ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ નૈઋત્યનું ચોમાસું કેરળ-તામિલનાડુના બિલકુલ નજીક પહોંચી ચૂકયું છે. ચોમાસું કોમોરિન દરિયાકિનારાથી ૧૦૦ કિલોમીટર દૂર છે. હવે તે ગમે ત્યારે દસ્તક દઇ શકે છે. છેલ્લાં કેટલાંક દિવસથી દક્ષિણ-પશ્ચિમ પવન ફૂંકાઇ રહ્યા છે. વરસાદ, પવન અને રેડિએશનના કેટલાંય માપદંડને પૂરા કરવા પર ચોમાસું કેરળ પહોંચાવાની પુષ્ટિ કરાય છે. […]Continue Reading


















Recent Comments