More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

શિક્ષણથી સશક્તિકરણ તરફ : “નમો લક્ષ્મી સ્કોલરપશીપ” યોજનાથી અમરેલીની દીકરીઓને અભ્યાસમાં મળી નવી દિશા

રાજ્ય સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી “નમો લક્ષ્મી સ્કોલરશીપ” યોજના ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક

અમરેલી

અમરેલીમાં દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન

અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ ૨૦૨૫માં અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮

અમરેલી

ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે શેડુભાર મુકામે કોઝ વે પર બોક્ષ કલવર્ટ કામીગીરનું ખાતમુહૂર્ત

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ કાયદો અને ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ વે પર બોક્ષ

અમરેલી

શ્રીમતી ટી. કે. પારેખ હાઇસ્કુલ – જુનાસાવર ખાતે સેવ એનર્જી વિષયક સેમિનાર યોજાયો

જુનાસાવર સ્થિત શ્રીમતી ટી. કે. પારેખ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર “Save Energy” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં

અમરેલી

સાવરકુંડલાની શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં હસ્તકલા, ફૂડ ફેસ્ટિવલ અને વાલી સંમેલનનો ત્રિવેણી સંગમ. 

સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તારીખ ૫-૨-૨૬ના રોજ એક ભવ્ય ‘ત્રિવિધ કાર્યક્રમ’નું આયોજન કરવામાં

અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના રોજમદારો હડતાળ પર. પાણી અને સફાઈ જેવી સેવાઓ ઠપ થતા જનતા પરેશાન. 

સાવરકુંડલા નગરપાલિકાના શ્રમ યોગી સંગઠન હેઠળના તમામ વિભાગના રોજમદાર કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ

અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા  344 મો વિના મૂલ્યે  નેત્ર નિદાન યજ્ઞ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ તા-

અમરેલી

મતબેંકની રાજનીતિ માટે હિન્દુ સમાજ અને ભાજપ કાર્યકર્તાઓ સામે અશોભનીય ભાષા – પ્રતાપ દૂધાતની વિકૃત માનસિકતા પ્રગટ :- રજની ડોબરીયા,જીગ્નેશ સાવજ,અનિરુધસિંહ રાઠોડ

તાજેતરમાં પ્રતાપ દૂધાત દ્વારા મતબેંકની રાજનીતિ અને ખાસ વર્ગની ખુશામત માટે ભાજપના કાર્યકર્તાઓતથા આગેવાનો સામે નીચી કક્ષાની અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં

ગુજરાત

મહીસાગર જિલ્લાના પ્રતાપગઢમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત તેરમી સરકારી શાળાનું ભવ્ય છાત્રાર્પણ

આજરોજ તા.૬/૨/૨૦૨૬ શુક્રવાર સવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રતાપગઢ (ખેડાપા) ગામમાં કુલ સિત્તેર લાખ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના

અમરેલી

“વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” શિંગાળા પરિવાર ની પુત્રરત્ન હેતલ ના લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો યોજાયો

સુરત મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના સામાન્ય ખેડૂત પરિવાર રેખાબેન ઘનશ્યામભાઈ શીંગાળા ની પુત્રીરત્ન હેતલ ના લગ્નોત્સવ વસોયા પરિવાર

Popular News