fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ
સૌરાષ્ટ - કચ્છ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવેલા ચેકડેમો ની મુલાકાત લેતા ગોવિંદભાઈ ધોળકિયા

રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય
સૌરાષ્ટ - કચ્છ

દેરડી કુંભાજી મુકામે સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા રક્તદાન કેમ્પ અને વિવિધ પ્રકારના કેમ્પનું આયોજનતારીખ 29 અને 30 શનિવાર અને રવિવારે યોજાશે.

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ખાતે સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ જેમણે પોતાનાં જીવનકાળમાં સૌરાષ્ટ્રની ધરા ઉપર સનાતન ધર્મને ઉજાગર કરવાનું અદ્વિતીય કાર્ય કર્યું તેઓશ્રીનાં સાન્નિધ્યથી લાભાન્વિત થયેલો અને તેઓશ્રીનાં ધર્મ, ભક્તિ અને માનવસેવાનાં સંસ્કારોથી સુસંસ્કૃત થયેલો ખૂબ મોટો સેવક અનુયાયી સમાજ આજે પણ તેમની પ્રેરણાનુસાર સેવા અને ભક્તિનાં કાર્યોમાં તત્પર રહેછે
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા નો પ્રારંભ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ

રાજકોટ શહેર માં સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા પ્રારંભાય દર્દી નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સેવાની ભાવનાથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે અહીયા દવા આપવામાં આવે છે  ૧૫% થી ૬૦ % સુધી ડિસ્કાઉન્ટ મળે છે  સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રૂમ ૧૦/૧૧/૧૨ ગ્રાઉન્ડ ફ્લોર […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ

દેશ અને રાજ્યને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાશ થયો છે જેમાં અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે. મનસુખ સાગઠિયાએ એસઆઈટીને ગેરમાર્ગે દોરવા માટે અનેક પેંતરાબાજી અપનાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મનસુખ સાગઠિયાએ ટીપીઓ શાખાની બનાવટી મિનિટ્‌સ નોટ બનાવી હતી અને […]
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરના દસાડામાં પાટડી-જેનાબાદ રોડ પર માર્ગ અકસ્માત; ૧ નું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો માલવણ-પાટડી-જેનાબાદ-દસાડા- માર્ગ પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે ટ્રક સામસામે અથડાતાં એક ક્લિનરનું કરુણ મોત નિપજ્યું હતું. પાટડી થી દસાડા તરફ જવાના માર્ગ પર માવસર નજીક રાજસ્થાન અને ઓડિસા પાસિંગના ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો આગળ ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ઇજાગ્રસ્તને […]
સૌરાષ્ટ - કચ્છ

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર આશરે ૧૬ કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું

ફરી એક વાર દ્વારકાના વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ૩૨ કિલો ૩૦ પેકેટ આશરે ૧૬ કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આમ બે મહિનાની અંદર આ બીજી વખત બિનવારસી ડ્રગ્સ આજ વરવાળા ગામેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ […]
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ ખાણમાફિયાઓ સામે એક્શનમાં; અચારડા પાસે ખનીજ ચોરીનો ૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત પોલીસ વદન આદેશ બાદ સુરેન્દ્રનગરમાં પોલીસે ખાણમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. બે ખાણ માફિયાઓને જેલમાં મોકલ્યા પછી હવે સુરેન્દ્રનગર પોલીસે એક્શનમાં આવતા ખનીજ ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં અવ્યપ છે. સુરેન્દ્રનગર પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા અચારડા પાસે ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. વઢવાણ મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યુ છે. તેમણે ગેરકાયદેસર […]
સૌરાષ્ટ - કચ્છ

વડતાલ ગાદીના આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં ૭૫ જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે પીવા ના પાણીનાં ૫૦ શહેરો માં ૨૧૦૦૦ જેટલા કુંડા વિતરણ કરવામાં આવ્યા

ગઢડા સ્વામીના વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં ૭૫ જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા ગઢપુર માં પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યુંશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજનાં ૭૫  માં પ્રાગટ્ય અમૃત જન્મોત્સવ વર્ષ તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવને ૨૦૦ દ્વિશતાબ્દી વર્ષ
સૌરાષ્ટ - કચ્છ

જામનગરના કાલાવડમાં હંસથળ ગામની સીમમાંથી જમીન માં દફનાવેલ સિંહણ નો મૃતદેહ મળી આવ્યો

આ ઘટના ની વાત કરીએ તો કાલાવડ તાલુકા નાં હંસસ્થળ ગામ પાસે રેડિયો કોલર લગાવાયેલ એક સિંહણ નું લોકેશન મળતું હતું , પરંતુ સિંહણ ક્યાંય જોવા મળતી ન હતી. આથી વન વિભાગ ની ટીમના જવાનો દ્વારા સિંહણ ની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક ખાણ નજીક ઝાળી – ઝખરા જવચ્ચે કોઈ પ્રાણી નું […]
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતપુર્વક ઉજવાયો

વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતભાવ પુર્વક ઉજવાયો હતો તેમાં ૧૭૦૦ થી વધારે ગોરણી સહીત ૨૫૦૦ જેટલા ભકતોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. લોહાણા સમાજ પ્રમુખ તથા ચેરમેન જલ્યાણ ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું કે સમસ્ત જ્ઞાતિ સમાજ ના હીતાર્થે રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું આયોજન કરાયેલ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/