Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલામાં વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭ અંગે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ બેઠક સંપન્ન: કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર સજ્જ

​દેશના ભાવી તણો આ નકશો                        દોરવાનું કામ છે, રાષ્ટ્રના ઉત્થાનમાં અર્પણ 

અમરેલી

સાવરકુંડલાની પાલા બજાર દબાણમુક્ત થયા બાદ રિવરફ્રન્ટની હલચલ, રોજગારી અને જમીનની સુરક્ષા મોટો સવાલ

​હટાવીને ખુદના આશિયાના,                        કાયદાનું માન રાખ્યું છે, હવે જોવાનું એ કે

અમરેલી

અમરેલીના નવા ખીજડીયા મુકામે પ્રાથમિક શાળાના નવા ૪ ઓરડાઓના બાંધકામનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

તાજેતરની વૈશ્વિક સ્થિતિના પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને ઈંધણ બચત માટે પ્રેરિત કર્યા છે. આ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાક નીતિ

અમરેલી

અમરેલીના વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

આજરોજ ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું

અમરેલી

ઊર્જા રાજ્યમંત્રીકૌશિકભાઈ વેકરીયાએ ઈંધણ બચતની અપીલને પ્રાધાન્ય આપ્યું : માત્ર પોતાની એક જ ગાડી સાથે ગામડાઓનો પ્રવાસ કર્યો

*અમરેલીના નવા ખીજડીયા મુકામે પ્રાથમિક શાળાના નવા ૪ ઓરડાઓના બાંધકામનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા**૦૦૦૦૦૦૦**મોટી કુંકાવાવ ખાતે

અમરેલી

અમરેલીના વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેક

*પ્રતાપપરા મુકામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સંપન્ન**૦૦૦૦૦૦૦**વાંકિયા મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે અને મોટા ગોખરવાળા મુકામે

અમરેલી

રાજુલા શહેરનો મેઇન રોડ તાત્કાલિક પૂર્ણ કરો : ટીકુભાઈ વરુ

રાજુલા નગરપાલિકા દ્વારા શહેરના મેઇન રોડનું કામ છેલ્લા બે મહિનાથી ખોદકામ કર્યા બાદ અધૂરું મૂકવામાં આવ્યું હોવાથી શહેરની જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.

અમરેલી

મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રીજયવીર ગઢવી સાહેબ નાઓએ શરીર

Popular News