Home Archive by category ગુજરાત

ગુજરાત

ગુજરાત
જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત નો વીર હિન્દુ વિજયતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ નો ક્રિષ્ના બોર્ડીંગ ખામધોળ રોડ ખાતે સંગઠન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં તા ૧૩/૫/૨૦૨૬ જુનાગઢ ખાતે પ્રારંભ સત્ર માં મનોજસિહ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ ના તેમજ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી મા કામેદ્ધસિહ રાઠોડ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી  રોહિતભાઈ દરજી Continue Reading
ગુજરાત
સુરત આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત વરાછા સેવાકેન્દ્ર દ્વારા સેવા, સમર્પણ અને કરુણાની જીવંત પ્રતિમૂર્તિ  સમાન નર્સોના સન્માર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સભાઈ-બહેનોનું સ્વાગત સુંદર સ્વમાનની માળા અને પુષ્પો સાથે કરવામાં આવ્યુ.કાર્યક્રમની શુભ શરૂઆત બ્રહ્માકુમારી કૃપાલીબેને ઓમકાર મહામંત્રની પવિત્ર ધ્વનિ સાથે પરમાત્માના સ્મૃતિ Continue Reading
ગુજરાત
મોદી સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થયા, ૪૮ પુનઃ પરીક્ષાઓ થઈ : શ્રી અમિત ચાવડા  ·       ભાજપ સરકાર પેપર માફિયાઓને પકડવાને બદલે તેમને છાવરી રહ્યા છે : શ્રી અમિત ચાવડા ·       પેપર માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ : શ્રી અમિત ચાવડા Continue Reading
ગુજરાત
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે, આગામી જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં […]Continue Reading
ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. આ તકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ જહેમત દ્વારા […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં મંદિર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો પૈકી સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિહાળશે. આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા.આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું Continue Reading
ગુજરાત
સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા Continue Reading
ગુજરાત
ગુજરાતની રાજધાની ગાંધીનગરના આંગણે આજથી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. તા. ૧૧ મે થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એશિયાભરના નામી વેઈટલિફ્ટરોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આજની આ સ્પર્ધામાં ચાઈનીઝ તાઈપેઈ (TPE) ના ખેલાડીઓએ શાનદાર Continue Reading
ગુજરાત
સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ, વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઝલક…….વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે  : શ્રી પિનાકીન ગોહિલ ગીર સોમનાથ તા.૧૧    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો Continue Reading