More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

તા. ૦૭ અને ૦૮ એપ્રિલ દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

 હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં તા. ૦૭ અને ૦૮ એપ્રિલ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના

અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે

અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાયો

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સંકૃતિક રાષ્ટ્રવાદ અને પોતીકી સ્વતંત્ર વિચાર ધારા માટે ૧૯૫૧ માં એક સ્વતંત્ર પક્ષ “જનસંઘ”ની સ્થાપના થઈ ત્યારબાદ “જનતા પક્ષ” માં

અમરેલી

અમરેલીની ઝૂંપડપટ્ટીમાંથી ઉડાન ભરતું એક સ્વપ્ન – પૂજાની પ્રેરણાદાયી કહાની

અમરેલી:  અમરેલીની ઝૂંપડપટ્ટીમાં રહેતી પૂજા નામની દિકરી આજે સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. મર્યાદિત પરિસ્થિતિઓ હોવા છતાં, પૂજા આકાશને

ગુજરાત

ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા અમદાવાદ ખાતે 2024-25 એવોર્ડ સમારંભ માં સુરત શહેર ને નેત્રદાન દેહદન રક્તદાત જેવી પ્રવૃત્તિ બદલ ત્રણ એવોર્ડ એનાયત

સુરત ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા  2024-25 નો એવોર્ડ સમારંભ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ના ગુજરાત રાજ્ય શાખા દ્વારા 2024-25 ના વાર્ષિક સાધારણ

અમરેલી

દામનગર શહેરના પ્રતિષ્ઠિત વ્યાપારી અને સામાજિક અગ્રણી રફીકભાઇ હુનાણી ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ના કોષાધ્યક્ષ પદે નિમણૂક

દામનગર શહેરના વ્યાપાર ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ મા સંકળાયેલા પ્રતિષ્ઠિત વેપારી અને સામાજિક અગ્રણી શ્રી રફીકભાઇ હુનાણી ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી

અમરેલી

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળવારે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર “સફળતાનું સમીકરણ” યોજાયો

એપ્રિલ ૨૦૨૬ (મંગળવાર): વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને કારકિર્દી માટે પ્રેરણા મળે તેવા હેતુસર મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના પ્રેરણાથી કર્મભૂમિ ડેવલોપમેન્ટ

અમરેલી

સાવરકુંડલા વિધાનસભામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના રોડ માટે નવા ૩.૫૫ કરોડના કામો મંજુર કરાવતા ધારાસભ્ય કસવાલા

સાવરકુંડલા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા ગુજરાત સરકારમાંરજૂઆત કરી સાવરકુંડલા તાલુકાના રામગઢ -જાબાળ રોડના ૧.૨૫ કરોડ નું

અમરેલી

સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી થશે ઉજવણી

​વલ્લભ ચરણની ધૂળમાં આખું                         જગત નિહાળીએ, પ્રાગટ્યના આ પર્વને

ભાવનગર

સેવા પરમો ધર્મ: પાલીતાણાનું ‘શત્રુંજય યુવક મંડળ’ બની રહ્યું છે છેવાડાના માનવીનો બેલી

જ્યાં ભક્તિ અને શક્તિનો સંગમ છે એવી સિદ્ધગિરીની તળેટીમાં, દાદા આદિનાથની ગોદમાં રહીને ‘શત્રુંજય યુવક મંડળ’ માનવતાની એક નવી મિસાલ પેશ કરી રહ્યું છે.

Popular News