Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ઉનાળામાં મેદસ્વિતા નિવારણ: ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાં વજન વધારે છે, કુદરતી પીણાં ચરબી ઓગાળવામાં શ્રેષ્ઠ

ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરમાં પ્રવાહીની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે.આ સમયે તરસ છિપાવવા માટે લેવાતા પીણાંની પસંદગી જ વ્યક્તિના વજન અને

અમરેલી

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ : અમરેલી જિલ્લાને રાજ્ય કક્ષાના પ્રતિષ્ઠિત “ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડનું સન્માન      

દર વર્ષે ૩૧મી મે ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી હાથ ધરવામાં આવે છે. આ વર્ષની થીમ : Unmasking the appeal-Countering Nicotine

અમરેલી

વિશ્વ પર્યાવરણ દિવસે માત્ર ઇકો-ફ્રેન્ડલી વાહનોનો જ ઉપયોગ કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, પર્યાવરણની જાળવણી અને માનવજીવનના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે એક જવાબદાર સંસ્થા તરીકેની નૈતિક જવાબદારી સમજીને અમરેલી ડિસ્ટ્રિક્ટ

અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે જાફરાબાદ તાલુકાના કન્યા શાળા ટીંબી કેન્દ્ર નં. ૧૬ ખાતે ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા : તા.૧૫ જુન સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના જાફરાબાદ તાલુકાની કન્યા શાળા ટીંબી કેન્દ્ર-૧૬ ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલની (સ્થાનિક, સામાન્ય

અમરેલી

‘પી.એમ. કિસાન યોજના”ના તમામ લાભાર્થીઓએ ૩૦ જૂન સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશ દ્વારા ઈ-કે.વાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી

પી.એમ. કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ તા. ૩૦ જૂન પહેલા “બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન” દ્વારા વાર્ષિક ઈ-કે.વાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. ભારત સરકારના

અમરેલી

અમરેલી વિધાનસભા વિસ્તારના શિક્ષણ વિકાસને ઐતિહાસિક વેગ : 2 નવી સરકારી માધ્યમિક શાળાઓની ભેટ

આમ તો જે શિક્ષણ માનવને અજ્ઞાનની ઝંઝીરો માંથી મુક્ત કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય, તે જ સાચું શિક્ષણ છે. અમરેલી વિધાનસભાના વિધાર્થિઓ માટે ઉપનિષદનું આ

અમરેલી

કપાસમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે ખેડૂતોએ ખાસ પગલા લેવા

કપાસના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાં અંગે ખેડૂતોએ ખાસ પગલા લેવા ઉપરાંત માર્ગદર્શિકા અનુસરવી. જેમાં લાંબા ગાળે

અમરેલી

દામનગર તન્ના પરિવારે માતા ની સ્મૃતિ માં અધિક માસ માં વડીલ માતા ઓને તીર્થાટન કરાવ્યું

દામનગર અધિક માસ માં તન્ના પરિવારે તીર્થટન કરાવ્યું સ્વ મનીષાબેન વિનંતીભાઈ તન્ના ની સ્મૃતિ માં ખૂબ જ સુંદર યાત્રા પ્રવાસ નું આયોજન અધિકમાસ ના સંદર્ભમાં

ગુજરાત

જીવન ની આશ ગુમાવી બેઠેલા ૧૪૦ પીડિત પરિજનો માં પ્રકાશ ફેલાવતા પ્રકાશ ગાંધી ઓશિયા જેમ્સ ના શ્રીમતિ મીનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી દંપતી

મુંબઈ અનુમોદના વંદન સમયની વહેતી ધારામાં જેણે સેવાનો ભેખ લીધો છે, લક્ષ્મીનો સાચો સદુપયોગ, આ પરિવારે કરી દેખાડયો છે. મિનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી પરિવાર

ગુજરાત

શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી ધાનેરાવાસી ઓશિયા જેમ્સ પરિજનો એ જુલી ચેરીટેબલ ટ્રસ્ટ ને બીજી એમ્બ્યુલન્સ અર્પણ કરી

નવસારી દાન હોય કે ધર્મ હમેશા ઉદાર હાથે સખાવત કરતા જેન શ્રેષ્ટિ ધાનેરા વાસી પ્રકાશચંદ્ર સુરજમલ ગાંધી ઓશિયા જેમ્સ ના મોભી એ નવસારી ની સ્વૈચ્છિક જુલી ચેરીટેબલ

Popular News