Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

દિહોર વિવેકાનંદ વિદ્યામંદિર દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોર દ્વારા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓના એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ સૌપ્રથમ સ્વામીના

અમરેલી

સૌરાષ્ટ્ર કચ્છ પંથક માં AHP સુપ્રીમો ડો પ્રવિણભાઇ ની અધ્યક્ષતા માં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર ના કાર્યકરો સંમેલનો ધમધમાટ

દામનગર સૌરાષ્ટ્ર  પ્રાંત ની પાવન પવિત્ર તપોભૂમિ ઉપર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એવમ રાષ્ટ્રીય બજરંગ દળ ની શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર કાર્યકર્તા સંમેલન

અમરેલી

લાઠી ના દુધાળા હેત ની હવેલી ખાતે સુપ્રસિદ્ધ ગાયિકા તથા બિહારના સૌથી યુવા ધારાસભ્ય શ્રીમતી મૈથલી ઠાકુરજી ની શુભેચ્છા મુલાકાત

લાઠી તાલુકા ના દુધાળા હેત ની હવેલી ખાતે સુપ્રસિદ્ધ ગાયિકા તથા બિહારના સૌથી યુવા ધારાસભ્ય શ્રીમતી મૈથલી ઠાકુરજી સાથે હેત ની હવેલી ની સૌજન્ય મુલાકાત લીધી

ગુજરાત

સુરત OLSC Pvt Ltd કંપની દ્વારા 80 માં રાષ્ટ્રીય પર્વ ની ગૌરવભેર ઉજવણી. “દેશ ના ૩૨ રાજ્યોમાં ૧૫૦૦ થી વધુ પરિજનો કંપની જ એક પરિવાર છે “

સુરત OLSC Pvt Ltd કંપની દ્વારા 80 માં રાષ્ટ્રીય પર્વ ની  ગૌરવભેર ઉજવણી સુરત OLSC Pvt Ltd કંપની દ્વારા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર  અરવિંદભાઈ

અમરેલી

દામનગર જાણીતા રિચ થીંકર શ્રીમતી રેખાબેન દેસાઈની પરમાર્થની નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે સ્નેહસભર મુલાકાત

દામનગર, તા.૧૬ ઓગસ્ટ પરમાર્થની નિઃશુલ્ક કન્યા છાત્રાલય, દામનગર ખાતે જાણીતા રિચ થીંકર શ્રેષ્ઠ વક્તા અને પ્રેરણાદાયી શિક્ષક શ્રીમતી રેખાબેન દેસાઈએ સ્નેહસભર

ભાવનગર

ભાવનગર શિશુવિહાર પરિસર માં ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી સરદાર પટેલ અને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિ સ્મારક લોકાર્પણ

ભાવનગર શિશુવિહાર પરિસર માં ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી યુગ પ્રવર્તક સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્યાગ મૂર્તિ નેક નામદાર ભાવનગર રાજવી શ્રી

અમરેલી

દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે પાલિકા પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન ગોસ્વામી ના વરદહસ્તે ધ્વજ વંદન

દામનગર શહેર ની નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ પરિસર માં ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની રંગા રંગ ઉજવણી પાલિકા પ્રમુખ શ્રી મતિ ભાવનાબેન ગોસ્વામી

ગુજરાત

સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી મેયર દક્ષેશભાઈ માવાણી ના વરદ હસ્તે ધ્વજવંદન

સુરત મોટા વરાછાના રામચોક ખાતે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ૧૫ ઓગસ્ટ  દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે  ભવ્ય સમારોહમાં માનનીય પુર્વ મેયર શ્રી

અમરેલી

દામનગર પાલિકા દ્વારા શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ માં સંગીત સંધ્યા નવોદિત પાંગરતી પ્રતિભા ને પ્રોત્સાહિત

દામનગર નગર પાલિકા ની શિક્ષણ સમિતિ દ્વારા શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ માં નવોદિત પ્રતિભા ને પ્લેટ ફોમ દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા

ભાવનગર

આદર્શ ગામ ગઢુલા ગોરધનભાઈ કાકડિયા ની સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ માં નિયુક્તિ થી ભવ્ય સત્કાર

ભાવનગર જિલ્લા સિહોર તાલુકા ના આદર્શ ગામ ગઢુલા સુરત સ્થિત અગ્રણી સમાજ સેવા ના હિમાયતી સમાજ નો ઉત્કર્ષ એજ આનંદ ને મંત્ર બનાવી સમાજ માટે કાયમ તત્પર ગોરધનભાઈ

Popular News