Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલામા સંતોના સાનિધ્યમાં સનાતન સંસ્કૃતિનો પ્રગટ ઉત્સવ; જાતિ-જ્ઞાતિના ભેદ ભૂલી હજારો નગરજનો ઉમટી પડ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં મંગલ પ્રવેશના ઐતિહાસિક અવસરે, સાવરકુંડલાની પુણ્યશાળી ભૂમિ પર કબીર ટેકરી (સંત કબીર વસ્તી) ખાતે સંત સમિતિ અને વિરાટ

અમરેલી

અમરેલીમાં તા.૬ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અમરેલી માટે ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા

અમરેલી

બગસરા તાલુકાના ઝાંઝરીયા અને કુંકાવાવ-વડિયા તાલુકાના જુના બાદનપુરની “પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના” (PMAGY) તરીકે પસંદગી

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના ઘટક પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના

અમરેલી

રાજ્ય સરકારની સહાય અને મત્સ્યખેડૂતોના પરિશ્રમથી ખૂલી રહ્યા છે સાગરથી સમૃદ્ધિના દ્વાર, અમરેલી જિલ્લામાં મત્સ્યખેડૂતોને વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ યોજનાઓમાં રૂ. ૮૮૪.૧૬ લાખની સહાય ચૂકવવામાં આવી

ગુજરાત રાજ્યને ૧,૬૦૦ કિમી લાંબો દરિયા કિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેમાંથી અમરેલી જિલ્લો ૬૨ કિ.મીનો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં

અમરેલી

સાવરકુંડલામાં લોકશાહીનું ‘ચીરહરણ’: ૭,૦૦૦ જીવિત મતદારોના નામ કમી કરવાનું મસમોટું કૌભાંડ?

લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા પહેલા જ સાવરકુંડલા પંથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. સાવરકુંડલા

અમરેલી

સાવરકુંડલાના વોર્ડ નં. પાંચમાં ગટરની ગંભીર સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ. રહીશોએ લીધો રાહતનો શ્વાસ

સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં આવતા વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ચોક-અપ થવાની વિકટ સમસ્યા સર્જાઈ હતી. લુહાર સોસાયટી પાસે આવેલી

ગુજરાત

સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર

સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર         

અમરેલી

યુનિયન બજેટને આવકારતાં જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી

સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજુ કરતાં દેશનાં નાણાંમંત્રી માન. નિર્મલા સિતારમણજીએ વિઝન 2047ને ધ્યાનમાંરાખીને શુભ શરૂઆત કરી હતી.અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ

ગુજરાત

વેરાવળમાં એડવોકેટની આધુનીક ઓફીસમાં નવ પ્રસ્થાન

વેરાવળ શહેર માં રેવન્યુ,ઈન્કમટેક્ષ,જીએસટી ના સલાહકાર તરીકે કામકરતા નવ યુવાન કકકડ પરીવાર દંપતી ની રાજેન્દ્ર ભુવન રોડ ઉપરઅતિ આધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન કરી

Popular News