Home Archive by category રાષ્ટ્રીય (Page 1466)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી વિજય કશ્યપનું મંગળવારે નિધન થયું. તેઓ કોરોના સંક્રમિત હતા. તેમની સારવાર ગુડગાંવની મેદાંતા હોસ્પિટલોમાં ચાલી રહી હતી જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. અત્રે જણાવવાનું કે વિજય કશ્યપ મુઝફ્ફરનગરના ચરથાવલ વિધાનસભાથી વિધાયક હતા. વિજય કશ્યપ યુપી સરકારમાં પૂર અને નિયંત્રણ મંત્રી હતા. તેઓ ૨૯ એપ્રિલના રોજ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેણે દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ અંતર્ગત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓના ૨૦ કરોડ ૭૮ લાખ ડોઝ પૂરા પાડ્યા છે. કેન્દ્ર સરકાર મફતમાં કોવિડ રસીઓ પૂરી પાડીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદરૂપ થઈ રહી છે. મંત્રાલયે વધુમાં કહ્યું છે કે નાગરિકોને આપવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાન સરકારે કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓમાં સામે આવી રહેલા મ્યૂકર માઇકોસિસ રોગને મહામારી ઘોષિત કરી દીધી છે. રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્ય સરકારી સ્વાસ્થ્ય સચિવ અખિલ અરોરા દ્વારા જારી કરાયેલ એક સૂચના અનુસાર, બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા અને કોરોના વાયરસના ચેપની આડઅસર તરીકે, […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. વડાપ્રધાન ૧ કલાક ને ૫૦ મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત થઈ રહેલો ઘટાડો રાહત આપી રહ્યો છે તો બીજી તરફ વધી રહેલા મૃત્યુઆંક ચિંતાનું કારણ બની રહ્યા છે. ફરી એકવાર દેશમાં કોરોનાના એક દિવસમાં નોંધાતા મૃત્યુઆંકે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એકાદ બે દિવસને બાદ કરતા દેશમાં ૧૨ દિવસથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે […]Continue Reading
રાષ્ટ્રીય
આજે સમગ્ર દેશોમાં કોરોના વાયરસની બીજી તરંગની લપેટમાં છે. દરરોજ લાખો દર્દીઓ આવતા મેડિકલ સિસ્ટમ પાટા પરથી ઉતરી ગઈ છે. હોસ્પિટલમાં પલંગ, દવાઓ અને ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીઓનું મોત નીપજ્યું છે. દેશ તબીબી સુવિધાઓ અને માળખાગત સુવિધાના અભાવથી પીડાઈ રહ્યો છે. દરમિયાન પીએમ કેર ફંડ હેઠળ રાજ્યોને વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા, પરંતુ વેન્ટિલેટરમાં ખામીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર તથા મુંબઈમાં વધતા કોરોના સંક્રમણના કારણે દેશમનું વ્યસ્ત એરપોર્ટમાં સામેલ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા ઈન્ટરનેશનલ એરપોટ્‌ર્સ(સીએસએમઆઈએ)ના ટર્મિનલ ૧ એક વાર ફરી બંધ થવા જઈ રહ્યુ છે. ૨૧ એપ્રિલથી એરપોટ્‌ર્સના ટર્મિનલ ૨થી તમામ ઉડાનો સંચાલિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરના કારણે એરપોટ્‌ર્સનું ટર્મિનલ ૧ લગભગ ૧ વર્ષ સુધી બંધ રહ્યુ હતુ. એરપોટ્‌ર્સનું Continue Reading
રાષ્ટ્રીય
ભગવાન કેદારનાથના કપાટ આજે ૧૭મી મેના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે પૂરેપૂરી વિધિ વિધાનથી આગામી છ મહિના માટે ખોલી નાખવામાં આવ્યા છે. આજથી ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના ધામમાં શરૂ થઈ જશે. પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રિના રોજ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં કેદારનાથ ધામના કપાટ ખોલવાનું શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે. હવે આવનારા છ મહિના સુધી અહીં […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળમાં ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી પહેલા નારદા સ્ટિંગ ઑપરેશને ઘણું જ જાેર પકડ્યું હતુ. ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી થઈ અને મમતા બેનર્જીની ફરીવાર સરકાર બની. આ દરમિયાન સીબીઆઈએ તૃણમૂલ કાૅંગ્રેસ સરકારના મંત્રી ફિરહાદ હાકિમ અને સુબ્રત મુખર્જી ઉપરાંત ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ બીજેપી નેતા સોવન ચેટર્જીની ધરપકડ કરી છે. આ તમામની વચ્ચે મમતા બેનર્જી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસની સામે જંગમાં નિર્ણાયક ભૂમિકા નિભાવવા માટે ની તરફથી એન્ટી-કોવિડ મેડિસિન ૨ ડીજી લોન્ચ કરી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ.હર્ષવર્ધન સિંહે આ દવાનો પહેલો જથ્થો રીલીઝ કરી દીધો. ના મતે ‘૨-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ’ દવાને ૈંદ્ગસ્છજી દ્વારા હૈદરાબાદની ડૉકટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરાઇ છે. તાજેતરમાં જ ક્લિનિકલ-ટ્રાયલમાં પાસ થયા […]Continue Reading