More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી જૂન-૨૦૨૬ના માસ દરમ્યાન તા.૦૩/૦૬/૨૦૨૬ના સંકષ્ટ ચતુર્થી, તા.૦૮/૦૬/૨૦૨૬નાકાલાષ્ટમી તથા તા.૧૭/૦૬/૨૦૨૬ના મહારાણા પ્રતાપ જયંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા

ભાવનગર

શિહોર-ટાણા રોડના ફાયરીંગ બટ વિસ્તારમાં ૩૭ દિવસ માટે માનવ અને પશુઓના પ્રવેશ પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં. ૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. જે‌ સંદર્ભે

ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ સમગ્ર ભાવનગર જિલ્લામાંઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન,

અમરેલી

ભાવનગર જિલ્લામાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું

ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં કેફી દ્રવ્યોનુંસેવન તથા દેહવ્યાપાર તથા અન્ય બિનકાયદેસર કૃત્યો ચલાવતા

ભાવનગર

જેસર આઈ.ટી.આઈ. મા વિવિધ કોર્ષમા પ્રવેશ ફોર્મ તા. ૨૩ જૂન સુધીમાં ભરી શકાશે

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – જેસર ની પ્રવેશસત્ર-૨૦૨૬ ના પ્રથમ રાઉન્ડની પ્રવેશ કામગીરી તા.૧૪/૦૫/૨૦૨૬ થી શરૂ થઇ ગયેલ છે તેમજ સંસ્થા ખાતે ધોરણ-૮ પાસ

અમરેલી

વિધવા અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ખરાઈ માટે અમરેલી શહેરમાં તા. ૦૩ થી ૦૫ જૂન દરમિયાન કેમ્પ યોજાશે

રાજ્ય સરકારની વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા

અમરેલી

“યુવાનો એ રક્તદાન માટે લાઈનો લગાવી” સુરત શહેરમાં પ્રથમ વખત કેફે દ્વારા માનવ સેવા માટે અનોખી પહેલ

સુરત શહેરમાં યુવાનો ની સેવા સમર્પણ અને સમય બદ્ધતા થી માનવતા નું વંદનીય કાર્ય પ્રથમ વખત કેફે દ્વારા માનવ સેવા માટે અનોખી પહેલ એઆર મોલ, મોટાવરાછા ખાતે “મૂન

અમરેલી

“છોડ દો ભાઈ છોડ દો” તમાકુ નિષેધ દીને અખિલ વિશ્વ ગાયત્રી પરિજનો ની તમાકુ છોડો અભિયાન ની ધ્યાનાકર્ષક રેલી યોજાય

૩૧ મે રવિવાર ૨૦૨૬ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ દરમ્યાન તમાકુ નિષેધ દિવસ પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાઘાનમાં ગાયત્રી શકિતપીઠ રાણીપ અને

અમરેલી

“સાચું હોય તો શરમ જનક” દામનગર ભાજપ શાસિત પાલિકા ના ગત બોર્ડ દ્વારા અપાયેલ કામ જ નબળું થતું હોવા ની નવા બનેલ ની બોર્ડ ની રાવ “ખાતો નથી અને ખાવા દેતો નથી” જેવો ઘાટ

દામનગર શહેર ના આઠનાળા તરીકે ઓળખાતે રેલવે બ્રિજ સમાંતર બેઠા કોઝવે ઉપર બનતા ૯૦ લાખ ના ખર્ચે આઠ નાળા ના કામ નબળી ગુણવત્તા નું થતું હોવા ની વાત સાથે ભાજપ શાસિત

અમરેલી

દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ છાસ કેન્દ્ર ના સ્વંયમ સેવકો નો પટેલવાડી ખાતે સત્કાર

દામનગર શહેર ની જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત વિના મૂલ્યે છાસ કેન્દ્ર ના સ્વંયમ સેવકો ની સેવા ની સરાહના દામનગર પટેલ વાડી ખાતે ગત શ્રી રામ નવમી ના પાવન

Popular News