More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

સ્વચ્છતાને સૌનો સહિયારો સંકલ્પ અને સમાજનો સહજ સ્વભાવ બનાવવા મુખ્યમંત્રીનું આહવાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્વચ્છતાને સૌનો

ભાવનગર

ભાવનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગતભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) ના સહયોગથી રાજ્યપાલ શ્રી

અમરેલી

ઉર્જા સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત આયોજીત ચિત્ર સ્પર્ધા નો અહેવાલ

આજરોજ તા.૧/૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ, પેટા વિભાગીય કચેરી – લાઠી દ્વારા ઉર્જા સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત પીએમશ્રી–ગુજરાત

અમરેલી

જમીન દફતર ખાતાનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ કચેરીઓ કાર્યરત કરવામાં આવી

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન દફતર ખાતાનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના નાગરિકોને

અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે ખાંભા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની આવશ્યકતાઃ તા.૮ જુલાઈ સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  ખાંભા તાલુકાના ભાડ પ્રાથમિક શાળા, ધાવડીયા પ્રાથમિક શાળા, નાનુડી પ્રાથમિક

અમરેલી

ખેડૂતોએ જુવારના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન અંગે વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા

 ખેડૂતોએ જુવારનો પાક લેતા પહેલા અગાઉના પાકના જડ, મૂળ અને થડ વગેરે અવશેષો વીણી લઈ તેનો નાશ કરવો અને ખેતર સ્વચ્છ બનાવવું. રોગમુક્ત અને રોગ

અમરેલી

સાડા ત્રણ દાયકાની નિષ્ઠાસભર સેવાને સલામ : જિલ્લા માહિતી કચેરીના બે કર્મયોગીઓને ભાવભીની વિદાય

એવું કહેવાય છે કે, અંત નથી આરંભ છે વિદાય… સરકારી સેવામાં વર્ષો સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને કર્તવ્યપરાયણતાથી ફરજ બજાવનાર કર્મચારીઓની વિદાય

અમરેલી

જિલ્લાની સંવેદનશીલ વહીવટી પ્રક્રિયાએ ૮૦ વર્ષીય વિધવાના જીવનમાં ફરી ભરી આશા

સરકારી યોજનાઓનો સાચો અર્થ ત્યારે જ સાકાર થાય છે, જ્યારે તેનો લાભ સમાજના અંતિમ છેડે ઉભેલા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે. અમરેલી જિલ્લાના ખાંભા

અમરેલી

સાવરકુંડલામાં ‘ઊંધી રકાબી’ જેવી ભૌગોલિક સ્થિતિ વચ્ચે રિવરફ્રન્ટની દીવાલો જ બની મુશ્કેલીનું કારણ..!!

સ્થાનિક ભૌગોલિક સંરચના અને આયોજન વગરના વિકાસ કાર્યો ક્યારેક પ્રજા માટે મુશ્કેલીનું કારણ બની જતા હોય છે, જેનો જીવંત દાખલો હાલ સાવરકુંડલા શહેરમાં જોવા મળી

ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા તળાજા શહેર યુવા ભાજપ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

ભાવનગર જિલ્લા ભાજપ ના શીર્ષ નેતૃત્વ દ્વારા તળાજા શહેર યુવા મોરચા ની નિમણૂક કરવા માં આવી આ નિમણૂક માં મલ્હારભાઈ ભટ્ટ ને પ્રમુખ,સંજયભાઈ ડાભી તથા ઋષિરાજસિંહ

Popular News