fbpx
સૌરાષ્ટ - કચ્છ

શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ

કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પ્રવાસીઓ માટે રદ્દ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ત્યારે, ગિરનારમાં આવેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે પણ અઠવાડિયા સુધી તમામ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો ર્નિણય તેના સંચાલકોએ કર્યો છે. વર્ષોથી મહાશિવરાત્રીનો મેળો ગિરનારની ગીરી તળેટીમાં યોજાતા આવ્યો છે. વર્ષો બાદ, મેળો આ વર્ષે કોરોના સંક્રમણને કારણે બંધ રાખવાનો ર્નિણય કરાયો છે.
ત્યારે, જૂનાગઢમાં આવેલો એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પણ નિર્માણ થયા બાદ પ્રથમ વખત બંધ રહેશે. આગામી ૬થી ૧૨ તારીખ સુધી ગિરનાર રોપ-વેએ તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે. સરકારે જે પ્રકારે મહાશિવરાત્રીના મેળાને રદ કરવાનો ર્નિણય કર્યો છે. ત્યારે ગિરનાર રોપ-વે પણ સરકારના આ ર્નિણય સાથે જાેવા મળશે અને તેના સંચાલકોએ પણ સરકારના ર્નિણયમાં પોતાની સહમતિ દર્શાવીને રોપ-વે બંધ રાખવાનો ર્નિણય કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/