અમરેલી

બ્રહ્મત્વ ગૌરવ ભગવતગીતા શ્લોકગાન સ્પર્ધામાં સ્વામિ. હાઇસ્કૂલ સરદારનગરની કું સિધ્ધિ

to મનમંચ, Gujarat, Nilesh, NILESH, jkjnewsamreli@gmail.com, me, Divyabhaskar, yugantar_daily, દિવ્ય, gujaratpatra, gujaratpatra, vinodbhaijaypal2@gmail.com, જનતા, kathiawadpost, લોકાર્પણ, સૌરાષ્ટ્ર

ભાવનગર બ્રહ્મત્વ  ગૌરવ ભગવતગીતા શ્લોકગાન સ્પર્ધામાં સ્વામિ. હાઇસ્કૂલ સરદારનગર ની કું. સિધ્ધિ

ચિન્મય મિશન ભાવાશ્રમ દ્વારા ભગવતગીતા શ્લોકગાન સ્પર્ધા એવોર્ડ સેરેમની તા.5 ના યોજાઈ ગઈ આ સ્પર્ધામાં 1થી 5 નંબર જાહેર કરવામાં આવતા હોય છે. જેમા સ્વામિનારાયણ હાઇસ્કૂલ સરદારનગરના વિદ્યાર્થીઓ આ પાંચેય નંબર પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધારેલ છે. જેમા હરસોરા દર્શિલ મોહિતભાઈ, પંડિત અદિતિ હિરેનભાઈ, ઝાનઝમેરા દર્શન વિમલભાઈ, પીઠડિયા વૈદેહી ગૌરાંગભાઈ અને કંટારીયા માહી કાનાભાઈએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ.શાળાના આચાર્ય રસીકભાઇ હરણિયાના માર્ગદર્શન હેઠળ શાળાના લિમ્બાચીયા પુષ્પાબેન, પંડયા બીપીનભાઇએ કરેલ. સંસ્થાના સંચાલક કે.પી. સ્વામીજીએ અભિનંદન આપેલ.

Related Posts