More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

અમરેલી જિલ્લામાં હોટલ-સંસ્થાઓને PNG ગેસ અપનાવવા અનુરોધ

૨૦૨૬ (શનિવાર) પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ LPGનો જથ્થો જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તે ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં અમરેલી,

અમરેલી

PM-RAHAT સ્કીમ : PMJAY યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં અકસ્માત પીડિતને રૂ. ૧.૫ લાખ સુધીની નિશૂલ્ક સારવાર મળી શકશે

પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT) યોજનાના અમરેલી જિલ્લામાં સુચારુ અમલીકરણ માટે જિલ્લા

અમરેલી

સરંભડા મુકામે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાના સરંભડા ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષ સ્થાને થઈ હતી. દેશના

અમરેલી

સાવરકુંડલાની કન્યાશાળા બ્રાંચ નંબર શાળા – ૨ની ૧૭૦ બાળાઓએ ‘અટલ અમૃત સરોવર’ અને સ્પોર્ટ્સ સંકુલની લીધી મુલાકાત

સાવરકુંડલાના વિકાસ તણી  આ  કેવી અનોખી વાત છે, બાળાઓના ચહેરા પર આજે હરખની જાણે જમાત છે. ​ ટીમ મેહુલભાઈએ સજાવ્યો સ્મિતનો આ અવસર, અટલ અમૃત સરોવરે

અમરેલી

એલ.પી.જી.ની અછત કે અફવા? મોંઘવારી અને લાંબી કતારોએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

​ચૂલા બળે છે શ્વાસમાં, પણ બાટલા ખાલી રહે, આશા તણા આશ્વાસનોના ટ્વિટ પણ ખાલી રહે. ​કતારમાં ઊભો રહ્યો છે આખો માણસ આજ તો, મોંઘવારીના આ ખેલમાં બસ ખિસ્સા ખાલી

અમરેલી

સાવરકુંડલા શહેરમાં ગિરધરવાવ પાસે આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે  ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ સંપન્ન

શિક્ષા તણો દીવો જલે,  જાગૃતિનો સૂરજ ઉગે, સંગમ થયો એવો અહીં,  કે જ્ઞાનનું ઝરણું વહે. ​ગ્રાહક બને સાવધ હવે,  ને શિષ્ય પામે માન પણ, સંસ્કારની આ

ગુજરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે દિવ્યાંગોને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું રાજ્યકક્ષાએ સહાય

તા. ૧૩/૦૩/૨૦૨૬ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યના

ભાવનગર

સિહોરના ગુંદાળા ટાણા ગામે “રાધે રાધે સખી મંડળ”ના મંગલમ સ્ટોરનું અનાવરણ

સિહોર તાલુકાના ગુંદાળા ટાણા ગામ ખાતે “રાધે રાધે સખી મંડળ” દ્વારા શરૂ કરવામાં આવેલ મંગલમ સ્ટોરનુંઅનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્ટાફ

ભાવનગર

ભાવનગર એસ. ટી. મા વિવિધ વિભાગોમાં એપ્રેન્ટીસ ભરતી કરાશે

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાનનિયમાનુસાર આઈ.ટી.આઈ. મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર,

ભાવનગર

પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ઉપયોગીતા એટલે બીજામૃત જીવામૃત, બીજામૃત અને ઘનામૃત અને દેશી ગાય આધારિતની ખેતી

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય મળી રહ્યું છે.ત્યારે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતોને

Popular News