દામનગર શહેર ના કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ખાતે ભાવનગર ના આધેડ નું અકસ્માતે ડૂબી જ તળાવ તાં મોત ભાવનગર ના જનક્ષત્રિય મોચી સોલંકી મુકેશભાઈ ગોપાલભાઈ ઉવ ૫૦ દામનગર ખાતે પોતા ની બહેન ના ઘેર આવેલ મુકેશભાઈ સોલંકી તેમના બનેવી દૂધવાળા રામભાઈ ટપૂભાઈ પરમાર સાથે કુંભનાથ તળાવ ખાતે તળાવ ના કાંઠે પાળી ઉપર બેચી
Month: October 2020
ધારી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં યુવા શિક્ષિત અપક્ષના ઉમેદવાર પિયુષ ઠુમરને મળી રહ્યું છે જબ્બર સમર્થન.યુવા શિક્ષિત ઉદ્યોગપતિ પિયુષ ઠુમરનું પ્રચાર કાર્ય વગવંતુ બન્યું છે. સવારથી જ યુવા ટેકેદારો કાર્યકરો સાથે ધારી વિસ્તારના ગ્રામ્ય પંથકમાંપ્રચાર કાર્ય જનસંપર્ક હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર
ધારી બગસરા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચાર કાર્ય હવે પૂર્ણતાના આરે છે ત્યારે દરેક ઉમેદવારે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખત ની પેટા ચૂંટણીમાં કઈક નવું થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં યુવા અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુમરને જીતાડવા આ વખતે મતદારો પોતે
દેશના લોંખડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫મી જન્મ જ્યંતી પર લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સરદાર સાહેબ ને ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરીતેમજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા બેન ગાંધીના નિવાર્ણ દિવસ નિમિત્તે પણ ફુલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા
ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.માધ્યમિક શાળા તથા અંગ્રેજી માધ્યમ તેમજ શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળાના સંયુકત ઉપક્રમે સરદાર પટેલની ૧૪૫ મી જન્મ જયંતિની સ્કુલમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી . આ તકે સંસ્થાના
૯૪-ધારી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. ૩ નવેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત તા: ૨૮/૧૦/૨૦૨૦ મુજબ કોરોનાની મહામારીને ધ્યાને લઈ ધારી વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી
ડાયનેમિક ગ્રુપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ આગેવાનોએ સરદારની પ્રતિમાનેફુલહાર કરીને સરદાર વંદના કરી.મકકમ મનોબળ, ,નિ:સ્વાર્થ નિ:સ્પગૃહી તથા નખશિખ પ્રામાણિક રાજકીય અને સામાજિક નેતૃત્વ ના પ્રણેતાસરદાર સાહેબ એકતા અને અખંડિતતાનો પર્યાય છે-હરેશ બાવીશી. અખંડ ભારતના શિલ્પી, એકતા,
હજારો વર્ષની માટીના કણ-કણ ભેગા થાય ત્યારે તે ધરતી પર સરદાર વલ્લભભાઈ પટેલ જેવું વ્યકિતત્વ અવતાર ધારણ કરે જેનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો અનોખો ગર્વ અનુભવાય તેવું ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે આપેલા યોગદાનને આઝાદીના આટલા વર્ષો પછી પણ
ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે મહંમદ પયગંબર સાહેબના પ્યાર અને મહોબ્બતના સંદેશને આગળવધારવા અમો તન્વીર ગીગાણી (પ્રમુખ), ડો. એમ. જૂનેદ (ઉપપ્રમુખ) તથા WMO યુથવિંગ – અમરેલી દ્વારા ગજેરા ચેરીટેબલટ્રસ્ટ સંચાલિત, સિવિલ હોસ્પિટલ-અમરેલીમાં ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના જેવી
વાડી વિસ્તારમાં રહેતા ૧૦૫ શ્રમિકોના આર.ડી.ટી. ટેસ્ટ કરાયા ગુજરાતને ૨૦૨૨મા મેલેરીયા મુક્ત કરાવાના સરકારના અભિગમ હેઠળ વાહકજન્યરોગ અટકાયતના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી, એબેટકામગીરી અને ટાયરો-કચરાનો નિકાલ અને ખાસ ઝુંબેશ હેઠળ સણોસરા તાબાના ૧૪ ગામોનાં
Recent Comments