ભાવનગર એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ઘોઘા વિસ્તારના જુના રતનપર ગામનાં ૧૨૦ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ . ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિર માં ડોકટર અરવિંદ ભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ કરી દવા તેમજ શ્રી રેખાબહેન ભટ્ટ
દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ છોવાળા દ્વારા દામનગર પોલીસ સ્ટેશન ખાતે આજે ઇ એફ આઈ આર સેવા નો પ્રારંભ કરાયો હતો વાહન ચોરી મોબાઈલ ચોરી જેવા ગુના માટે હવે પોલીસ સ્ટેશને ગયા વગર ઇ એફ આઈ આર કરી શકાશે આ અંગે માહિતી આપતા પી એસ આઈ છોવાળા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર […]
તોકતે વાવાઝોડા માં અહીંના ૧૦૦ કરતા જાડવા પડી ગયા હતા. આ કાર્યક્રમ માં મારૂતિ ધામ ના મહંતશ્રી ભાવેશ બાપુ, પી.આઈ. શ્રી દેસાઈ સાહેબ, ફોરેસ્ટ ના શ્રી ધાંધલા સાહેબ, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વિનર સાગરભાઈ સરવૈયા અને રાજુલા પથ્થર વેપારી મંડળ ના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અમરેલી શહેર સહીત જીલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો હતો. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ, બાબરા પંથકમાં વરસાદની ધમાકેદાર બેટીંગ કર્યું હતું અને કુંકાવાવ પંથકમાં ધીમીધારે મેઘમહેર શરુ થઇ હતી. અમરેલી શહેરમાં વરસાદી અમી છાંટણા સવારથી વરસી રહ્યા હતા. ધીમીધારે મેહૂલીયો વરસતા રોડરસ્તાઓ ભીના થયા હતા. ધીમીધારે વરસાદથી અમરેલી તાલુકાનોના ગામડામાં ખેડૂતોમાં ખુશખુશાલ થઇ ગયા હતા. અમરેલી […]
સાવરકુંડલામાં ગત મોડી રાત્રે એપીએમસીનો હરિઓમ ટ્રેડિંગના વેપારીને બાઇક પરથી પછાડીને બાઈક પર આવેલા બે લૂંટારુઓ અંધારાનો લાભ લઇ રૂપિયા 90 હજારની રોકડ ભરેલો થેલાની લુંટ કરી નાસી હતા હાહાકાર સર્જાયો હતો. અમરેલી જીલ્લામાં અસામાજિક તત્વોને પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ લુંટારાઓ ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવો જ એક બનાવ સાવરકુંડલામાં બન્યો […]
વડિયાના અનિડા ખાતે પૂર્વ વીપક્ષનેતા ધારસભ્ય પરેશ ધાનાણીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડિયાના અનિડા ખાતે પૂર્વ વીપક્ષનેતા ધારસભ્ય પરેશ ધાનાણીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અનિડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો એમ્બ્યુલન્સનાં કારણે હેરાન ન થાય અને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વડિયાના
આજરોજ ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા આગામી દિવસો માં આયોજિત ‘ભારત છોડો યાત્રા’ ના અમરેલી જિલ્લા ના રૂટ અને યાત્રા દરમ્યાન ની વ્યવસ્થા ની જવાબદારી નક્કી કરવા માટે પ્રદેશ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા ના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રીઓ, જિલ્લા ના કોંગ્રેસ પક્ષના સેલ ̇ફ્રન્ટલ ના પ્રમુખશ્રી ઓ ની મિટિંગ […]
નાદુરસ્ત તબીયત વચ્ચે પણ નાત–જાતથી પર રહીને અનેક પરિવારોના કોરોનાગ્રસ્ત દર્દીઓને અમરેલી થી રાજકોટ, અમદાવાદ, સુરત સુધીની ટ્રીપ કરી અનેકને નવજીવન બક્ષનારે જીવનલીલા સંકેલી દર્દીથી પરિવાર પણ દૂર ભાગે તેવા કોરોનાકાળમા દર્દીઓને જાનના જોખમે સારવાર માટે હોસ્પિટલ પહોચાડવા અને મૃતદેહને અવ્વલ મંજીલે પહોચાડવા સુધીની પ્રસંસનીય માનવીય સેવાના વાહક એમ્બ્યુલન્સ ડ્રાઈવર સંજયભાઈ પંડિતનું ટુકી
અશોક કુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ , દ્વારા અમરેલી જિલ્લામાં મિલ્કત સંબંધીત થતા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી , નાયબ […]
Recent Comments