More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

રાજપરા ખાતે શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૬ તા. ૦૮ અને ૦૯ માર્ચ ૨૦૨૬ ના રોજ યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો

ભાવનગર

યુ.ટી.ટી. સિનિયર નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025–26 માં ભાવનગરના દિવ્યાંગ દંપતીની શાનદાર સિદ્ધિ

યુ.ટી.ટી. સિનિયર નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ૨૦૨૫-૨૬ અંતર્ગત સિનિયર પેરાટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ તા. 26 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ઇન્દોર ખાતે યોજાઈ

ભાવનગર

રંગોથી ભરેલા હોળીના તહેવારમાં રંગોથી ભરેલી પૌષ્ટિક થાળી અપનાવીએ અને મેદસ્વિતાને હરાવીએ

હોળીનો તહેવાર આનંદ, ઉમંગ અને રંગોની ઉજવણીનો પ્રતીક છે. આ પ્રસંગે વિવિધ પરંપરાગતવાનગીઓ, મીઠાઈઓ અને તળેલા નાસ્તાનો સમાવેશ સામાન્ય છે. જોકે વધુ કેલરીયુક્ત,

ભાવનગર

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી રાજ્ય શ્રીમતી રીવાબા જાડેજા સહભાગી થયાં

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતેઆયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં.આ

ગુજરાત

ભાજપ સરકારની રહેમનજર હેઠળ રાજ્યમાં ‘સફેદ ખોરાકમાં ‘કાળો કારોબાર’ બેફામ. : અમિત ચાવડા

·       ભ્રષ્ટ કમિશનખોરી અને હપ્તારાજને કારણે નકલી દૂધ, પનીર, ઘી અને માખણનું ઝેર પીરસાય છે : અમિત ચાવડા

અમરેલી

અમરેલીના શેડુભાર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા ના હસ્તે લોકાર્પણ

આજરોજ અમરેલીના શેડુભાર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

અમરેલી

અમરેલીમાં તા.૬ માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અમરેલી માટે ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા

અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના હસ્તે સાવરકુંડલા શહેરના પોલીસ સ્ટેશનથી નાવલી બ્રિજ સુધી મજબૂત સી.સી. ના રોડનું રૂ ૧.૧૪ કરોડ ના ખર્ચે ખાત્મુહ્રત કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેરમાં નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુસર ₹૧૧૪ લાખના ખર્ચેપોલીસ સ્ટેશનથી જુના બસ સ્ટેન્ડથી નાવલી બ્રિજ સુધીના માર્ગના નિર્માણ કાર્યનું

અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સાયન્સ કોલેજની ભેટ અપાવાનુંના વચનની  જાહેરાત. તેજસ્વી તારલાઓનું સન્માન

વસંતોત્સવના સપ્ત રંગે, ખીલી છે આજ ફૂલવાડી,  યાદોના સથવારે લખાશે જાણે આ કોલેજની અજબ કહાની —“પાંધી સર”-  શ્રી નૂતન કેળવણી મંડળ

અમરેલી

સંસ્કૃતિ પર પશ્ચિમી ગ્રહણ: સૌરાષ્ટ્રની પરંપરાગત ‘છાણની હોળી’ હવે વિસરાતી જાય છે..!! 

ગઈ છે ક્યાંક ખોવાઈ એ ગોઠ ને મેરાયુંની વાતો?  છાણની એ હોળીની સુવાસ હવે ખૂબ ઓછી દેખાય છે!  ​કન્ફ્યુઝન છે તિથિઓનું ને પશ્ચિમી વાયરો  ફૂંકાય છે,

Popular News