fbpx
ધર્મ દર્શન

શનિવારે કરો શનિદેવનાને પ્રસન્ન કરવાના આ ચમત્કારી ઉપાય, શનિની પનોતી થશે દુર..

શનિવારે કરો શનિદેવનાને પ્રસન્ન કરવાના આ ચમત્કારી ઉપાય, શનિની પનોતી થશે દુર..

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. જેથઈ આ દિવસે જો શનિદેવને પ્રસન્ન કરવામાં આવે તો શનિની પનોતી આપણા જીવનમાંથી ચાલી જાય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે શનિવારે તમારે ક્યાં ઉપાયો અજમાવવામાં જોઈએ..

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવ માટે કરો આ ઉપા….
– . શનિવારે ન્હાવાના પાણીમાં અમુક વસ્તું નાંખીને સ્નાન કરવામાં આવે તો તમામ પ્રકારના શનિ દોષને દૂર કરી શકાય છે.
– શનિદેવને અડદની દાળની ખીચડીનો પ્રસાદ કરવો.
– શનિવારના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારની રાતે એક વાસણમાં ચોખ્ખું પાણી લઈને તેમાં કાળા તલ, કાળા અડદ, લવિંગ અને લાજવંતીના ફૂલ નાંખીને આખી રાત સુધી રહેવા દો.. બીજા દિવસે સવાર એટલે કે શનિવારે તે પાણીને ગાળી લેવું અને પોતાના સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરવું. અને તેનાથી સ્નાન કરવું

શનિવારે આ મંત્રનો જાપ કરવો
— ऊं शं शनैश्चराय नम:
– ऊं प्रां प्रीं प्रौं सं: शनिश्चराय नम:
– ऊं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् ।।

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/