અમરેલી જિલ્લા કોરોના અપડેટ અમરેલી શહેરમાં કોરોના બેકાબુ 10 પોઝિટિવ સતત વધતા જતા કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરીને બહાર નીકળવું અને સોશ્યલ ડિસ્ટનસિંગનું ફરજીયાત પાલન કરવું, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું દરરોજ નિયમિત સેવન કરીને આપણી જાતને અને પરિવારને સુરક્ષિત રાખીએ. આજ તા. 31
Month: August 2020
અમરેલી જિલ્લા જેલમાંથી પકડાયેલ V.I.Pયાર્ડના કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા P.C.O . ના રેકેટના ગુન્હામાં વધુ આરોપીઓની ધરપકડ કરતી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ અધિક પોલીસ મહાનિદેશકશ્રી , જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી , અમદાવાદનાઓ ઝડતી સ્કોડના જેલર ગૃપ .આર.ડી.કરંગીયા દ્વારા ગઇ તા .૨૯ / ૦૭ / ૨૦૨૦ ના
ઈડરના પાવાપુરી જલ મંદિરના બે જૈન સાધુ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે રાજ તિલક સાગરની ધરપકડ કરી. જૈન સાધુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંને સાધુઓ સામે છેલ્લા એકાદ વર્ષથી વ્યાભીચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીઓને ખરાબ નજરે જાેઈ તેમનું શારીરિક
રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે કડાણા જળાશય સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે ડેમનું લેવલ વધીને ૪૧૬.૧૦ ફૂટ થતાં તેમજ નવા પાણીની આવક પણ ૯૦૪૬૯ક્યુસેક થઇ રહી છે. ઉપરાંત મહીસાગર ડેમના સ્ત્રાવ
દ્વારકા જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા બાબરાના નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેથી લોકો જીવના જાેખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા. બીજી તરફ ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. જેના પગલે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે વલસાડ અને નવસારી જિલ્લામાં પણ
રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો છે. ધંધુકા ફેદરા હાઈવે પર ભાદર નદીનું પાણી ફરી વળતા હાઇવે બંધ થયો. સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ ૧ કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા તેમજ અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર-અમદાવાદ હાઇવે કોબા નજીક આવેલા તપોવન સંસ્કારપીઠના દેરાસરમાંથી ચાંદીના છત્રની ચોરી થઈ છે. ત્રણ કિલો ચાંદી અને બાજુબંધની ચોરી થઈ છે. દેરાસરના તમામ દરવાજામાં સેન્સર હોવા છતાં ચોરીના સમયે સાયરન વાગી ન હતી. તમામ દરવાજા અંદરથી બંધ હોવા છતાં ચોર કઈ રીતે પ્રવેશ્યો તેના પર મોટો સવાલ છે.
કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવારે સૌ પ્રથમવાર ઓનલાઈન ખાસ પદવીદાન સમારોહ યોજાશે. વિવિધ વિદ્યાશાખાના આશરે ૧૦ હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. આ પદવીદાન સમારોહનું આયોજન ગૂગલ મીટ મારફતે કરાશે. વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહ ફેસબુક અથવા ટિ્વટરના માધ્યમથી લાઈવ જાેઈ શકાશે.
રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં છે. ગત સપ્તાહમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજી તરફ હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં
Recent Comments