Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

રાજ્યના કુલ બજેટ કરતા દેવું વધારે, ૪ લાખ ૩૦ હજાર કરોડનું દેવું  : અમિત ચાવડા

·        બજેટ વિકસિત ગુજરાતનો દસ્તાવેજ નથી પણ બજેટ દેવા અને દેખાવનો દસ્તાવેજ : અમિત ચાવડા

ભાવનગર

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાના અધ્યક્ષસ્થાને ઉમરાળા ખાતે દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિર યોજાશે

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાના અધ્યક્ષસ્થાને તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ,ઉમરાળા, જિલ્લો

ભાવનગર

હવા પ્રદૂષણ અટકાવવા માટે ઘન કચરો, પ્લાસ્ટિક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટિક-કોટેડ વાયર સળગાવવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પડાયું

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ,અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાતે ધન કચરો, પ્લાસ્ટીક તથા શિપ કટીંગ

ભાવનગર

ભાવનગર ડી.એલ.એસ.એસ.ના ખેલાડી તીર્થરાજ નિસરતાનું લોન ટેનિસ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલિત સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે કાર્યરત છે,

ગુજરાત

છપ્પનની છાતીની વાતો કરનાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમેરીકા સામે સંપૂર્ણ ‘સરન્ડર’ કેમ? : અમિત ચાવડા

•           વડાપ્રધાનની એવી તો શું મજબૂરી કે અમેરીકાના ઘૂંટણીએ પડીને ટ્રેડ ડિલ કરી રહ્યા છો?

અમરેલી

સાવરકુંડલાનું વહીવટી તંત્ર ‘પ્રજ્ઞાચક્ષુ’?? :સીનિયર સિટીઝન પાર્કને તાળા અને બેંકના પગથિયાં વૃદ્ધો માટે બન્યા ‘હિમાલય’ સરીખા

ન્યાયની જે ચોખટ છે તેની નજીક આવેલ સિનિયર સિટીઝન પાર્ક પર અલીગઢી તાળા જણાય છે.  શું બહેરા છે શાસકો આ તંત્ર તણા આંખો બંધ મોઢું તીન બંદર તણું દેખાય છે,

અમરેલી

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી ​સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ‘નેશનલ સાયન્સ ડે’ની ભવ્ય ઉજવણી

નવા સંશોધનોથી આ જગત આખું મલકવાનું, બની વિજ્ઞાનની જ્યોત, અંધારું હઠાવવાનું. ​ગુરુકુળના આ આંગણે ખીલ્યા છે બાળ-વૈજ્ઞાનિક, ગગન વિંધવા માટે હવે ડગલું માંડવાનું.

અમરેલી

અમરેલીની શ્રીજી વિધ્યાર્થી ભવન દ્વારા ધો. 10 અને ધો.12 ના વિધ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા

અમરેલીની શ્રીજી વિધ્યાર્થી ભવન દ્વારા ધો. 10 અને ધો.12 ના વિધ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવાઈ

અમરેલી

સાવરકુંડલામાં વિકાસકામોના નામે ‘લોલમલોલ’: રેતીના બદલે ધૂળ મિશ્રિત રેતી વપરાતી હોવાનો ‘આપ’નો પર્દાફાશ

વિકાસના નામે અહીં કેવો ખેલ ખેલાય છે, રેતીને બદલે જુઓ ધૂળ અહીં પણ વેચાય છે. ​જનતાના પૈસે ભરે છે ખિસ્સા શું ભ્રષ્ટાચારીઓ?  કાગળ પર સીસી રોડ, બન્યા પછી

ભાવનગર

જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમા વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી

તા. ૨૮ ફેબ્રુઆરીએ જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી. ભારતના મહાન વૈજ્ઞાનિક C. V.

Popular News