રાજકોટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલ મતદાનની મત ગણતરી શરુ થઈ ગઈ છે, ત્યારે વિવિધ બેઠકો પર અનુક્રમે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનતા તેઓ ખુલ્લેઆમ ટોળે વળીને જીતની ઉજવણી કરે છે ત્યારે હાલ કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા
ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયના પોરબંદરમાં દિયર વર્સીસ ભાભીનો જંગ જામ્યો હતો. જેમાં ભાભીએ દિયરને પછડાટ આપી હતી. પોરબદરના છાયા નગરપાલિકામાં વોર્ડ નં ૧માં ભાભી પાયલબેન અજયભાઈ બાપોદરા નો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા વિજયભાઈ બાપોદરાને હરાવ્યા હતા.પોરબંદરની […]
તાલુકા પંચાયતમાં ૧૮માંથી ૧૪ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ખુદ બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત બચાવી શક્યા નથી. તાલુકા પંચાયતમાં ૧૮ માંથી ૧૪ […]
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ખરાખરીનો જંગ જામી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કાૅંગ્રેસના ઉમેદવારનો […]
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ત્રણેય મોરચે એટલે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં બીજેપી આગળ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં એક રસપ્રદ વાત સામે આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની બેડલા સીટ પર ભાજપના ઉમેદવારની માત્ર આઠ મતે વિજય થયો છે. ત્યારે કાૅંગ્રેના હરીફ ઉમેદવારનું નામ પણ સવિતા બેન છે, જેમની સવિતા બેન સામે જ હાર […]
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત કલા પ્રતિષ્ઠાન સંકલિત હરિ-હર સમુદ્રપથ કલાકુંભ -2021 ના સમાપન સમારોહ સંપન્ન
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત કલા પ્રતિષ્ઠાન સંકલિત હરિ-હર સમુદ્રપથ કલાકુંભ -2021 ના સમાપન સમારોહ પ્રસંગે ‘કલારત્ન સમ્માન ‘સાથે રૂપિયા 6,46000( છ લાખ છેતાલીસ હજાર)ના રોકડ પુરસ્કારો કલાકારોને મહાપ્રસાદના ઉમદા ભાવથી અર્પણ કરવામાં આવ્યા ….સૌરાષ્ટ્રના રત્નાકર તટે ભગવાન સોમનાથ બિરાજમાન છે.. જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્રદેવ સ્વયં કરી રહ્યા છે. પ્રભાસતીર્થ નું
જસદણ તાલુકાના વીરનગરમાં રહેતા સંજયભાઇ જયંતીભાઇ ખુંટની વાડીમાં ઉપાડેલા જીરૂના પાકમાં અજાણ્યા શખ્સોએ દીવાસળી ચાંપી દીધી હતી. આથી જીરાનો પાક બળીને ખાખ થતા ખેડૂતને સાડા ત્રણ લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ચોમાસું પાક નિષ્ફળ જતા ખેડૂતે જીરાના પાકથી આર્થિક ફાયદો થશે તેવી આશા હતી. પરંતુ તૈયાર પાકને અજાણ્યા શખ્સોએ સળગાવી નાખતા ખેડૂતની […]
૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. તમામ મનપામાં ભાજપનો વિજય થયો છે.રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે ૭૨ બેઠકોમાંથી ૬૮ પર જીત મેળવી છે. કાૅંગ્રેસના સૂપડા સાફ થયા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ શહેર ભાજપના સંગઠનના માળખામાં ફેરફાર થશે. ચૂંટણી જીતેલા હોદ્દેદારોની જગ્યાએ નવા વ્યક્તિઓને તક આપવામાં આવશે. એક વ્યક્તિ એક […]
કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા કરીને ગયાં અને મતદાન ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયાએ ભાજપમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપામાં જાેડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે ટર્મથી નગરપાલિકાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ છેલ્લાં અઢી વર્ષ […]
ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એકશન મોડ પર આવી ગયો છે. મોરબીના ૨ સિરામિક એકમો પર ચેન્નઈમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના તારા મોરબી સુધી જાેડાયેલા નીકળ્યા હતા. અને આ સિરામિક એકમો દ્વારા બેનામી વ્યવહારો થયા હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ઈન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વીંગે મોરબીમાં ઈટાકોન […]
Recent Comments