રાષ્ટ્રીય

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ગૌ ધામ કોટીયા કુંઢડા ખાતે આવેલી ગૌશાળામાં પદ્મિની એકાદશીના રોજ 500 ઉપરાંત ગાયોને લાપસીનું ભોજન આપવામાં આવ્યું

તળાજા તાલુકાના કુંઢડા ગામ નજીક આવેલ ગુરુ દત્તાત્રેય આશ્રમ અને ગૌધામ કોટીયા ખાતે ગાયોને ડ્રાયફ્રુટથી બનાવેલી લાપસીનું જમણ આપવામાં આવ્યું હતું.  આ

અમરેલી

સાવરકુંડલામાં પુરુષોત્તમ માસની ધૂમ: મહિલાઓએ જીવંત રાખી ‘આબુંડું જાંબુડું કાંઠા ગોર’ની પરંપરા..

​મૂકીને વાતો અલકમલકની,                          પ્રભુના નામમાં ખોવાઈ છે, જુઓ સાવરકુંડલાની

અમરેલી

માનવતા મહેકી: ‘પ્રભુ નો પ્રસાદ’ વિતરણ વ્યવસ્થા માટે ૧૫ મણ ઘઉંનું સખાવતી અનુદાન

​ભૂખ્યા મુખે જે અન્નનો દાણો ધરે છે સાચે જ એ માણસમાં પ્રભુ વાસ કરે છે. ​છોડીને મોહ માયા જે આપે છે દાન અહીં, એવા જ દિલ અંધારામાં અજવાળું કરે છે.

વિડિયો ગેલેરી

સાવરકુંડલામાં વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો: ૭૮ દર્દીઓએ લાભ લીધો

​કોઈના અંધકાર જીવનમાં  નવો ઉજાસ લાવીએ, ચાલો નિઃસ્વાર્થ ભાવે આંખોનો                       

અમરેલી

સાવરકુંડલાના અમૃત સરોવરમાં ડૂબી જતાં ૧૮ વર્ષના આશાસ્પદ યુવાનનું મોત

વિકાસના નામે ઊભી કરી દીધી                        તમે કેવી આ દીવાર, કે અમૃત સરોવર જ બની

અમરેલી

​અમરેલીમાં કવિ રમેશ પારેખ સ્થાપિત ‘મુદ્રા’ સંસ્થાનો ભવ્ય પુનઃ પ્રારંભ

યુગંધર કવિશ્રી રમેશ પારેખ દ્વારા સ્થાપિત સાહિત્યિક સંસ્થા ‘મુદ્રા’નો પુનઃ પ્રારંભ ગત રવિવારના રોજ અમરેલીના આંગણે કાવ્યાત્મક માહોલમાં સંપન્ન થયો. પૂજ્ય

અમરેલી

10 વર્ષથી વારસાઈ હક્ક માટે ભટકતી મહિલાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મળ્યો ન્યાય

અમરેલી જિલ્લા પોલીસની સંવેદનશીલ કામગીરીના પરિણામે છેલ્લા ૧૦ વર્ષથી જમીનની વારસાઈ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહેલી મહિલાને આખરે ન્યાય મળ્યો છે. પોલીસ અને

અમરેલી

પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસે અમરેલીમાં ‘શ્રવણનું ઘર’ ટીફીન સેવાનો ભવ્ય પ્રારંભ

સનાતન સેવા મંડળ દ્વારા માનવ સેવા અને વડીલોની સહાય માટે અમરેલીમાં ‘શ્રવણનું ઘર’ અંતર્ગત ટીફીન સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અગ્નિ અખાડાના અધ્યક્ષ

ગુજરાત

વડોદરા વિશ્વ ઇમરજન્સી દીને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં બેઝિક લાઈફ સપોર્ટ તાલીમ યોજાય

વડોદરા સાંપ્રત ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન મિશ્રા માં ધીરજ હોસ્પિટલ, વાઘોડિયા, વડોદરા તરફથી વિશ્વ

અમરેલી

બાઢડા ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૪૨ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા  ના હસ્તે કુલ રૂ. ૪૨ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

Popular News