fbpx
સૌરાષ્ટ - કચ્છ

શિશુવિહાર ના સ્થાપક પૂજ્ય માનભાઈ ભટ્ટ જીવન ચરિત્ર પુસ્તક નું સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ના પરમ અધ્યક્ષ સ્વામી જ્ઞાન જીવનદાસજી હસ્તે વિમોચન

બોટાદ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ના પરમ અધ્યક્ષ સ્વામી જ્ઞાન જીવનદાસજી મહારાજના વરદ હસ્તે શ્રી નિર્મોહીબેન ભટ્ટ દ્વારા તૈયાર થયેલ ભાવનગર શિશુવિહાર સંસ્થાના સ્થાપક પૂજ્ય માંનભાઈ ના જીવન ચરિત્ર  ના હિન્દી પુસ્તકનું વિમોચન થયું …..આ પ્રસંગે  કુંડળધામ ની રૂપિયા ૫૦૦૦૦૦/ ની સૌજન્ય સહાયથી તૈયાર થયેલ ગરીબ અને અસહાય બાળકો માટેની સ્કૂલકીટ વર્ષ ૨૦૨૨ ..નું પણ ગુરુજી ના વરદ હસ્તે લોકાર્પણ  થયું ……..ભાવનગર  મહાનગરપાલિકાના પૂર્વ ઇજનેર શ્રી રમેશભાઈ આહલપરા .. શિશુવિહાર સંસ્થાના મંત્રી  ડૉ નાનકભાઈ ભટ્ટ તથા સહ કાર્યકરો ની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાયેલ ઉપક્રમ પ્રસંગે સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી મહારાજે શિશુવિહાર ની  નિષ્કામ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/