શહેરમાં એમડી ડ્રગ્સ દુષણ બનીને સામી આવી ગયુ છે. જેના કારણે આજની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દર ત્રણ ચાર દિવસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતી નાની નાની માછલીઓને ઝડપી પાડીને જેલના હવાલે કરી રહી છે. પરંતુ ડ્રગ્સ વેચનાર લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે
Month: January 2023
રાજ્યમાં હાલ ઠંડી જાેર વધી રહ્યુ છે. અનેક વિસ્તારોમાં માવઠું પણ થઇ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી ગુજરાતીઓને આંશિક હાશકારો કરાવશે. હવામાન વિભાગે હવામાનની આગાહી કરતા જણાવ્યુ છે કે, પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં
રાજ્યમાં ઠંડીને લઇ મોટી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ૧ ડિગ્રી વધી શકે છે. ત્રણ દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ૨-૩ ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની હાલમાં જ ટિ્વટર પર વાપસી થઇ છે અને પ્લેટફોર્મ પર પરત ફરીને બોલિવૂડ પર નિશાન સાધ્યું છે. આ દિવસોમાં એક્ટ્રેસના નિશાના પર શાહરૂખ ખાન અને તેની ફિલ્મ પઠાણ છે, જે તાજેતરમાં રિલીઝ થઈ છે. કંગના સતત પઠાણને તેના જાણીતા અંદાજમાં નિશાન બનાવતી જાેવા મળે છે અને ફરી એકવાર તેણે
પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કર્યાના સમાચાર તો ચારો-તરફથી આવી રહ્યા છે ત્યારે બોલિવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના મન્નત બંગલા પર ચાહકો પોહચી ગયા હતા. અને તેનું અભિવાદન નો ભાગ બનાવા શાહરુખ ખાન પોતે બહાર આવ્યા હતા. અને આ નો વીડિઓ પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓ
બોલિવૂડના દિગ્ગજ દિવંગત અભિનેતા સંજીવ કુમાર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આજે પણ તેમની યોગ્યતાઓ અને શાનદાર અભિનયને કારણે દર્શકોના દિલો પર રાજ કરે છે. આજે પણ જ્યારે બોલિવૂડના ભૂતકાળની વાતો થાય છે ત્યારે સંજીવ કુમારનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. કૃપા કરીને જણાવો કે સંજીવને હૃદયની બીમારી
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલીએ ઋષિકેશમાં આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી છે. મંગળવારે સ્વામી દયાનંદ ગિરીના આશ્રમમાંથી તેમનો ફોટો વાયરલ થયા બાદ એએનઆઈ દ્વારા આ બાબતની જાણ કરવામાં આવેલ પ્રમાણે જાે તમને જણાવીએ તો, વિરાટ અને અનુષ્કા તેમની ધાર્મિક યાત્રાઓ દરમ્યાન
ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલાના કેસમાં દોષિત અહેમદ મુર્તઝાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. દ્ગૈંછ-છ્જી સ્પેશિયલ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની કોર્ટે ેંછઁછ, રાજદ્રોહ, ગોરખનાથ મંદિરના સુરક્ષા કર્મચારીઓ પર હુમલા સહિતના અનેક ગુનાઓ માટે તેને સજા સંભળાવી છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે ૩ એપ્રિલે
અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોનો ઉપયોગ ઘણા આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં ધાક જમાવવા માટે કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ હથિયારોનો ઉપયોગ ખતરનાક હેતુઓ માટે થઈ શકે છે. અમેરિકન ન્યૂઝ પોર્ટલ એનબીસીએ જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે,
તિરુવન્નમલઈઃ તમિલનાડૂના આ જિલ્લામાં એક ગામમાં લગભગ ૭૦ વર્ષમાં પહેલી વાર દલિતોને સોમવારે પોતાના ગામના મંદિરમાં પૂજા-અર્ચના કરવાનો મોકો મળ્યો હતો. આ અગાઉ જિલ્લા પ્રશાસને ‘પ્રભાવશાળી જાતિઓ’ની સાથે ‘શાંતિ વાર્તા’ કરાવી હતી. કડક સુરક્ષા વચ્ચે તથા ટોચ જિલ્લા અને પોલીસ
Recent Comments