રાજ્યમાં કોરોના મહામારીએ જબરદસ્ત ભરડો લીધો હતો. હવે કોરોનાની ત્રીજી લહેરને લઈને વાતો કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના કંટ્રોલમાં આવતા હવે મેલેરિયા દેખાયો છે. હાલ જામનગર શહેરમાં મેલેરીયાના ૧૭ કેસ સામે આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જામનગર
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે આહીર એકતા મંચ અને માલધારી સમાજના આગેવાનો રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગૌ-હત્યા અટકાવવા આ માટે મુંડન કરી વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધ કરવામાં આવે એ પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતીઆ અંગે આહીર એકતા મંચના આગેવાન કેવલ ભીમભાએ જણાવ્યું હતું કે, અમે આજે […]
રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી
રાજકોટમાં ફરી લેન્ડગ્રેબિંગની ફરિયાદ સામે આવી છે. જેમાં ફરિયાદી પિતા ૨૦૦૧માં મુત્યુ પામ્યા હતા તેમની માલિકીની મોટા મવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી બોગસ દસ્તાવેજ બનાવી ૩૫ લાખની છેતરપિંડી આચરનાર ૫ શખ્સો સામે તાલુકા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અન્વયે પોલીસે ગુનો દાખલ કરી ૩ આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ […]
શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વ્રજ હોટલમાંથી સેક્સરેકેટ પકડાયું છે. હોટેલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલી હોટલમાં રેડ કરતાં આ રેકેટ પકડાયું હતું. પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડોમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. […]
સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર કરી દીધી છે. સુરેન્દ્રનગર પોલીસે રાજ શેખાવતની અટકાયત કર્યા બાદ જેલ હવાલે કર્યા હતાં. ચોટીલા તાલુકાના સુરજદેવળ મંદિરમાં યોજાયેલા કાઠી મહાસંમેલનમાં અમરેલીના ડીએસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન કર્યું હતું. ત્યાર બાદ તેમની સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે,
રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે અનેક પરિવાર આર્થિક ભીંસમાં સપડાયો છે. આથી અગાઉ પણ નાના વેપારીઓએ આપઘાતનો પ્રયાસ કે આપઘાત કરી લીધો છે. ત્યારે શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસમાં રહેતા યુવાને ધંધો ન ચાલતા ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. […]
પેટ્રોલથી માંડીને તેલના ભાવ દિવસે ને દિવસે આકાશે આંબી રહ્યા છે. ત્યારે એકતરફ કોરોનાના લીધે ધંધાપાણી ભાગી પડ્યા છે. તો બીજી તરફ મોંઘવારીની મારના લીધે જીવન નિર્વાહ કરવો કઠીન બની ગયો છે. ત્યારે જૂનાગઢ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરીયાની આગેવાનીમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. “બહોત હુઇ […]
રાજકોટમાં કલેક્ટર અને મનપા કમિશનરની બદલી થતા નવા કલેક્ટરે ગઇકાલે ચાર્જ સંભળ્યો હતો. જ્યારે આજે મનપાના નવા કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી નિકાલને રાજકોટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો છે. નવા કમિશનર અમિત અરોરાએ […]
રાજ્યમાં મહિલાઓ પર હવે શારીરિક ત્રાસના કેસો વધી રહ્યા છે, ત્યારે હવે લોકોને વિકૃતિની હદ વટાવતી ઘટનાઓ સામે આવતી હોય છે. આવો એક કિસ્સો હાલ રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં નશામાં ચૂર પતિએ પત્ની સાથે વિકૃત સેક્સલીલા આચરી હતી. જેમાં પાશવી ત્રાસથી પત્નીએ ફ્નિાઈલ પી લીધું હતું. પરંતુ સદ્દનસીબે મહિલાને હોસ્પિટલમાં ખસેડી બચાવી લેવામાં આવી […]
Recent Comments