fbpx
ગુજરાત

વ્રજેશ મિસ્ત્રીના ગઝલસંગ્રહ ‘ઝાંઝવાંની ભીંતો’નો વિમોચન સમારોહ

શબ્દશ્રી અને શ્રી એચ. કે. આર્ટસ કૉલેજ આયોજિત તા. ૧૫-૪-૨૦૨૨, શુક્રવાર સાંજે ૬.૦૦ કલાકે શ્રી એચ.કે. કૉલેજ, આશ્રમ રોડ ખાતે  યુવા કવિ વ્રજેશ મિસ્ત્રીના ગઝલ સંગ્રહ ‘ઝાંઝવાંની ભીંતો’નું વિમોચન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ હસ્તે થશે. અતિથિવિશેષ તરીકે જાણીતા શિક્ષણવિદ ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ અને પ્રિ. સુરેશ ચૌધરી ઉપસ્થિત રહેશે.  

સર્વશ્રી ડૉ. હર્ષદેવ માધવ, રક્ષા શુક્લ, પ્રતાપસિંહ ડાભી, હરદ્વાર ગોસ્વામી, રમેશ ચૌહાણ, મનીષ પાઠક, જિગર ઠક્કર અને ચિરાગ ત્રિપાઠી કાવ્યપાઠ કરશે. સાહિત્ય રસિકોને જાહેર નિમંત્રણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/