અમદાવાદમાં કલ્ચરલ ટ્રોમા: અ સ્ટડી ઓફ કન્ટેમ્પરરી ઇન્ડીઅન ફીક્શન વિષય પર શોધ સંશોધન કરાયું
ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદના અંગ્રેજી વિભાગમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અન્સારી કૈશરજહાંએ અંગ્રેજી વિષયમાં “પાર્ટીશન એન્ડ કલ્ચરલ ટ્રોમા: એ સ્ટડી ઓફ કન્ટેમ્પરરી ઇન્ડીઅન ફીક્શન” વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરીને ગુજરાત યુનિવર્સિટીથી પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ છે. આ મહાશોધ નિબંધ અમદાવાદની એચ.એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ ડૉ. સંજય વકીલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના વિષયો ઉપર પી.એચડી. થનાર વિદ્યાર્થીઓ સાવ આવી રહ્યા છે. કેટલાક સાયન્સ પર, કલ્ચર પર, ભાષા પર વગેરેનો પર પીએચડી કરી રહ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જુદા જુદા મન ગમતા વિષય ઉપર ગુજરાતી વિદ્યાર્થીઓ ph.d થતા હોય છે ત્યારે કલ્ચર ટ્રોમા સહિતના આ પ્રકારના વિષયમાં ph.d બહુ જૂજ વિદ્યાર્થીઓ થતા હોય છે. કલ્ચરલ ટ્રોમા: એ સ્ટડી ઓફ કન્ટેમ્પરરી ઇન્ડીઅન ફીક્શ વફા એક જટિલ અને ટફ છે, ત્યારે આ વિષય પર વિદ્યાર્થી દ્વારા એચ એ કોલેજના પ્રિન્સિપાલનું માર્ગદર્શન મળ્યું હતું જેમણે દરેક પાષાનું નોલેજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં આ ઉપરાંત અનેક પ્રકારના વિષયો ઉપર પણ વિદ્યાર્થીઓ ની phd થનારની સંખ્યા વધી રહી છે.
Recent Comments