લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં ૭ મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયાની ખાલી પડેલી બેઠક પર પણ ચૂંટણી યોજાશે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી
આવનાર લોકસભા ની ચૂંટણી ને લઈ પોરબંદર વિધાનસભા ભાજપ નું સ્નેહમિલન સુરત માં યોજાયું હતું. આ આવસરે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.માંડવીયાએ તમામ મતદાતાઓને ફરજીયાત મતદાન કરવા અપીલ કરી હતી. સુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ જેમના માટે આ […]
ગંભીર રીતે દાજી ગયેલા તમામને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયાકાલોલના રામનાથ ગામમાં ઘર વપરશનાં ગેસ બોટલ ફાટતાં ૨૨થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે દાજી ગયેલા તમામને સ્થાનિક યુવાનોએ પહેલા કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ મામલતદાર સહિત ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે […]
ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે થયેલા વિવાદ સામે યુનિવર્સિટીએ મોટો ર્નિણય લીધો છે. હવેથી યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ પણ ધાર્મિક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી. જાેકે કોર્ટે સુઓમોટો લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે. જ્યારે […]
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા નોટિફિકેશન બહાર પાડીને આજે પહેલી મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત ૬ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ બહાર પાડ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતી વખતે કહ્યું હતું કે તેઓ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે દરેક શક્ય […]
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ૪ જૂને રિઝલ્ટ પણ આવી જશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનું મહત્વ વધારે છે કારણ કે આ પીએમ મોદી અને અમિત શાહનું હોમટાઉન છે. ગુજરાતમાં થતા પ્રયોગો દેશભરમાં અમલમાં આવે છે. એટલે દેશભરની ગુજરાત ભાજપ પર નજર રહેતી હોય છે. વિપક્ષ છોડો પણ ભાજપના કદાવર નેતાઓ પણ ગુજરાત પર ધ્યાન […]
“અમારી સાથે આવો વિશ્વાસ ઘાત કર્યો છે તો પ્રજા સાથે શું વિશ્વાસની કામગીરી કરશે”ગુજરાતમાં સૌથી મોટી ટક્કર હોય તો ભરૂચ લોકસભાની બેઠક પર છે. ભાજપ ૨૬માંથી ૨૬ બેઠકો જીતવા માગે છે પણઅહીં રસાકસી જામવાની છે. ભાજપ પાસે ૭ વિધાનસભા સીટ હોવા છતાં ભાજપ અહીં ચૈતર વસાવાનો સામનો કરી રહ્યું છે. ભાજપે શામ દામ અને દંડ […]
કોંગ્રેસના આગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી તેજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિશે ફરિયાદ દાખલ કરાઈ છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ […]
ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ – અમદાવાદ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં ૩ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેલર પાછળ પુર પાટ ઝડપે આવતી ગાર ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે ઘટના સ્થળે જ કારમાં સવાર ૩ યુવકોના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરામાં પણ કેદ થઈ છે. પોલીસ […]
દસ્તાવેજ એ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો, સૌથી મુખ્ય અને સૌથી પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના આધાર પર જ મિલકતનો માલિકી હક નક્કી થતો હોય છે. આવી સ્થિતિમાં નિયમો સાથે છેડછાડ કરીને ઘણાં ભેગાબાજાે અત્યાર સુધી ગેરરીતિઓ આચરતા આવ્યાં છે. જાેકે, હવે ઘોડા જતા રહ્યાં પછી છેલ્લે છેલ્લે સરકારને બુદ્ધિ આવી છે. એટલે હવે સરકાર […]
Recent Comments