ઉનાના નવાબંદરના દરિયામાં બોટમાંથી પડી જતા માછીમાર યુવાનનું મોત થયુ
ઉનાના નવાબંદરના દરિયામાં બોટમાંથી પડી જતા માછીમાર યુવાનનું મોત થયુ હતુ.
ઉના તાલુકામાં માત્ર મચ્છી ઉદ્યોગ હોય છે તેને કારણે માછીમારી કરી અને માછીમારો પોતાની આજીવિકા પુરી કરતા હોય છે તાલુકાનું માત્ર જો ઉદ્યોગ હોય તો તે મચ્છી ઉદ્યોગ છે અહીં આવેલા બંદરો સૈયદ રાજપરા નવાબંદર સીમર બંદર ત્યાંથી હજારો ટન મચ્છી એક્સપોર્ટ થયાછે વધુ પડતા ગ્રામ્ય વિસ્તારોમાંથી બંદર વિસ્તારોમાં નોકરી કરતા હોય છે તેના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે દરિયામાં જતા માછીમારો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ માછીમારી કરવા જતા હોય છે તેમાં ક્યાંકને ક્યાંક પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે ત્યારે આજે ઉના તાલુકાના નવાબંદર ગામે ટે નવી જેટી ઉપર લાંગરેલી બોટના ના પાટીયા ઉપર ઉભા રહી સુલેમાન – ઈલ્યાસ ઉ.વ.૩૬ મચ્છી પકડતો હતો ત્યારે અકસ્માતે પાટીયા ઉપરથી પગ લપસી જતા દરિયાના પાણીમાં પડી જતા તેમને શોધખોળ કરી બહાર ડુબી જ કાઢી દવાખાને લાવતા ડોકટરે ઞ મૃતજાહેર કરતા આ અંગે પોલીસમાં ના મરણ જનારના ભાઈ યુસુફ ઈલ્યાશની ની જાહેરાત કરતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી
Recent Comments