રાષ્ટ્રીય

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા માતૃશક્તિદીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

લાઠી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા માતૃશક્તિદીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.           રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી દ્વારા

અમરેલી

સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ઘૂંટણ બદલવાનું જટિલ ઓપરેશન સફળ

સેવા તણું આ ધામ  હવે ગુંજતું થયું, પીડા મટી ને દર્દીનું દિલ  નાચતું થયું. ​નિર્મળ મન ને નિષ્ણાંત  હાથોની છે કમાલ, કે.કે. મહેતાનું નામ 

અમરેલી

ઇંધણ યાત્રા: પ્રાયમસના પિનથી લઈને પાઈપલાઈનના પાવર સુધીની સંઘર્ષ ગાથા

સરકારના પેટ્રોલ પંપ પર ઘાસલેટ વિતરણ ક્યાંક ભેળસેળને ઉત્તેજન તો નહી આપે’ને? પેટ્રોલ પંપ પર ઘાસલેટ વિતરણ અર્થાત્ મિંદડીને દૂધની રખેવાળી કરવાનું સોંપવું

અમરેલી

સાવરકુંડલામાં ભક્તિ અને માનવસેવાનો દિવ્ય સંગમ: શ્રી તાત્કાલિક હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

જ્યાં ભક્તિના દીવા બળે ને                  માનવતા મહેંકતી હોય, ત્યાં સાક્ષાત્ હનુમંત કેરી  કૃપા વરસતી

ભાવનગર

કોન બનેગા એકવીશ હજારપતિ

આજુબાજુના ધોરણ ૮ ના 1430 બાળકોને મળ્યો અદભુત અનુભવ રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં યોજાઈ કોન બનેગા એકવીશ હજારપતિ સ્પર્ધા ખારડી પ્રાથમિક શાળાના ભંમર

અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજનીચુંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા યોજાશે

દરેક મંડળમાં પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો દાવેદાર કાર્યકરોને સાંભળશે ૬-નગરપાલિકાના ૧૮૪, ૧૧-તાલુકા પંચાયતના ૧૯૦ તથા અમરેલી જીલ્લા પંચાયત-૩૪ બેઠકો પર

અમરેલી

સાવરકુંડલા: થોરડી ગૌશાળામાં જ્યસુખભાઈ માલાણી દ્વારા ઘાસચારાનું દાન

સાવરકુંડલા: માનવતા અને જીવદયાના કાર્યોમાં અમરેલી જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે. તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી થોરડી ગૌશાળા ટ્રસ્ટ ખાતે

અમરેલી

શ્રી વિક્ટર પે સેન્ટર શાળામાં શાળાનો સ્થાપના દિવસ તથા ધોરણ :- 8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો 

વિદાય એટલે જીવનમાં આગળ વધવાની એક અમૂલ્ય તક. આ વિચાર સાથે રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા માં ધોરણ :- 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય (દિક્ષાંત)

અમરેલી

“યહ આગ કબ બુઝેગી” દામનગર પાલિકા ની ડમ્પીંગ સાઇડ માં વારંવાર આગ ધુવાડો રાભડા ગામ માટે શ્રાપ રૂપ

દામનગર શહેર ની નગરપાલિકા ની રાભડા રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઇડ માં વારંવાર આગ લાગવાથી ધુવાડા સાથે શ્રાપ રૂપ નાના એવા રાભડા ગામ ને પડ્યા ઉપર પાટા જેવી હાલત

ગુજરાત

“પરહિત સરિસ ધરમ નહિ ભાઈ” વડોદરા ખાતે જીવન જ્યોત બ્લડ સેન્ટર (બ્લડ બેંક) ની ત્રીજી બ્રાન્ચ નો પૂજ્ય સંતો ની નિશ્રા માં પ્રારંભ

વડોદરા “જીવન જ્યોત બ્લડ સેન્ટર (બ્લડ બેંક)” નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર હેઠળ, વડોદરા ખાતે, ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ, ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં

Popular News