Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલા માટે ઐતિહાસિક ભેટ: કૃષિ બાગાયત એક્સેલન્સ સેન્ટરનું આવતી કાલે માન મુખ્યમંત્રીના હસ્તે અમરેલી ખાતે ખાત મુહૂર્ત…સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળા એ અધિકારીની ટીમ સાથે કરી સ્થળમુલાકાત

સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામે કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ તરીકે “કૃષિ બાગાયતએક્સેલન્સ સેન્ટર”નું ખાત મુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી

અમરેલી

સાવરકુંડલામાં ધર્મ અને પરંપરાનું જતન: ૭ વર્ષના માસૂમ બાળકે આખા માસના રોજા રાખી પ્રેરણા પૂરી પાડી

નાની વયે આ અડગ  શ્રદ્ધાની કેવી લહેર આવી છે, રોજા રાખી માસૂમે ખુદાની                     રહેમત

અમરેલી

વિશ્વ વન દિવસ વિશેષ: “જંગલ એ માત્ર વિસ્તાર નથી, મારું અસ્તિત્વ છે” — વન્યજીવ પ્રેમી હર્ષવર્ધન રાઠોડ

​નજર કેમેરામાં રાખીને ગીરનો શ્વાસ જોઉં છું, હું પથ્થર કે નદીમાં પણ ઈશનો વાસ જોઉં છું. ભલે દુનિયા ગણે વનને રણ,માત્ર રસ્તો પણ, હું એના મોક્ષમાં મારું જ

અમરેલી

અમરેલીના સોનારીયા મુકામે સુવિધાપથ સહિતના વિકાસકામનું ખાતમુહૂર્ત કરતાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

આજરોજ અમરેલીના સોનારીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે

અમરેલી

તા. ૨૨ માર્ચે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લામાં રૂ. ૨૫.૨૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે

તા. ૨૨ માર્ચને રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના કુલ રૂ. ૨૫.૨૩ કરોડના ૧૦ વિકાસકાર્યોનું

અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી જિલ્લામાં તા. ૨૨ માર્ચને રવિવારના રોજ અંદાજે રૂ.૬૮૧.૭૮ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૨૨ માર્ચને રવિવારના રોજ અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના અંદાજે કુલ રૂ. ૬૮૧.૭૮ કરોડના ૧૪ વિકાસકાર્યોના

અમરેલી

માવઠા સામે પાક સુરક્ષાની માર્ગદર્શિકા…પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલા લેવાથી નુકશાનની માત્રા ઓછી કરી પાકની ગુણવત્તા જાળવી શકાય

માવઠાથી ઉભા પાક અને લણણી કરેલા પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલા લેવાથી નુકશાનની માત્રા ઓછી કરી પાકની ગુણવત્તા જાળવી શકાય છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાના

અમરેલી

જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, ધારસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ

અમરેલી

સાવરકુંડલા ખાતે ઇદ ઉલ ફિત્રની શાનો શૌકતથી ઉજવણી

અલ્લાહની બંદગીના પાક મહિનો એટલે રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા આજે ઇદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમોએ એકબીજાને ગળે મળીને મુબારક બાદી પાઠવી હતી. આજે સવારે જુમ્મા

અમરેલી

સાવરકુંડલા એસ.ટી. ડેપોને મળી નવી ૪ બસોની ભેટ: ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કરાવી પ્રસ્થાન

​નવી આ સફરની હવે  શરુઆત થઈ ગઈ, જનતાની સુવિધામાં પણ  કરામત થઈ ગઈ. ​ખુશીઓ લઈને આવી છે.  આ નવીન બસો, સાવરકુંડલાના વિકાસની  આ વાત થઈ ગઈ.

Popular News