Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ હવે શિક્ષણની એક અલગ પરિપાટી ધરાવતી શૈક્ષણિક સંસ્થા તરીકેનો વિશ્વાસ મજબૂત કરી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી થઈ રહેલાં વિભિન્ન

ભાવનગર

ભાવનગર જિલ્લાના નાણાં ધિરધારકોના લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ હોઈ તેવા ધિરધાર શાહુકારોને લાયસન્સ રિન્યૂ કરવા તાકીદ

ભાવનગર જિલ્લાનાં તમામ નાણાં ધિરધારકો કે જે ગુજરાત નાણા ધિરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અનેનિયમો-૨૦૧૩ અન્વયે નાણા ધિરધાર કરવા માટેનો પરવાનો ધરાવે છે અને પરવાનો

અમરેલી

અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ જાહેર

આગામી સમયમાં જિલ્લામાં અમરેલી, વડિયા-કુંકાવાવ, લાઠી, બાબરા, ઘારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને

અમરેલી

અમરેલી ખાતે મિશન LIFE અંતર્ગત યોગ શિબિરનું સફળ આયોજન : ૨૫૦ નાગરિકો યોગ સેશનમાં જોડાયા

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ઠરાવ હેઠળ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા લેવા જરૂરી છે. મિશન લાઈફની પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર

અમરેલી

અમરેલી ખાતે મિશન LIFE અંતર્ગત ફૂટબોલ રમતનું સફળ આયોજન : ૧૫૦ ખેલાડીઓ જોડાયા

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ઠરાવ હેઠળ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઘટાડવા માટે પગલા લેવા જરૂરી છે. મિશન લાઈફની પ્રવૃત્તિઓના પ્રચાર પ્રસાર

ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ની મુલાકાતે સદભવના વૃદ્ધાશ્રમ ના મોભી વિજયભાઈ ડોબરીયા અને એનિમલ બોર્ડ ના મિતલ ખેતાણી પધાર્યા

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) નાં શુભેચ્છક રાજકોટ તેમજ અન્ય દાતાઓને અનુદાન માટે પ્રેરક એવા સદ્ભાવના વૃધ્ધાશ્રમ

અમરેલી

સાવરકુંડલાના તેજસ્વી પત્રકાર અને સોશિયલ મીડિયાના યુવા આઈકોન જીજ્ઞેશ ગળથિયાનો જન્મદિવસ અગ્રણી ઓ દ્વારા વધામણી

કલમની ધારથી જેણે  નવો ઇતિહાસ લખ્યો છે, યુવાનીના ઉંબરે જેણે સેવાનો  આભ સ્પર્શ્યો છે. ​દરેક દિલમાં વસે છે એ  બનીને સ્નેહનું સરનામું, જીજ્ઞેશના

ગુજરાત

ખેડા જિલ્લાના સિંઘાલી ગામમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ચૌદમી શાળાનું લોકાર્પણ

આજરોજ તા.૨૩/૩/૨૬ સોમવારે જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી ચૌદમી શાળાનું આજે ખેડા જિલ્લાના કપડવંજ

અમરેલી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

અમરેલી જિલ્લામાં રૂપિયા ૭૦૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે

Popular News