fbpx
Home Archive by category ગુજરાત
ગુજરાત

સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસના નેતાઓ પ્રજા વચ્ચેસૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત જિલ્લાઓની મદદે આવશે કોંગ્રેસ : શક્તિસિંહ ગોહિલ

રાજ્યમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. કુદરતી આપત્તીમાં નાગરિકોને મદદકર્તા બનવા અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ
ગુજરાત

ઉપરવાસ માં અતિભારે વરસાદને કારણે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા

બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હાલ કરજણ ૬૫.૨૦% ભરાયો નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં ૧ લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ચાર દરવાજા ૩ મીટર ખોલી ૫૦૦૦૦ ક્યુસેક […]
ગુજરાત

માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ત્રણેય ગામની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક પ્રશ્નો વિશે માહિતી મેળવી તેના યોગ્ય નિરાકરણ બાબતે સબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. વધુમાં કલેકટરશ્રીએ
ગુજરાત

૯૭૮ કરોડના ખર્ચે દ્વારકામાં તૈયાર થયેલ સુદર્શન બ્રિજમાં પડ્‌યા ખાડા

ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે દ્વારકા અને જામનગરમાં જળબંબાકાર જેવી સ્થતિનું નિર્માણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકાના રૂ. ૯૦૦ કરોડના
ગુજરાત

નવસારી, વલસાડ અને તાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા; જિલ્લાના ૧૧૫ માર્ગ ધોવાયા

માં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે નવસારી, વલસાડ અને તાપી સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ અવિરત વરસ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને […]
ગુજરાત

રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર, ત્રણ માહિતી કમિશનરોની નિમણૂક

ગુજરાત રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂકના નોટીફિકેશન બહાર પાડ્‌યા છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે માહિતી કમિશનરો તરીકે નિખિલ ભટ્ટ, મનોજ પટેલ અને સુબ્રમણ્યમ આર ઐયરની નિયુક્તિ કરવામાં આવી છે.
ગુજરાત

શાકભાજીના વેપારીને ત્યાં ચોરી કરનારા ને ઝડપી પડતી જેતપુર પોલીસ

ડુંગળી-બટેટાનાં એક વેપારીને ત્યાં ચોરીનો એક બનાવ બન્યો હતો જેમાં પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજનાં આધારે કાર્યવાહી કરીને ૩ આરોપીને ઝડપી ગુણાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જેતપુરમાં પત્ની બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે રોકાયેલા ડુંગળી-બટેટાનાં વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાનાં દાગીના મળી ૭.૮૦ લાખના મુદ્દામાલની ચોરી […]
ગુજરાત

ભરૂચ – દહેજ રોડ પર વહેલી સવારે એસ.આર.એફ. કંપનીન શિફ્‌ટ બસ અટાલી નજીક પલટી

દહેજ રોડ પર વહેલી સવારે એક ખાનગી કંપની ની સ્ટાફ બસ ને અકસ્માત નડ્‌યો હતો, આ ઘટનાની વાત કરીએ તો એસ.આર.એફ. કંપનીની શિફ્‌ટ બસ અટાલી નજીક પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઓની દરવાજાથી નીકળવું મુશ્કેલ બનતા તમામને બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. નાઈટ શિફ્‌ટના કર્મચારીઓને લઈ જતી બસ પર આટલી ગામ નજીક […]
ગુજરાત

આંતરરાષ્ટ્રીય હિન્દૂ મંદિર પરિષદ દ્વારા સરકાર ને આવેદન પત્ર મંદિર તોડવા નો નિર્ણય પરત ખેંચો ની માંગ

બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત રાષ્ટ્રીય મંદિર પરીષદ બોટાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ માં વનરાજસિંહ ખેર તેમજ પુજય સંત મહંત વિવિધ બોટાદ શહેરમાં રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત સરકાર સામે તંત્ર દ્વારા મંદિર તોડી પાડવા ની નોટિસ ફટકારી છે તેની સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે માં ડો […]
ગુજરાત

મહેસૂલ વિભાગ કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરશે?સરકારે ફાળવેલી જમીનને બદલે કંપનીએ બીજી જમીનનો કબ્જો લીધો

ગુજરાતની પ્રજાને પીવાનું શુધ્ધ પાણી મેળવવા પણ પૈસા આપવા પડે છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોને અધિકારીઓ સરકારના ખર્ચે અને જોખમે પાણી વાપરવાની કેટલી સવલત કરી આપે છે તેનો અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે.વેરાવળની ઈન્ડિયન રેયોન કંપનીને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા સરકારે જમીન ફાળવી હતી. આ જમીનને બદલે કંપનીએ ભળતી બીજી જમીનનો કબ્જો […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/