More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલામાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

​ન્યાયની મશાલ લઈને જે  સદા ચાલ્યા હતા, એ જ આંબેડકર જગતમાં                       ક્રાંતિ

અમરેલી

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ભવ્ય રેલીમાં ‘ગાયત્રી પાન પાસે સેવાનો અમીછાંટણો

​ભરબપોરે તરસની વેદના  જેણે સહી હશે, અમૃત શું છે? એ વાત  એને જ સમજાઈ હશે. ​માનવતા મહેકી ઊઠી આજે             

ભાવનગર

ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની કારોબારી મળી

ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની કારોબારી મળી આજરોજ હોટેલ બાઝીલ પાર્ક ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ , ભાવનગરની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખશ્રી

અમરેલી

“સંવિધાન નું આચરણ જ રાષ્ટ્ર ની સૌથી મોટી સેવા ના સંદેશ સાથે” ડો બાબા સાહેબ ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ રક્તદાન કેમ્પ યોજી ઉજવણી

દામનગર શહેર ના ડો આંબેડકર હોલ ખાતે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ રક્તદાન કેમ્પ સાથે સુંદર આયોજન કરાયું હતું ખૂબ મોટી

અમરેલી

સરકાર કહે છે ‘પુરવઠો પર્યાપ્ત’, પણ સાવરકુંડલામાં ગેસ માટે પ્રજા હેરાન-પરેશાન!

કાગળ ઉપર તો દેશમાં બધે જ                        ‘શાંતિ’ દેખાય છે, પણ સાવરકુંડલાની

બોલિવૂડ

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં કેન્દ્રીય મંત્રી (અન્ન પુરવઠા વિભાગ) શ્રી નિમુબેન બાંભણિયા દર્શને

બોટાદ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં કેન્દ્રીય મંત્રી ( અન્ન પુરવઠા વિભાગ ) શ્રી નિમુબેન બાંભણિયા દર્શને આજરોજ તા. ૧૩/૦૪/૨૦૨૬ ને સોમવાર ના રોજ

અમરેલી

આદસંગમાં ‘આપ’નો ચૂંટણી પ્રચાર વેગીલો: ઉમેદવાર મનીષભાઈ શેલડીયાએ ગૌપૂજન સાથે કર્યા શ્રીગણેશ

આગામી તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આદસંગ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી મનીષભાઈ શેલડીયાએ એક અનોખી પહેલ સાથે પોતાના

અમરેલી

ચૂંટણી પ્રચારમાં સેવાનો સંગમ: આદસંગ બેઠકના ભાજપ ઉમેદવાર શૈલેષભાઈ બરવાળીયાએ ગૌશાળાથી કર્યા પ્રચારના શ્રીગણેશ

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આદસંગ તાલુકા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શૈલેષભાઈ નનુભાઈ બરવાળીયાએ એક અનોખી અને

અમરેલી

સૌરાષ્ટ્રની ધરતી પર દાનની સરવાણી: સંજયભાઈ બરવાળીયાએ ગૌસેવા કાજે ₹૨૧,૧૦૧ અર્પણ કર્યા

કહેવાય છે કે સૌરાષ્ટ્રની ધરતી દાતારો અને શૂરવીરોની ભૂમિ છે, આ વાતને ફરી એકવાર સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના યુવા ઉદ્યોગપતિએ સાર્થક કરી બતાવી છે. સુરત

અમરેલી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે મતદાતા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ મતદાતા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન

Popular News