More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ભાવનગર ગુજરાત ગૅસ લિમિટેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સંકલનમાં ઓફ-સાઇટ મોકડ્રિલ યોજાઇ

ભાવનગર ગુજરાત ગૅસ લિમિટેડની સી.એન.જી. ભરેલી આઈસર એલ.સી.વી. કાસ્કેડ જેની કેપીસીટી 3000લિટરની છે તેમાં 200 બાર પ્રેશરથી ગૅસ લીકેજ થતાં આગ, નાનો બ્લાસ્ટ અને

ગુજરાત

જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા – સ્વામી સચ્ચિદાનંદ માધ્યમિક શાળાનું લોકાર્પણ

જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા ,સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું આજરોજ તા.૨૫/૩/૨૬ ના રોજ

અમરેલી

“ગ્રામ્ય વિકાસને નવી દિશા” : સાવરકુંડલા-લીલીયા વિધાનસભામાં માર્ગ સુવિધા માટે ₹12.25 કરોડના ઐતિહાસિક કામો મંજૂર — ધારાસભ્ય મહેશ કસવાલા

ગ્રામ્ય વિકાસને કેન્દ્રસ્થાને રાખીને અને “સુવિધાસભર ગામ — સશક્ત ગુજરાત”નાવિઝનને સાકાર કરવા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈકસવાલા દ્વારા

ભાવનગર

બગદાણા: ‘બાપા સીતારામ વિદ્યા મંદિર’નો ૫મો વાર્ષિકોત્સવ ‘વરસના વધામણાં’ ભવ્ય રીતે સંપન્ન

આ પ્રસંગ છે ઉપસ્થિત સંત ઓમરામબાપુએ વિદ્યાર્થીઓને સંસ્કારી જીવન જીવવા અને શિક્ષણમાં આગળ વધવા પ્રેરણા આપી  શ્રી સદગુરુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ

અમરેલી

દામનગર ના માજી નગરપતિ ના પુત્રી રત્ન બીનાબેન અજમેરા દ્વારા. ભગવાન નેમિનાથદેવ દેરાસર ખાતે ધ્વજ રોહણ ૧૮ અભિષેક અનુષ્ઠાન

દામનગર શહેર ના મધ્યે ભગવાન નેમિનાથ દેવ નું ભવ્ય દેવળ નિર્માણ કરાવનાર દામનગર ના માજી નગરપતિ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન અજમેરા દ્વારા દિવ્ય મનોરથ

ભાવનગર

શિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે RPF

ગુજરાત

ભાજપ સસરકાર અદાણીનું દેવું માફ કરે છે, પંરતુ એક પણ આદિવાસીનું દેવું માફ નથી કર્યું : રાહુલ ગાંધી

·        ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી

અમરેલી

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક

અમરેલી

જિલ્લા અને રાજ્ય બહારના શ્રમિકોની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત

અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારના

અમરેલી

મોબાઈલ ફોન લે-વેચ, રિપેરિંગ, સીમકાર્ડ વેચાણકર્તાએ નિયત રજિસ્ટર નિભાવવું

જાહેર સુરક્ષા માટે મોબાઈલ ફોન લે-વેચ કે રિપેરિંગ, નવું સીમકાર્ડ વેચાણકર્તાઓએ નિયત રજિસ્ટર નિભાવવા જરૂરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની

Popular News