Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

વરતેજ CHCને CSRથી આધુનિક તબીબી સાધનોની ભેટ, આરોગ્ય સેવાઓને મળશે નવી શક્તિ

વરતેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી(CSR) અંતર્ગત આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા

ભાવનગર

ભાવનગર ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૬-૨૭ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીકૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ

અમરેલી

અમરેલી જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાન બદલ ખેડૂતોને સહાય કરવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત

અમરેલી : અમરેલી જિલ્લામાં કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. રવિ પાક જેમ કે ; ડુંગળી, ઘઉં,

અમરેલી

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરતા પ્રતાપ દુધાત પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ 

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરતા પ્રતાપ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ

અમરેલી

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે કન્ટેન્ટ ક્રીએટર લેબનું ઉદ્ઘાટન કરતા ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી

અમરેલી ખાતે આવેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલમાં ડેફોકેર લેબના સહયોગથી અમરેલી જિલ્લાની પ્રથમ કન્ટેન્ટ ક્રીએટર લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબનું ઉદ્ઘાટન ઈફકોના

અમરેલી

માનવતાની ઉડ્ડાન: સાવરકુંડલામાં પક્ષીઓ માટે ઘરબેઠાં વિનામૂલ્યે કુંડાનું વિતરણ

​તપે છે સૂરજ ને ધરા પણ હવે તો આ અગન જેવી લાગે છે, તમારા એક ફોન પર અહીં પક્ષીઓને અમૃતની હેલી જાગે છે. ​ખૂબ સુંદર છે આ ‘ઉડ્ડાન’ માનવતાના આ પવિત્ર

અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ‘વિશ્વ ચકલી દિન’ની ભવ્ય ઉજવણી… અબોલ જીવોના જતન માટે વિદ્યાર્થીઓ-વાલીઓએ લીધા શપથ. 

​ગુંજશે આંગણું ફરી એ કલરવના સાદથી, બાંધશે માળો હવે ચકલી મજાના ભાવથી. ​જીવ માત્ર પ્રત્યે કરુણા એ જ સાચું શિક્ષણ છે, માનવતા મહેકશે અબોલના આશીર્વાદથી.

અમરેલી

​હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પાછળ રહેતા ભારત માટે આત્મસંતુષ્ટિ, પ્રામાણિકતા અને વાસ્તવવાદી રાષ્ટ્રભક્તિ જ સાચો માર્ગ

​”ભલે ફેંકાય પાસાં જૂઠના  આ રંગભૂમિ પર, અમો તો પ્રામાણિકતાની જ  વિરાસત શોધીએ છીએ.” ​”ગયો ક્યાં એ ચકલીનો કલબલાટ ને માણસાઈનો

અમરેલી

અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન: દેવા માફી અને પૂરતા વળતરની  સરકારને તાત્કાલિક પગલાં લેવા પત્રપાઠવવા તા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત….

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સતત કુદરતી આફતોના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાતે

અમરેલી

જીવદયાનો અનોખો યજ્ઞ: સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા કીડીયારું પૂરવા હાર્દિક અપીલ

નાના જીવમાં જોઈ લો  જો રામની સૂરત, બદલાઈ જશે આખા જગતની  પછી આવી  ફિતરત. ​કીડીયારું પૂરીને મેળવો  અશ્વમેધનું ફળ, કરુણા જ છે

Popular News