કોરોના મકામારીના સમયમાં પ્રોટોકોલ્સનું અનુસરણ જ અત્યારે એક માત્ર ઉપાય છે . – પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી જણાવે
હા કકક તેઓ પ્રજાજનો માટે અપીલ કરતા કહે છે કે છે કે , કોરોનાની મહામારીના સમયમાં વેક્સિન એ જ તારણોપાય કોરોનાગ્રસ્ત થયા બાદ શારિરિક સ્થિતિ ઘણી ખરાબ થઈ જાય છે . ઘણી અણધારી પરિસ્થિતિઓનો શરીરમાં સામનો કરવો પડે છે . I તેઓ પ્રજાજનોને અપીલ કરતા જણાવે છે કે રાજ્યમાં જે પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ વકરતી જાય છે . તે સંજોગોમાં કોરોના પ્રોટોકોલ્સનું અનુસરણ જ અત્યારે એક માત્ર ઉપાય છે . તેઓ વધુમાં જણાવે છે કે , નાગરિકો બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળે , સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન કરે . બહાર નીકળે ત્યારે માસ્ક અવશય પહેરે , કોઈપણ જગ્યાએ અડક્યા બાદ હાથ અવય ધોવે- સેનેટાઈઝર કરવાનું રાખે અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતા કોરોના માર્ગદર્શનને અનુસરે તેની આજે તાતી જરર પૂર્વ ગૃહમંત્રી વધુમાં જણાવ્યું કે , મેં કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને નજીકના ભવિષ્યમાં તેનો બીજો ડોઝ લેવાનો છે . રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે રાષ્ટ્રભરમાં ટીકા ઉત્સવમાં ચાલી રહ્યો છે તેમાં લોકો ભાગ લે અને મોટા પ્રમાણમાં રસી લે અને તે દ્વારા પોતાની જાતને સુરક્ષિત કરવા સાથે સમાજ અને રાષ્ટ્રને સુરક્ષિત કરે તે અત્યંત જર્સી છે . કોરોના વાયરસને હળવાશથી ન લેવાની સલાહ આપતાં તેઓ કહે છે કે , સજાગ રહીને , સાવચેત રહીને , સુરક્ષિત રહીએ તે આજની નિતાંત આવશ્યકતા છે . કોવિડ -૧૯ ની મહામારી આપણને બધાને ભયમાં ગરકાવ કરી દે એવી છે તેમ જણાવતાં તેઓ કહે છે કે પહેલાં તો આપણને કોરીના ન થાય તેટલા માટે માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્મ જાળવવું અને સાબથી હાથ ધોવા અને બને જિલ્લાનાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયંસે કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે . સૌ નાગરિકો કે જેઓ ૪૫ કે તેથી વધુ ઉંમરના છે તેઓ સત્વરે વેકિસન લઇ લે તેમ તેઓ જણાવે છે . મેં કોરીના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને આ વેક્સિનની કોઇ આડઅસર થઇ નથી . વેકિસન સંપૂર્ણ સુરક્ષિત છે . વેક્સિન બાબતે ધણી અફવાઓ ચાલી રહી છે આ અફવાઓ સદંતર ખોટી છે . વેકિસન લીધા બાદ પણ કોરોના બાબતે તમામ સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે . આ બાબતે સરકારે બહાર પાડેલી માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરીને જ આપણે કોરોનાને કાયમ માટે નાબૂદ કરી શકીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો .
Recent Comments