Home Archive by category સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જાેવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાણા મહિપાલસિંહ જણાવ્યુંકે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચાચકા ગામમાં રહે છે.નિવૃત્ત આર્મી જવાન છું. આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ રોજગારી માટેના નવા વિકલ્પોની શોધ કરી હતી. જેમાં મેં સુરેન્દ્રનગર બાગાયતી વિભાગમાં તરબૂચ અને ટેટી જેવા પાકોની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી બાદમાં હું છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચ અને ટેટીની બાગાયતી ખેતી કરું છું. અમારા ગામમાં ઘણા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદરની એમ.ઈ.એમ. સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ની અનેરી સિદ્ધિ બદલ ટેક્સાસ યુ.એસ. માં ચાન્સેલર ઈનોવેશન એવોર્ડ થી સન્માનિત કરાયા બલરાજ પાડલિયા પૂર્વ પ્રિન્સિપાલ એમ.ઈ.એમ.સ્કૂલ પોરબંદર ની પ્રેરક ઉપસ્થિતિ માં કોપર મેટાબોલિઝમ થેરાપીમાં સફળતા માટે પ્રોફેસર વિશાલ એમ ગોહિલને ચાન્સેલર ઇનોવેશન એવોર્ડ મળ્યો ૧૫/૦૪/૨૫ ન્યૂઝરૂમ, ટેક્સાસ એ એન્ડ એમ ઇનોવેશન ન્યૂઝ લેખક: ક્રિસ્ટલ કાર્ટર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજ બોટાદ માં વિદાય સહ શુભેચ્છા સમારોહ- ૨૦૨૫ યોજાયો શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજના તાલીમાર્થી ઓએ વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર પૂરી કરી એ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન થયું હતું. જેમાં ગુરુકુળના ટ્રસ્ટીશ્રી શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી,  કેમ્પસ ડારેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટિયા શાસ્ત્રી શ્રી કુંજવિહારી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ અને સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાના અને મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપોને લઈ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે તણાવજનક Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને ૧૫ લાખ અને ઇજાગ્રસ્તોને ૨ લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને ૬ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૪ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.સરપટા વિસ્તારમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક દ્વારા દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે ૨૬ કુંડી મહાયજ્ઞ યોજાયો શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવ રચિત દૈવી અનુષ્ઠાન પર્વ ચેત્રી નવરાત્રી સમાપન પ્રસંગે યોજાયેલ મહાયજ્ઞ ૪૦૦ થી વધુ પરિવારો એ લાભ મેળવ્યો હતો ભાત ની વાડી શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર માં વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય મહાયજ્ઞ ધર્મ લાભ મેળવ્યો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુરત શહેર માં વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ  વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નું કામ કરતી સંસ્થાન ની મુલાકાતે સર્વેશ્વર ધામ ના મહંત પધાર્યા  પ્રકૃતિ ના ખરા રક્ષકો એટલે સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી ટ્રસ્ટ દૈનિક વહેલી સવારે છોડ માં રણછોડ નાં દર્શન મહિમા ને મૂર્તિ મંત્ર બનાવી વૃક્ષ દેવો ભવ ની સેવા માં લાગી […]Continue Reading