More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું મોરારીબાપુના હસ્તે પુનઃવિમોચન

પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં‘નું ૨૩  વર્ષ બાદ અમરેલી 

રાષ્ટ્રીય

ઉજ્જૈન ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં અખિલ ભારતીય હિન્દૂ સંમેલન

મધ્યપ્રદેશ ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરીષદ નુ અખીલ ભારતીય હિન્દુ સંમેલન યોજાશે

અમરેલી

દામનગર સંતશ્રી નિરંકારી અધ્યામિક મિશન ના સ્વંયમ સેવકો દ્વારા “સ્વચ્છજળ સ્વચ્છમન”અભિયાન જાહેર જળ મંદિરો ની સફાઈ

દામનગર શહેર ના જાહેર જળાશયો ની સફાઈ મુહિમ સંતશ્રી નિરંકારી અધ્યામિક મિશન ના સ્વંયમ સેવકો દ્વારા “સ્વચ્છજળ સ્વચ્છમન” અભિયાન હેઠળ જાહેર જળ મંદિરો

રાષ્ટ્રીય

ડિજિટલ સાક્ષરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દેશભર માંથી ૮૦૦ શિક્ષણવિંદ ભારત મંડપમ ખાતે યોજાયેલા વૈશ્વિક AI સમિટ માં ૮૬ દેશો એ હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી ભારત મંડપમ ખાતે AI સમિટ માં ૮૬ દેશોએ હસ્તાક્ષર કર્યા દેશભર માંથી ૮૦૦ શિક્ષણવિંદ ની ઉપસ્થિતિ વચ્ચે ૨૨–૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬. શૈક્ષિક ફાઉન્ડેશનના

અમરેલી

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે માતૃભાષા દિન ની ઉજવણી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ઓને વિદાયમાન અપાયું

દામનગર શહેર ની નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ માં માતૃભાષા દિન ની તારીખ.૧૯ ફેબ્રુઆરી ના રોજ આનંદ ઉલ્લાસ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

અમરેલી

ભારત સહિત સાત દેશો માં ધર્મકુળ પરિવાર વડતાલ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે મહા રક્તદાન કેમ્પ નાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા

અમરેલી ઈશ્વરીયા ધર્મકુળ પરિવાર વડતાલ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે મહા રક્તદાન કેમ્પ નું નાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું.વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિશ્વર

રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયામાં જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા

અમરેલી

આધ્યાત્મિક ચેતના અને પારદર્શિતાનો સંગમ: સાવરકુંડલાના નિર્દોષાનંદજી આશ્રમમાં જામ્યો સત્સંગનો રસાસ્વાદ

​​સત્સંગની ગંગા વહે જ્યાં, શુદ્ધ આચરણ દેખાય છે, લક્ષ્મી ત્યજીને અહીં તો બસ, ભક્તિનું ધન મપાય છે. ​પારદર્શી છે વહીવટ ને હૃદયમાં શિવનું નામ છે,

Popular News