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા નું સન્માન શ્રીમદ્ર ભાગવત કથા માં ગોર્ધન પૂજા અન્નકૂટ દર્શન મહોત્સવ કથા માં સમસ્ત મુસ્લિમ એવમ દાઉદી વ્હોરા સમાજ અગ્રણી ઓએ મહાઆરતી નો લાભ મેળવ્યો

દામનગર શહેર માં પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય જયેશભાઈ પંડયા ના વ્યાસાસને ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં સમસ્ત મુસ્લિમ સમાજ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓએ ગોવર્ધન પૂજા અન્નકૂટ દર્શન મહા આરતી માં હાજરી આપી સમસ્ત દામનગર શહેર આયોજિત અધિક માસ નિમિતે યોજાયેલ શ્રી મદ્રભાગવત કથા આવતા દેવ ચરિત્ર ઉત્સવ પ્રિય બનાવતી બહેનો ભવ્ય […]
અમરેલી

ખાભા તાલુકાના રાણીગપરા ગામે જીવાવાળા ઢોરા વિસ્તારમા વસવાટ કરતા૧૫ પરીવારોને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસથી જયોતિગ્રામ અતર્ગત વિજ કનેકશન જોડવામા આવ્યા

આ વિસ્તારના લોકો અદાજીત ૨૦ વર્ષથી ઘર વપરાશના કનેકશનો મેળવવા માગણી કરી રહયા હતા. ખાભા તાલુકાના સ્થાનીક પદાધિકારીઓ, સરપંચશ્રી તેમજ ગ્રામજનોએ સાસદશ્રીનો આભાર વ્યકત કર્યો. અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે અમરેલી જીલ્લાના ખાભા તાલુકાના રાણીગપરા ગામે જીવાવાળા .ઢારા તરીકે ઓળખાતા વિસ્તારમા વસવાટ કરતા ૧૫ પરીવારોને જયોતિગ્રામ યોજનાના વિજ કનેકશનો મજુર થઈ આજ
અમરેલી

કલામ સાહેબને તેમની ઇચ્છા મુજબ શ્રદ્ધાંજલી અર્પણ કરતા કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ.

અમરેલી કલામ સાહેબને તેમની ઇચ્છા મુજબ શ્રદ્ધાંજલી અર્પણ કરતા કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ. મિત્રો ૨૭ મી જુલાઇ એટલે લોકોના રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન ઓફ ઇન્ડિયા અને બાળકોના પ્રિય એવા ભારતરત્ન ડો. એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથી ૨૭ જુલાઈ ૨૦૧૫ ના દિવસે iim શિલોંગ માં વિદ્યાર્થીઓ ને સંબોધિત કરતી વખતે કલામ સાહેબને હૃદયરોગ નો હુમલો આવેલો અને તેઓએ આપણા […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/