Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

“હમારી છોરી ઓ છોરો સે કમ ના હે” શ્રી વિહળ સ્ટેડિયમ ની ખેલાડી અવની ચાવડા ની ભારતીય અંડર 19 ટીમ માં પસંદગી

બોટાદ શ્રી વિહળ સ્ટેડિયમ ની ખેલાડી અવની ચાવડા ની ભારતીય અંડર 19 ટીમ માં પસંદગી પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં ઈન્ડિયા અંડર 19 ટીમ માં સામેલ

અમરેલી

વેલરીકો ટેમ્પા, ફ્લોરિડા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભવ્ય ‘અભિનંદન સભા’ યોજાઈ 

અમેરિકા વેલરીકો ટેમ્પા, ફ્લોરિડા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભવ્ય ‘અભિનંદન સભા’

ભાવનગર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત..બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા…ચાલો ચાલીએ શાંતિ માટે અને યોગા માટે 

બોટાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત..      બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા… ચાલો ચાલીએ શાંતિ માટે અને

અમરેલી

દામનગર શહેર માં સ્પોર્ટ્સ કોપ્લેક્સ અંગે પરામર્શ બેઠક યોજાઇ સ્થાનિક પાલિકા સ્વૈચ્છિક સંસ્થાન નું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ જશે

દામનગર શહેરી સહિત ગ્રામ્ય પંથક વચ્ચે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવી યુવા પ્રતિભા ઓને પ્લેટફોર્મ આપવા અંગે દામનગર મહિલા પુસ્તકાલય ખાતે પરામર્શ બેઠક યોજાઈ

ભાવનગર

શાહ પરિવાર દ્વારા પ્રાથમિક શાળા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

બોદાનાનેસ,જુનાપાદર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વ. પૂ. માતુશ્રી પ્રભાબેન

અમરેલી

અરીસાની આરપાર: પ્રકૃતિનો અનોખો ખેલ અને માનવ જીવનનું સનાતન સત્ય

ખુદની જ સામે ખુદ  સગા થઈને લડી રહ્યા, જાણે ખુદ અરીસાને જ  શત્રુ સમજી નડી રહ્યા. ​આવ્યા હતા જે ધૂંધમાંથી,  એ ધૂંધમાં જ ભળશે, માટીના આ

અમરેલી

અમરેલીમાં શ્યામનગર સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા પરસોતમ માસ નિમિત્તે ગોરમાનું પૂજન

તારીખ 14 જુન 2026 રવિવારના રોજ અમરેલી ખાતે શ્યામ નગર સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા પરસોતમ માસ નિમિત્તે ગોરમાનું પૂજન આખો

અમરેલી

સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારાશહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન 

સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા તા. 13/06/2026 ના રોજ શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ભવ્ય

ભાવનગર

તળાજા: મંગળવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

તળાજા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જીવનદાન હોસ્પિટલ,અમરદીપ કોમ્પ્લેક્સ, સરતાનપર રોડ ખાતે તા.16 ને મંગળવારે સવારે 10 થી બપોરના 1

અમરેલી

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જાફરાબાદ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ કાર્યકરો સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મુલાકાત

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જાફરાબાદ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ કાર્યકરો સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મુલાકાત આગામી ગુજરાત વિધાનસભાની

Popular News