More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

માત્ર 90 દિવસમાં શક્કર ટેટીના વાવેતરથી મેળવી રહ્યાં છે મબલક આવક, પાલિતાણા તાલુકાના લાપાળીયા ગામના ખેડૂત પોપટભાઈ ડાભીની પ્રાકૃતિક ખેતી ફળી

ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા તાલુકાના લાપાળીયા ગામના ખેડૂતશ્રી પોપટભાઈ ડાભીએપ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર 90 દિવસમાં શક્કર ટેટીના પાકથી નોંધપાત્ર આવક

ભાવનગર

ભાવનગરના શામપરા (સિદસર) ખાતે માતૃભાષા મહોત્સવ- ૨૦૨૬ અંતર્ગત પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી અને પી.એમ.શ્રી મોડેલ સ્કૂલશામપરા (સિદસર)ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “માતૃભાષા

વિડિયો ગેલેરી

શિહોરના આંબલા ખાતે તા.૧૭ ફેબ્રુઆરીએ “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬”ની ઉજવણી કરાશે

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,અંબાલાના સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા સપ્તાહ” અંતર્ગત “માતૃભાષા

અમરેલી

જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તાલીમ યોજાઈ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તથા રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ

ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી થઈ

 તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોનું વક્તવ્ય ,કવિ બોટાદકરની જનની

અમરેલી

સંસ્મરણોની પાંખે: ‘ગીરના જીવતાં ગાંધી’ પ. પૂ. બાલુબાપા ગઢિયાનું અમર સામાજિક પ્રદાન

મહાત્મા ગાંધીના ‘સેવા એ જ પરમ ધર્મ’ના મંત્રને આત્મસાત કરી, ગીરના પછાત વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાવલંબનનો પાયો નાખનાર પૂજ્ય બાલુ બાપા ગઢિયા આજે પણ જનમાનસમાં

અમરેલી

સાવરકુંડલામાં ભક્તિનો મહાસાગર: હજારો શિવભક્તોએ ચાર પ્રહરની પાર્થિવ શિવલિંગ પૂજા કરી ધન્યતા અનુભવી

ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન સાથે સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રીની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા રોડ સ્થિત સ્વામી નિર્દોષાનંદજી

ગુજરાત

“મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ના સંદેશ સાથે” સ્વ વીરજીભાઈ ધોલિયા નું દેહદાન અને ચક્ષુદાન અર્પણ

સુરત મહા શિવરાત્રિ ના પાવન દિવસે સ્વ વીરજીભાઈ પરબતભાઈ ધોલિયા નું રેડક્રોસ ના મારફતે દેહદાન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન અર્પણ મૂળ સૌરાષ્ટ્ર ના ગામ

અમરેલી

મહા શિવરાત્રિ પૂર્વ એ બ્રહ્મા ગુરુકુલમ મા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો  “દુનિયા ના દરેક દેવસ્થાન દુજા હૈ માં બાપ કી સેવા હિ સબ સે બડી પૂજા

સુરત મહા શિવરાત્રિ પૂર્વ એ બ્રહ્મા ગુરુકુલમ મા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો મોટા વરાછા ઉત્રાણ વિસ્તારમાં બ્રહ્મા ગુરુકુલમ મા નાના ભૂલકા ઓ એ વડીલ વંદના

અમરેલી

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ પરિસર માં યોગ પ્રશિક્ષણ શિબિર યોજાય

દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ માં ૧૪. ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવાર ના આહલાદક અને પ્રકૃતિ ની સમીપતા માં યોગ પ્રશિક્ષણ શિબિર

Popular News