Home Archive by category રાષ્ટ્રીય (Page 1460)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ નૈઋત્યનું ચોમાસું કેરળ-તામિલનાડુના બિલકુલ નજીક પહોંચી ચૂકયું છે. ચોમાસું કોમોરિન દરિયાકિનારાથી ૧૦૦ કિલોમીટર દૂર છે. હવે તે ગમે ત્યારે દસ્તક દઇ શકે છે. છેલ્લાં કેટલાંક દિવસથી દક્ષિણ-પશ્ચિમ પવન ફૂંકાઇ રહ્યા છે. વરસાદ, પવન અને રેડિએશનના કેટલાંય માપદંડને પૂરા કરવા પર ચોમાસું કેરળ પહોંચાવાની પુષ્ટિ કરાય છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત દરરોજ નવા કોવિડ કેસોમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. શનિવારે દેશમાં ૧,૭૩,૭૯૦ તાજા કોવિડ -૧૯ કેસ નોંધાયા છે. છેલ્લા ૪૫ દિવસમાં દરરોજ નોંધાતા કેસોમાં સૌથી ઓછી સંખ્યા છે. આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૭૭,૨૯,૨૪૭ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૧૭ દર્દીઓ મોતને ભેટતા કુલ મૃત્યુઆંક […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા ૭ લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]Continue Reading
રાષ્ટ્રીય
શનિવારે ઈંધણના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. શનિવારે થયેલા વધારા સાથે મુંબઈમાં પહેલી વાર પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયા. શનિવારે પેટ્રોલના ભાવોમાં ૨૬ પૈસા અને ડીઝલના ભાવોમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શનિવારે વધારા સાથે મુંબઈમાં પેટ્‌લો ૧૦૦.૧૯ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ ૯૨.૧૭ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ. […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની ખરાબ થતી સ્થિતિ વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે કહ્યું છે કે, બીજી લહેર માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે. તેઓ કોરોનાને સમજી જ ના શક્યા. દેશમાં જે મૃતક આંક બતાવવામાં આવ્યો છે તે ખોટો છે. સરકારે સાચુ બોલવું જાેઈએ. ભારતને દુનિયાની […]Continue Reading
રાષ્ટ્રીય
એલોપેથી પર ટિપ્પણી કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ૧૦૦૦ કરોડ રૂપિયાના માનહાનિ કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે. સરકારની તરફથી ગુરૂવાર મોડી રાત્રે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસિયાના તેલમાં ભેળસેળની આશંકાના લીધે અલવર સ્થિત ખેરથલ ફેકટરીને સીઝ કરી દેવાઇ છે. જિલ્લા કલેકટરના નેતૃત્વમાં આ કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરાઇ છે. આની […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૧ રદ કરવા માટે આવેલી અરજી પર સુનાવણી ટાળી છે. જે હવે આગામી સોમવારે એટલે કે, ૩૧ તારીખે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાલી બેંચે કહ્યુ હતું કે, સુનાવણી દરમિયાન આઇસીએસઇ અને સીબીએસઇના રિપ્રેંજેંટેશન હાજર હોવા જાેઈએ. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એટલે કે આજે હાલની કોવિડ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશનાં અલીગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝેરી દારૂ પીવાથી ૭ લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં અલીગઢ એચપી ગેસ પ્લાન્ટનો ટ્રક ચાલક પણ હતો. આ ઉપરાંત લોધા ક્ષેત્રનાં કરસુઆ, નિમાના, હૈવતપુર, અંડલા ગામનાં ગામ લોકો પણ મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે કોરોના વેક્સિનેશન સરળ બનાવવા ૬૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો માટે નિયર ટુ હોમ કોવિડ વેક્સિન સેન્ટર અંગે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કોરોના માટે વેક્સિન પ્રશાસન પર રાષ્ટ્રીય નિષ્ણાત જૂથએ વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે નિયર હોમ કોવિડ વેક્સિનેશન કેન્દ્રના દિશા-નિર્દેશો મુદ્દે કેન્દ્રીય મંત્રાલયની એક તકનીકી નિષ્ણાત Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મુર્શિદાબાદ જિલ્લાના હરિહરપાડા ખાતે ૨ કિશોરો તથા નદિયા જિલ્લાના નકાશીપાડા ખાતે એક વ્યક્તિનું આકાશી વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. તે સિવાય પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામ ખાતે ૨ છોકરાઓ આકાશમાંથી […]Continue Reading