More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

તળાજા તાલુકાનાં ખંઢેરા, મણાર,સમઢીયાળા,નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી,અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

કાર્યપાલક ઈજનેરશ્રી જળસિંચન વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે,ચાલુ વર્ષ-૨૦૨૬નાંચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી

અમરેલી

ચોમાસામાં સુરક્ષાનું ડિજિટલ કવચ : સચેત, દામીની અને મોસમ એપ

 આગામી ચોમાસાની ઋતુ અને સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પૂર્વ તૈયારી અને સમયસર સચોટ માહિતી મેળવવી

અમરેલી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી વિભાગ દ્વારા એસ.ટી. બસ ડેપો તથા ડેપો હેઠળના કંટ્રોલ પોઈન્ટ ઉપર જાહેરાતો પ્રસિધ્ધ કરવા રૂબરુ સંપર્ક કરવો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના અમરેલી વિભાગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી વિભાગ હેઠળ આવતા તમામ ડેપો તથા ડેપો

અમરેલી

અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયતની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ”આઇ-ખેડૂત પોર્ટલ ૨.O” પર અરજી કરવા અનુરોધ

અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઇઝોમેટીક

અમરેલી

રાજ્ય કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા આયોજન મંડળ ૨૦૨૬-૨૭ની બેઠક યોજાઈ

રાજ્ય સરકારના કૃષિમંત્રી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં-અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.

અમરેલી

જીવતાના કામ ન કરો તો કંઈ નહીં, માણસના મૃત્યુ પછી તો શરમ રાખો!

​જીવતેજીવ તો તમે કોઈ  સુવિધા ના દઈ શક્યા તંત્ર, મૃત્યુ પછી તો સ્મશાનમાં  થોડી શરમ તો રાખવી હતી! ​જ્યાં આંસુઓ લૂછવાના હતા, ત્યાં   

અમરેલી

જનતાની સમસ્યાના ત્વરિત નિવારણ માટે સાવરકુંડલામાં અનોખી પહેલ

​અમોને ખુરશી મળ્યા પછી                         ક્યાં આરામ હોય છે? , અમારું તો હવે

અમરેલી

શ્રદ્ધા અને ભૂગર્ભ જળની વિસંગતતા: સાવરકુંડલામાં ભોળાનાથને ‘ગરમાગરમ’ જલાભિષેક!

​ધગધગતા એ જળથી અમે તારો અભિષેક કરીએ ભોળાનાથ, કૈલાસના વાસી તારા અંતરની અગન અમે કેમ હરીએ ભોળાનાથ? ​ઘર મૂકીને તારું તું બેઠો છે અહીં સાવરકુંડલાના ચોકમાં,

અમરેલી

સાવરકુંડલામાં કેન્સર પીડિત પશુપાલકના પરિવાર પર મધમાખીઓનો આતંક: તંત્રની ઘોર ઉદાસીનતા

​દુઃખોના પહાડ વચ્ચે આ  નવી આફતનું  મંઝર છે, અહીં લાચાર માનવ છે,  ત્યાં મધમાખીનો લશ્કર છે. ​અમોને ભય સતાવે છે આ       

Popular News