More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

  અમરેલી જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિ.પ્રવાહ,સામાન્ય પ્રવાહ) પુરક પરીક્ષા તા. ૧૧ થી ૨૦ જૂન,૨૦૨૬ દરમિયાન યોજાશે

અમરેલી જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિ.પ્રવાહ,સામાન્ય પ્રવાહ) પુરક પરીક્ષા તા. ૧૧ થી ૨૦ જૂન,૨૦૨૬ દરમિયાન યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના

અમરેલી

એલપીજી કનેક્શન ધરાવતાં ગ્રાહકોને પીએનજી કનેક્શન મેળવી LPG સીલીન્ડર સરેન્ડર કરવા અનુરોધ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં પી.એન.જી. કેનેક્શનની ઉપલબ્ધતાની યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જાહેર કરવામાં આવી

અમરેલી

અમરેલી તાલુકાના ખેડૂતો માટે i-Khedut પોર્ટલ પર વિવિધ પાક નિદર્શન યોજનામાં અરજી કરવાની છેલ્લી તક; પોર્ટલ માત્ર બે દિવસ શરૂ રહેશે

અમરેલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે એક મહત્વપૂર્ણ અને લાભદાયી યોજના અંતર્ગત ચાલુ વર્ષે કપાસ નિદર્શન તેમજ મગફળી, સોયાબીન અને

અમરેલી

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જૂન માસને “મેલેરિયા વિરોધી માસ” અને જુલાઈ માસને “ડેન્ગ્યુ વિરોધી માસ” તરીકે ઉજવવાની અપીલ

ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષાઋતુ દરમિયાન

અમરેલી

“તમાકુને કહો ના, જિંદગીને કહો હા”, સરકારી આઈ.ટી.આઈ અમરેલી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ (૩૧ મે) નિમિત્તે સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની વિગતો  ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય

અમરેલી

અમરેલી જિલ્લામાં પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના માલિકો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝરને નોકરી ઉપર રાખી શકાશે નહીં

અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિક કે મેનેજરો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને

અમરેલી

મોબાઈલ ફોન લે-વેચ, રિપેરિંગ, સીમકાર્ડ વેચાણકર્તાએ નિયત રજિસ્ટર નિભાવવું

જાહેર સુરક્ષા માટે મોબાઈલ ફોન લે-વેચ કે રિપેરિંગ, નવું સીમકાર્ડ વેચાણકર્તાઓએ નિયત રજિસ્ટર નિભાવવા જરૂરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની

અમરેલી

અમરેલી જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ/ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ

અમરેલી તા. ૦૨ જુન,૨૦૨૬ (મંગળવાર) – અમરેલી જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ/ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ

અમરેલી

જિલ્લાના સ્પા, મસાજ પાર્લરના માલિક, સંચાલકોએ આવશ્યક વિગતો પોલીસ સ્ટેશનને આપવી ફરજિયાત

સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા

Popular News