fbpx
ગુજરાત

સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના CEO બી એલ રાજપરા નું સુરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સંસ્થાન દ્વારા સન્માન કરાયું

સુરત માનવ સેવા એ જ પ્રભુ સેવા ને મંત્ર બનાવી દર્દીનારાયણ ની તદ્દન નિશુલ્ક ઉત્તમ સેવા કરતી સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ – હોસ્પિટલ (ટીંબી), ના ટ્રસ્ટી તથા CEO શ્રી બી.એલ. રાજપરા સાહેબ આજ તા. ૫/૭/૨૦૨૨ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની ઓફિસ પર શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ મહેમાનશ્રીનુ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા તથા ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ વેકરીયા એ શાલ અને પુસ્તક અર્પણ કરીને ભાવભર્યું સન્માન કર્યું હતુ સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ના અગ્રણીઓ શ્રી ભીખુભાઈ ટીંબડીયા. શ્રી કાળુભાઈ શેલડીયા. શ્રી મનજીભાઈ વાઘાણી. શ્રી વાઘજીભાઈ સભાડીયા. શ્રી કિરણભાઈ ઠુંમર. શ્રી વજુભાઈ સુહાગીયા અને શ્રી દિલીપભાઈ વરસાણી પણ ઉપસ્થિત રહ્યા હતાશ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ- સુરત શ્રી ભીખુભાઈ ટીંબડીયા સહિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સંસ્થાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/