More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 12 વર્ષ

26 મે, 2014ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી

ભાવનગર

રેલવેની આઈઆરસીટીસી કંપનીએ વિદેશમાં ગુમ થયેલો મોબાઈલ પરત અપાવ્યો

ભારતીય રેલવે એક અલગ કંપની ધરાવે છે જેનું નામ છે irctc .આ કંપની રેલવ કેટરિંગ અને રેલવેના પ્રવાસોનું સુંદર આયોજન કરે છે. આ રેલવે પ્રવાસોમાં તેની સાથે જોડાતા

અમરેલી

ધારી આસપાસ હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ચકાસણી કામગીરી

પ્રવાસન સ્થળ તરીકે જાણીતા અમરેલી જિલ્લામાં આવેલ ધારી શહેર આસપાસના હોટલ તથા રેસ્ટોરન્ટોમાં પ્રવાસીઓ અને ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે

અમરેલી

અમરેલી શહેરની પ્રથમ સરકારી માધ્યમિક શાળાનો ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે શુભ આરંભ

અમરેલી શહેરના શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સોપાનરૂપ બની રહેલી શ્રી સરકારી માધ્યમિક શાળા, અમરેલી (શહેર)નો શુભ પ્રારંભ આવતીકાલે તા. ૯ જૂન, ૨૦૨૬ના

અમરેલી

અમરેલી નગરપાલિકા હસ્તકના રૂ. ૩.૮૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું તા. ૦૯ જૂને ખાતમુહૂર્ત

અમરેલી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવાના હેતુથી અમરેલી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન તા. ૦૯

અમરેલી

અમરેલી જિલ્લાના વિકાસગાથા વર્ણવતી પ્રગતિપથયાત્રા યોજાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં ૧૨ વર્ષના સુશાસન પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જનકલ્યાણના અનેકવિધ

અમરેલી

કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં નવા શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ.

શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણી ક્ષેત્રે વર્ષોથી અગ્રેસર અને પ્રતિષ્ઠિત એવી સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થા શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે

અમરેલી

સાવરકુંડલામાં ચોમાસું માથે છતાં પ્રિ-મોન્સૂન કામગીરી કાચબા ગતિએ: તંત્ર ઊંઘમાંથી જાગે તે જરૂરી.

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કે

અમરેલી

રજાની મજા પૂરી: સાવરકુંડલા સહિત રાજ્યભરની શાળાઓમાં કલરવ ગુંજ્યો

​સુની ઇમારતોમાં ફરી આ                        કલરવનો મેળો જામ્યો છે, રજાની મજા પૂરી થઈ, ને 

અમરેલી

ખુલ્લી તલવારની ધાર પર પત્રકારત્વ: સત્તા અને શ્રદ્ધા સામે અરીસો ધરવાની કિંમત

​અરીસો થઈને જીવવું એ  ક્યાં સરળ છે આ જગતમાં, કે સાચું બોલનારાના અહીં  સમૂળગા ઘરબાર સળગે છે. ​સિતમની સામે ઝૂકે એ  ખરા અર્થમાં પત્રકારત્વ નથી

Popular News