Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

   2023માં પસાર થયેલા મહિલા અનામત બિલને તાત્કાલિક અમલ કરવામાં આવે : મુકુલ વાસનિકજી

  મહિલા અનામત બિલમાં SC, ST અને OBC વર્ગને પણ યોગ્ય અનામત આપવામાં આવે : શ્રી મુકુલ વાસનિકજી

ભાવનગર

ભાવનગર એસ. ટી. વિભાગ દ્વારા માર્ચ મહિનામાં સ્વચ્છતા જાળવવા માટે દંડાત્મક કાર્યવાહી કરાઈ

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસસ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ‘સ્વચ્છતા હી સેવા’ અને

ભાવનગર

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી એપ્રિલ અને મે-૨૦૨૬ ના માસ દરમ્યાન તા. ૨૪/૪/૨૦૨૬ ના દુર્ગાષ્ટમી, તા. ૩૦/૦૪/૨૦૨૬ના નૃસિંહ જયંતી, તા. ૦૧/૦૫/૨૦૨૬ ના બુદ્ધપૂર્ણિમા તથા ગુજરાત સ્થાપના

ભાવનગર

.સેવ સ્પેરો મુવમેન્ટ સફળ રીતે સંપન્ન થઈ .. રાજ્યમાં 11,000થી વધુ ચકલીઘરો વિતરિત 

ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે સેવ સ્પેરો મુવમેન્ટ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી

ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા

કોંગ્રેસ પક્ષનું થીમસોંગ “હવે તો સમજો લઈ આવો પંજો” અને સોશીયલ મીડીયા કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું.

અમરેલી

બગસરા માર્કેટીંગ યાર્ડમાં એ.આર.ટી.ઓ દ્વારા અંદાજે ૨૫ જેટલા એગ્રીકલ્ચર વાહનોમાં રેડીયમ રીફ્લેક્ટર લગાડવામાં આવ્યા

એ.આર.ટી.ઓ અમરેલી દ્વારા બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા અંદાજે ૨૫ જેટલા ટ્રેકટર, સનેડાને રેડીયમ રીફલેકટર વિનામૂલ્યે લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

અમરેલી

“ઉનાળા અમૃત છાસ એ ઈશ્વર નો અનુપમ પ્રસાદ છે” પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ છાસ કેન્દ્ર ની મુલાકાતે રૂપાધડા પરિજનો પધાર્યા

દામનગર શહેર માં પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ની મુલાકાતે વજુભાઇ બાબુભાઈ સિદ્ધપુરા રૂપાધડા પરિજનો એ શુભેચ્છા

અમરેલી

દામનગર વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર માં. શ્રી અનસૂયા પ્રાગટય પર્વ એ અક્ષયપાત્ર આસો.ચેતનાબેન કાળુભાઈ કાત્રોડીયા નું ૧.૧૧.૧૧૧ નું અન્નદાન

દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ને અખાત્રીજ ના પાવન પર્વ એ શ્રી અનસૂયાજી પ્રાગટય દીને અક્ષયપાત્ર અન્ન

અમરેલી

“જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ” વિશ્વ પુસ્તક દીને શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં કવિયત્રી કાલિન્દીબેન પરીખનું આગમન થશે

દામનગર સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં જાણીતા લેખક કવિયત્રી કાલિન્દીબેન પરીખ નું આગમન થશે વિશ્વ પુસ્તક દીને ૨૩ એપ્રિલ નારોજ

અમરેલી

 સાવરકુંડલા તાલુકા માં ‘જન સંપર્ક પ્રવાસ’ કરતા  સાવરકુંડલાના-લીલીયા ના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત

સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપ દૂધાત દ્વારા આજ રોજ સાવરકુંડલા તાલુકા નાં  વિવિધ ગામોમાં

Popular News