fbpx
ગુજરાત

સુરતના વેસુમાં ૧૦૮ શિલાઓને વાસક્ષેપ કરાયો

સુરતમાં રહેતા ૪૦૦ જેટલા પરિવારોએ ૧૦૮ શિલા મુકી હતી જેમાં લાભાર્થી પરિવારો, સંઘના ટ્રસ્ટીવર્યો, કાર્યકર્તાઓ તેમજ જાેલી પરિવાર, જશ પરિવાર, એલાન્ઝા પરિવાર, એટમોસ્ફીયર પરિવાર તેમજ આજુબાજુમાં રહેતા તમામ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ૧૦૮ આચાર્ય ભગવંતોનો વાસક્ષેપ શિલા પર મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પદ્મદર્શનવિજયજી મહારાજ સાહેબએ જણાવ્યું હતું કે, જ્યારે વેસુમાં કોઈ ઉપાશ્રય બનાવવા તૈયાર નહોતુ, ત્યારે સાગરચંદ્રસાગરસૂરિએ બીડુ ઝડપીને ઉપાશ્રય નિર્માણ માટેની ટહેલ નાખી હતી. આજે એ કાર્યનો જાેરદાર શુભારંભ થઇ રહેલ છે. ભાવિમાં ઘણા આચાર્ય ભગવંતોના ચાતુર્માસ અહી થશે. સંઘના ટ્રસ્ટી સુરેશભાઈ ડી. શાહે જણાવ્યું હતું કે, માત્ર છ મહિનાના ટૂંકાગાળામાં અહી પાંચ માળનો વિરાટકાય ઉપાશ્રય તૈયાર થઇ જશે.આ ઉપાશ્રય બનવાથી વેસુમાં વસતા જૈનોને આરાધના કરવા માટેનું ઉત્તમ સ્થળ મળશેસુરતના વેસુ ખાતે આવેલા જાેલી રેસીડન્સી પાસે નવા બની રહેલા ઉપાશ્રયનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો હતો. સાગર સમુદાયના સાગરચંદ્રસાગરસૂરિ મહારાજ સાહેબના માર્ગદર્શનથી ઉપાશ્રય બની રહ્યું છે. જેની ૧૦૮ વાસ્તુ પુન્યશિલા લાભાર્થી પરિવારો દ્વારા સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ સાહેબ તથા પદ્મયશ સાગર મહારાજ સાહેબ તથા તીર્થચંદ્રસાગર મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં મુકવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/