જીવનને સાર્થક બનાવવા માટે લોકો પોતાની જીવનભરની બચાવેલી મુડીથી વિદેશ જવાના સપના જાેતા હોય છે. પરંતુ તેઓ પોતાના અભરખા પુરા કરવા એવા ભેજાબાજાેના સકંજામાં આવી જાય છે જેઓ તેમની જીવનભરની મુડીને લુંટી લેતા હોય છે. લોકોના જીવનને નરક બનાવી તેમના જીવનની આશાઓ સાથે ચેડાં કરતાં ભેજાબાજ લોકોનો અમદાવાદની
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૩ ઓગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ લાગે તે માટે અપીલ કરી હતી.. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ અપીલને લોકોએ આવકારી લીધી હતી અને આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત લોકોએ પોતાના ઘરની બહાર સન્માનપૂર્વક તિરંગા લગાવી દીધા હતા. તેજ રીતે સોસાયટીઓ, પોળો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ,
વલસાડ તાલુકાના ગુંદલાવ નજીક આવેલા નંદાવલા ગામમાં એક પ્લાસ્ટિક અને વેસ્ટ પેપરના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં અંદાજે લાખો રૂપિયાના પેપર અને પ્લાસ્ટિકનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ભાગદોડ મચી હતી. કલાકોની ભારે જહેમત બાદ વલસાડ ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ બાદ ગોડાઉનના […]
સાતપુડા અને વિધ્યાંચલની ગીરીકંદરાઓ વચ્ચે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે આવા સુંદર વાતાવરણમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ વરસાદના વિરામ બાદ અચાનક મેઘધનુષ્ય દેખાતાં પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું. જાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુદરતે શણગાર સજ્યો હોય તેમ સુંદર દ્રશ્યો ૨થી ત્રણ મિનિટ માટે લોકોને જાેવા મળ્યા […]
વિદ્યાનગરમાં આવેલી પેઇન્ટ કંપનીમાં કામ કરતાં ૧૯ વર્ષિય કામદારનો પગ મશીનમાં આવી જતાં કપાઇ ગયો હતો. જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે જાણવા જાેગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં રહેતો સતિષભાઈ મનુભાઈ સોલંકી (ઉ.વ.૧૯) વિદ્યાનગરમાં આવેલી લીગભા પેઇન્ટ કંપનીમાં કામ કરે છે. તે […]
ડીસામાંથી ચોરાયેલી બાઈકનો ગુનો શહેર ઉત્તર પોલીસે ઉકેલી દીધો છે અને રાજસ્થાનથી આવી બાઈક ચોરીને નાસી ગયેલા પરપ્રાંતીય ચોરને પોલીસ પકડી લાવી છે. તેમજ ચોરેલું બાઈક જપ્ત કરી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ કર્યા છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેમાં એક પેશન પ્રો બાઈકની […]
મોરબી તાલુકાના મચ્છોનગર ગામે કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મચ્છોનગર (રફાળેશ્વર) ગામે સોનાટા કારખાના સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં […]
અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી બિનવારસી ટ્રોલી બેગ મળી આવી હતી. જેમાંથી પોલીસે રૂ.૧.૪૨ લાખનો ગાંજાનો ૧૪.૫૯૪ કિલો ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે બે દિવસ પૂર્વે જ ટ્રેનમાંથી ઓરિસ્સાથી ટ્રોલી બેગમાં ૪ ઈસમો ગાંજાે લઇ આવી વાલિયા ચોકડી ખાતે ઝડપાયા હતા. અંકલેશ્વર રેલવે પોલીસ પ્લેટફોર્મ ઉપર પેટ્રોલીંગમાં હતી. તે સમયે પ્લેટફોર્મ નંબર […]
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા”નું આહવાન કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં હર ઘર તિરંગાને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે, જે અંતર્ગત શુક્રવારના રોજ આણંદ ખાતે જમિયત-એ-ઉલમા-એ-હિન્દ આણંદ જિલ્લો તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વેપારીઓના ખરીદ-વેચાણ પત્રકોની ચકાસણી દરમિયાન પાલનપુરના બે અને મહેસાણાના એક વેપારીએ અંગત ઉપયોગ માટે ખરીદેલી લક્ઝુરિયસ કારને પેઢીના ઉપયોગ તરીકે દર્શાવી વેરાશાખ મજરે લઇ તેટલી ઓછી રકમનો વેરો સરકારી તિજાેરીમાં જમા કરાવી કરચોરી કરી હોવાનું ધ્યાને આવતાં આ ત્રણેય વેપારીઓને ત્યાં જીએસટી મહેસાણાની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં કાર અંગત […]
Recent Comments