More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને નવી ચૂંટાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક યોજાઇ

આજરોજ જિલ્લા પંચાયત ખાતે નવી ચૂંટાયેલ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકના

અમરેલી

બદલાતા સમય, સામાજિક મૂલ્યોના પતન, આર્થિક તકલીફો અને ખેડૂતોની લાચારી

સમય બદલાઈ ત્યારે બધું બદલાઈ જાય છે; ક્યારેક કાંટા પણ પાલવે બંધાઈ જાય છે, પહેલાં રામાયણના પાઠ ભણીને ધન્યતા અનુભવાતી આજે અભ્યાસક્રમમાં સૌને પણ મહાભારતનાં પાઠ

અમરેલી

સાવરકુંડલામાં સેવાનો ત્રિવેણી સંગમ: મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે ૧૨૫૦થી વધુ લોકોને ઠંડી છાશનું વિતરણ

​તપતા નગરમાં પ્રેમના  વાદળ વરસાવી દીધા, તરસ્યા ગળામાં છાશના  અમૃત છલકાવી દીધા. ​જન્મદિવસની આનાથી રૂડી           

અમરેલી

સાવરકુંડલામાં શ્રી યમુના છઠ્ઠ ઉત્સવની ભવ્ય અને ભક્તિસભર ઉજવણી

​યમુનાજીના ચરણોમાં ઝૂકી                            આખી એ નગરી સાવરકુંડલાની,

અમરેલી

સાવરકુંડલામાં તંત્રની ઘોર બેદરકારી: ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખી પ્રજાના પૈસાનો આંધળો વેડફાટ!

દિવસના તેજમાં પણ  શું આ નગર અંધાર જેવું છે?  અહીં તંત્ર જ સ્યંમ પ્રજાના                   

ગુજરાત

ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ : વિવિધ જિલ્લાના 20 માર્ગો પર ₹1147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે

ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન

ગુજરાત

જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા, રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા ૪૪ બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ

જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના

ગુજરાત

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્ત

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી

ગુજરાત

ગાંધીનગર ખાતે ‘જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી’ વિષય પર રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ – લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ – ડાયરેક્ટોરેટ ઓફ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ

ગુજરાત

ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઈડ અને વન વિભાગ, કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ

ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા.

Popular News