Home Archive by category ગુજરાત

ગુજરાત

ગુજરાત
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. દેવમોગરા ખાતે શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિવિધ તબક્કાઓમાં વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફેઝ-૧ હેઠળ રૂ.૧૧.૩૩ Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સમક્ષ સાયકિયાટ્રી વિભાગના ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મેડિકલ કોલેજના R1, R2, R3 અને Continue Reading
ગુજરાત
•             દેશમાં આશરે ૪,૨૦૦ જાતિઓ છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે તેમની યાદીઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. પરંતુ સરકાર દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ડ્રોપડાઉન લિસ્ટ કેમ રાખી રહી નથી?:શ્રી અશોક ગેહલોત •             રાજકીય Continue Reading
ગુજરાત
રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે; તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના Continue Reading
ગુજરાત
રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી તેનો લાભ પહોંચાડવાના હેતુથી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ ના એક્શન પ્લાન બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તા. 24મી માર્ચ, 2026 ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની દ્વિતીય પરિષદ દરમિયાન રજૂ કરાયેલી ૨૬ મુખ્ય Continue Reading
ગુજરાત
રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો ખાતે દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરના વિવિધ ૧૦ મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરોડો Continue Reading
ગુજરાત
ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ અંગે વધુ Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘નાગરિક ભાગીદારી દ્વારા સુશાસન’ના વિચાર મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે મહત્ત્વની પહેલ કરી છે. તેના અંતર્ગત ભારત સરકારની સાથે-સાથે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી ‘રિફૉર્મ ઉત્સવ’ ઉજવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો પાસેથી મળતી રજૂઆતો અને સૂચનોમાંથી Continue Reading
ગુજરાત
•             ખેડુતોનું ચાલુ વર્ષનું વીજબીલ અને પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે : અમિત ચાવડા •             દુષ્કાળગ્રસ્ત જીલ્લાઓમાં ૭ કિ.મી. ની ત્રીજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર તથા પાંજરાપોળ ખોલવામાં આવે : અમિત ચાવડા Continue Reading
ગુજરાત
માહિતી બ્યુરો-સુરત, સોમવાર: રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણ અને હક-અધિકારો અંગેના વિવાદનો ઉમરપાડા તાલુકાના હરિપુરા ખાતે જળ સંપત્તિ પાણી, પુરવઠા મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, સાંસદ મનસુખભાઈ Continue Reading