More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? : અમિત ચાવડા

·        ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા

અમરેલી

ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષા – ૨૦૨૬, બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લાના આચાર્ય અને શિક્ષકોના નામ અને સંપર્ક નંબર જાહેર

આગામી ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે

અમરેલી

રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સંઘર્ષના શિલ્પી સરદાર પટેલ પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા RUSA (National Higher Education Mission) તથા IQACના સંયુક્ત ઉપક્રમ હેઠળ “સરદાર

અમરેલી

પ્રાકૃતિક ખેતીને વેગ: અમરેલી ખાતે કૃષિ સખી અને ખેડૂતો માટે વિશેષ એક દિવસીય તાલીમ યોજાઈ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા લીલિયા તાલુકા તેમજ અમરેલી તાલુકાના કૃષિ સખી-CRP માટે તા. ૧૦.૦૨.૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન

ભાવનગર

શિશુવિહાર ક્રીડાગણના પૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહ મિલન બીજી માર્ચે પૂર્ણિમા હોળી પ્રસંગે પારંપરિક લાઠી, લેઝીમ અને ડમ્બેલ્સ નું નિદર્શન

ભાવનગર શિશુવિહાર ક્રીડાગણના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન આગામી તારીખ 2 માર્ચ સોમવારે સાંજના 5/30 કલાકે શિશુવિહાર પરિસરમાં યોજાશે. ફાગણ પૂર્ણિમા હોળી

અમરેલી

અનિડા ગામે એક કિમિ કાચા રસ્તા ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમાવેશ કરી પાકો રસ્તો આપો ની પ્રબળ માંગ

ગઢડા તાલુકા ના અનિડા ગામે આશ્રમ પાસે સ્મશાન તરફ જતા એક કિમિ આંતરિક કાચા રસ્તા ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી પાકો રસ્તો બનાવવા સ્થાનિક કક્ષા એથી

અમરેલી

સાવરકુંડલામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ ‘અંત્યોદય’ના વિચારને સાર્થક કરવા ઉઠી માંગ

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના નાગરિકો દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેરના રાજકીય

અમરેલી

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુંની આવકના  શ્રીગણેશ

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનના નવા જીરુંની ધમાકેદાર આવક સાથે શુકનવંતા શ્રીગણેશ થયા હતા. ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી દ્વારા વિધિવત પૂજન અને

અમરેલી

મીડિયાના અહેવાલની ધારદાર અસર: સાવરકુંડલા-નેસડી રોડ પર જોખમી બંપ પર સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ

શહેરના નેસડી રોડ પર સાવરકુંડલાના ખોડીયાર પાનથી ન્યારા પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ભીતિ અને બાર જેટલા બંપ પર પટ્ટાના અભાવે વાહનચાલકોને

અમરેલી

પં. દીનદયાળ ઉપાધ્યાયના નિર્વાણ દિને ભાવવંદના કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીના આદર્શ, જનસંઘનાં સ્થાપક, એકાત્મ માનવ દર્શન તેમજ અંત્યોદય વિચારધારાનાં વાહક પં. દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ અમરેલી જીલ્લા ભાજપ

Popular News