fbpx
ગુજરાત

મહીસાગરના વાવ કુવા ધોધમાં અમદાવાદનો યુવકનું ડૂબી જવાથી મોત

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ વાવ કુવા ધોધ પણ વરસાદ વરસતા છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ થયો છે. જ્યાં મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવતા હોય છે. ત્યારે અમદાવાદથી યુવાન અહીં નાહવા માટે આવ્યો હતો. જે ધોધના ઊંડા વહેણમાં ડૂબી ગયો હતો જેની જાણ આસપાસ ના લોકોને થતા સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ કરતા યુવાનનું નામ અમન નિરજકુમાર પટેલ (ઉં.વ.૧૭) એચ, ૩૦૩, શ્રીનંદ નગર વિભાગ-૫, મકરબા રોડ વેજલપુર અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે. સમગ બનાવ બનતા મૃતકના પિતા નિરજકુમાર પટેલે પોલીસને જાણ કરતા અકસ્માતે મોત નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે યુવાનના પરિવાર જનો પોહચતા કરુંણ કલ્પાંતથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/