fbpx
ગુજરાત

અલૌકિક ઘટનાઃ ભગવાન મહાવીર સ્વામીનું લલાટ સૂર્ય તિલકથી ઝળહળી ઉઠ્યુ

ઈતિહાસમાં ખગોળીય અને ચમત્કારિક ઘટનાઓનો નજારો આપણને ખૂબ ઓછી જાેવા મળે છે લગભગ વર્ષમાં એક જ વાર થતી હોય છે આવી જ કઇંક ચમત્કારિક ઘટના ગુજરાતમાં બનવાની છે. આ એક અલૌકીક ખગોળીય ઘટના છે જે અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર આવેલા જૈન મંદિર પર જાેવા મળી . આ ચમત્કારિક નજારો વર્ષ ૧૯૮૭થી જાેવા મળી રહ્યો છે.
આ નજારો મહાવીર જૈનના આરાધના ભવનમાં બપોરે ૨ ક્લાકને ૭ મિનિટે જાેવા મળ્યો ઘટનાને સૂર્યતિલકની ઘટના તરીકે ઓળખવામાં આવી . આ ઘટનામાં મહત્વની બાબત એ છે કે આ સૂર્યતિલકની ઘટનાનું પહેલું કિરણ મહાવીર સ્વામીના ભાલ પર પડ્યું . આ અદ્ભુત નજારો જાેવા માટે દેશભરમાથી હજારો લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ભક્તો સોશિયલ મીડિયાના માદયમ દ્વારા આ લાભ મેળવ્યો .
ઘણા વર્ષોથી આ ઘટના આ સૂર્ય તિલકની ઘટના બની નથી તેથી ભક્તોમાં આ ઘટના જાેવાની ઉત્સુકતા વધુ છે. જૈનધર્મનું કદાચ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ સૂર્ય તિલકનો નજારો જાેવા મળે છે. આ ઘટના આજ રોજ બપોરે ૨.૦૫ મિનિટે જાેવા મળી . સાથે જ આ અદભૂત ઘટના જીવનમાં યશ,કિર્તિ અને ઉન્નતિકારક બની રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/