જૂનાગઢ શિવરાત્રી મેળો બંધ રાખવાના ર્નિણયનો ભારતી બાપુએ કર્યો વિરોધ
જૂનાગઢ શિવરાત્રિનો મેળો બંધ રાખવાનો ર્નિણય મહામંડલેશ્વરની ગેરહાજરીમાં લેવાયો છે
જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના ર્નિણયનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહામંડલેશ્વર ૧૦૮ ભારતી બાપુએ આ અંગે સીએમ રૂપાણી સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યુ હતુ. જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહામંડલેશ્વર ૧૦૮ ભારતી બાપુએ આ અંગે વિરોધ કરતા જણાવ્યું હતુ કે, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં ર્નિણય લેવાયો હતો. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા પ્રયાસ ચાલુ છે. મેળો ચાલુ કરાવવા માટે ઝ્રસ્ સાથે વાત ચાલુ છે.
જુનાગઢ માં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રિના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ એક મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા. ચુંટણી પત્યા બાદ તરતજ શિવરાત્રિના મેળા બંધ રાખવાની જાહેરાત કરી.
Recent Comments