More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચોમાસા પૂર્વેનીતૈયારીઓ અંગે વર્ચ્યુઅલ પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ

અમરેલી

અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં ૫૦૦ જેટલા બાળકો ઉત્સાહભેર જોડાયા

રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તા. ૧૬ મે, ૨૦૨૬થી તા. ૩૦ મે, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં “સમર યોગ કેમ્પ –

અમરેલી

બાબરાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટની ચારે તરફ ૧૦૦ મીટર વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે ૦૧.૦૬.૨૦૨૬થી તા. ૩૦.૦૬.૨૦૨૬ સુધી રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૨૧ બાલાનીવાવા, અમરેલીની

અમરેલી

અમરેલી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલપંપ પર જરૂરીયાત મુજબ પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો

અમરેલી

રાજુલા શહેરમાં GUDCની કરોડો રૂપિયાની કામગીરી સામે ગંભીર સવાલો : કોંગ્રેસ પક્ષે ઉચ્ચસ્તરીય તપાસની ઉગ્ર માંગ ઉઠાવી

રાજુલા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ચાલી રહેલા કરોડો રૂપિયાના ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ સહિત નલ સેજલ યોજના અને હેન્ડ પંપ

અમરેલી

અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂનની કોશિષના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ

ભાવનગર

વડાપ્રધાનના આહવાનને અનુસરી સાદગી, સેવા અને સમાજહિતના સંકલ્પ સાથે ઉજવાશે રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ

*તારીખ ૨૩ મેના રોજ મંત્રીશ્રીના જન્મદિવસે રાજ્યભરમાં ૧૦૧ સ્થળોએ સાદગીથી સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાશે* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇંધણ બચત,

ગુજરાત

સુદામા ટ્રસ્ટ સુરતના જયેશભાઈ દેસાઈના દિકરા ચિ પ્રિન્સના જન્મદિવસે અનોખી ઉજવણી મેડીકલ કોલેજ આવતા મૃતકો માટે ૨૫૧ કફન આપીને ઉજવાયો

સુરત સુદામા ટ્રસ્ટ ના શ્રી જયેશભાઈ દેસાઈ ના દિકરા ચિ પ્રિન્સ ના જન્મદિવસે અનોખી ઉજવણી  મેડીકલ કોલેજ ના મૃતક માટે  ૨૫૧ કફન આપી ને ઉજવાયો. સુદામા

અમરેલી

અમરેલી ખાતે શ્રી રામેશ્વર સત્સંગ મહિલા મંડળ દ્વારા ભાગવત કથા માં પૂ ભક્તિબાપૂ એ બીજા દિવસે રાજા પરીક્ષિતની કથા સંભળાવી

અમરેલી ખાતે શ્રી રામેશ્વર સત્સંગ મહિલા મંડળ દ્વારા ભાગવત કથા માં પૂ ભક્તિબાપૂ એ બીજા દિવસે રાજા પરીક્ષિત ની કથા સંભળાવી.સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી

Popular News