More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી AMCએ સ્થાપ્યો વિશ્વવિક્રમ

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી

અમરેલી

શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે NDRF દ્વારા ‘સ્કૂલ સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ અંગે પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ યોજાયો

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા દ્વારા જુલાઈ, ૨૦૨૬ના રોજ શાળાના એન.એસ.એસ. (NSS) યુનિટ અને એન.ડી.આર.એફ. (NDRF), વડોદરાના સંયુક્ત

અમરેલી

સાવરકુંડલામાં આફત બની પર્યટન સ્થળ? બેઠકજી અને શાશ્વત સ્કૂલ રોડ પર ભરાયા તળાવ જેવા પાણી!

ચોમાસાની સીઝન શરૂ થતાં જ સાવરકુંડલા શહેરમાં પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સામાન્ય રીતે ‘ઊંધી રકાબી’ જેવા ભૌગોલિક આકાર

અમરેલી

સાવરકુંડલામાં ચોમાસાનો અજીબ મિજાજ: વરસાદ ગાયબ, અસહ્ય ઉકળાટથી જનજીવનમાં ઉકળાટ

શહેરમાં પાંચેક દિવસ પહેલાં વરસેલા વરસાદ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ચોમાસાની ઋતુ વચ્ચે પણ હાલમાં કાળઝાળ ઉનાળા જેવો અસહ્ય ઉકળાટ અને ગરમી અનુભવાઈ રહી

અમરેલી

સાવરકુંડલા શાક માર્કેટમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ: નગરપાલિકાની ટીમે રાત્રે ૧ વાગ્યા સુધી જેસીબી મશીનરી સાથે યુદ્ધના ધોરણે કામગીરી કરી સમસ્યા હલ કરી

સાવરકુંડલા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શાક માર્કેટ વિસ્તારમાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી અને કાદવ જમા થવાને

અમરેલી

બાબરા તાલકુાના થોરખાણ ગામેથી બોગસ ડોક્ટરનેઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

પોલીસ મહાનનરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર નવભાગ ભાવનગરનાાંઓની રાહબારી હેઠળ પોલીસઅનિક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ અમરેલી નાઓએ અમરેલી જિલ્લામાાં ગેરકાયદેસર

ગુજરાત

લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સુરત ખાતે સ્નેહમિલન

લાઠી તાલુકાના જરખીયા ગામની બહેન-દીકરીઓનું “સખી વૃન્દ” સુરત  ખાતે સ્નેહમિલન તા.૧૦/૦૭/૨૦૨૬ ને શુક્રવારે ગઢપુર રોડ પર આવેલ રામવાડી પાર્ટી પ્લોટ માં બપોરે ૩ થી

Popular News