વધુ એક દિવસ ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસ ૩ લાખની અંદર નોંધાયા છે, ભારતમાં ગુરુવારે કોરોના વાયરસના વધુ ૨,૫૯,૫૯૧ કેસ નોંધાયા છે. જાેકે, મૃત્યુઆંક ફરી એકવાર ૪,૦૦૦ને પાર ગયો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪,૨૦૯ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં ૩,૫૭,૨૯૫ દર્દીઓ કોરોનાને […]Continue Reading


















Recent Comments