fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભાજપનાં કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું અમરેલી જિલ્‍લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ અમરેલી જિલ્‍લા ભાજપ પરિવારના મોભી અને કદાવર નેતા દિલીપ સંઘાણી અને તેઓના ધર્મપત્‍નિ ગીતાબેન સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જો કે બન્‍નેની તબિયત સારી છે અને તેઓના સંપર્કમાં આવેલ તમામે કોરોનાનું ટેસ્‍ટીંગ કરાવી લેવું જોઈએ તેવું તેઓ માની રહયા છે.

Follow Me:

Related Posts