ડીઆરઆઇ અને કસ્ટમના એક સંયુક્ત ઓપરેશનમાં સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ર્યુનિવસલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડ સાથે ભેળવીને નેચરલ ડાયમંડ હોંગકોંગ એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇન્મેન્ટ સિઝ કર્યા હતા. જેની કિંમત ૬૦ કરોડથી વધુની છે.
Month: May 2021
કેટલીક હોટેલ અ્ને રિસોર્ટ તેમના પેકેજ સાથે કોરોના વેક્સિનેશનની સુવિધા ઓફર કરી રહી છે, જેને કારણે વહીવટી મુશ્કેલી સર્જાય તેમ હોવાથી કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે, વેક્સિનેશન સાથેના પેકેજની હોટેલ કે રિસોર્ટ ઓફર કરી શકશે નહીં. આમ છતાં જાે કોઈ હોટલ કે રિસોર્ટ આવી ઓફર કરે તો
કોરોનાગ્રસ્ત માતાની કુખે જન્મેલું નવજાત બાળક ક્રિટિકલ કન્ડિશનમાં મોત સામે સતત ૧૯ દિવસ ઝઝૂમ્યાં બાદ સાજું થઈને ઘરે ગયું હતું. જન્મના સમયે માતાને ગુમાવનાર નવજાતને બચાવવા માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ ભરપૂર પ્રયાસ કર્યા હતા અને આખરે માતા વગરનું બાળક જીવી ગયું હતું.પરિવાર બાળકને ઘરે લઈ ગયું હતું અને
કોરોનાને કારણે દોઢ વર્ષથી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણને કારણે અનેક બાળકો હવે મોબાઈલથી ટેવાઈ ગયા છે. ઓનલાઇન શિક્ષણની જગ્યાએ મોબાઈલમાં ગેમ અને પોર્ન વીડિયો જાેતાં થઈ જતાં વાલીઓમાં ચિંતા છે, જેની વચ્ચે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં ૧૬ વર્ષના
સાણંદ તાલુકાના રેથલ ગામની ૩૦ વર્ષની પરિણીતાને ફેસબુકીયો લવ થઇ જતા પોતાના ૫ વર્ષના પુત્રને લઇને પાટડીના પાનવા ગામે પિયરથી ૪ માસ અગાઉ મહેસાણાના ખેરાલુ ગામે ગઇ હતી. પોલિસે મોબાઇલ લોકોશનના આધારે માતા-પુત્રને ચાર માસ બાદ ખેરાલુ ગામેથી ઝડપી પાડી સાણંદ તાલુકાના રેથલ ગામના એના પતિને સોંપવામાં આવી હતી.
જૂના વાડજમાં ગુટખા ખાવા માટે પુત્રે પિતા પાસે પૈસા માંગ્યા હતા. જાે કે પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા દીકરાએ પિતાના માથા ઉપર કૂકર વડે હુમલો કરી લોહી-લુહાણ કરી દીધા હતા. એટલું જ નહી પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂડ કરી હતી. આ અંગે પિતાએ તેમના પુત્રની
રાજ્ય માં હાહાકાર મચાવનાર કોરોનાના સંક્રમણના લીધે રાજ્ય સરકાર દ્વારા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ર્નિણય કર્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી તેનો ર્નિણય શિક્ષણ વિભાગ હજુ સુધી કરી શક્યું નથી. ત્યારે શાળાઓએ જાતે જ બાળકોને
કોરોના મહામારીને કારણે આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. તેમજ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં પણ વધારો કરાયો છે. ત્યારે પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પરિણીતા ડિલિવરી બાદ સાસરીમાં પરત આવી હતી. તેને હતું કે પતિ અને બધા સાસરિયાં તેને લાડકોડથી રાખશે, પણ તેને જાેઈને બધાનું વર્તન બદલાયેલું લાગ્યું. પત્નીની આવી હોવા છતાં પતિ રાતે તેના રૂમમાં આવવાને બદલે ક્યાંક ગયા હોવાની શંકા જતાં પત્નીએ તપાસ કરી તો પતિ તેની ભાભી સાથે
કોરોનારૂપી વૈશ્વિક મહામારીએ લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડો.નીરજ
Recent Comments