Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની પીપરીયા- ઝમકુડી નદીના પુનર્જીવિત પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું

 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જળસંચયની શૃંખલાને આગળ વધારતા આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પીપરીયા -ઝમકુડી નદીના પુનર્જીવિત પ્રકલ્પનું

અમરેલી

જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી, પી.એન.જી ખાદ્ય અનાજ અને ખાતરનો

અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય અસ્મિતાના પ્રતીક શિવાજી મહારાજ અને લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમાનું આનાવરણ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમરેલી શહેરના જેસીંગપરામાં શિવાજી ચોક ખાતે ભારતીય અસ્મિતા અને આત્મ સન્માનના પ્રતીક શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા

અમરેલી

અમરેલીના સણોસરા ખાતેથી “જળસંચય” અભિયાનનો શંખનાદ : એકસાથે ૮૫ તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમરેલી તાલુકાના સણોસરા મુકામે ૮૫ ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામમયી ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના

અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ

વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. આ અન્વયે રાજુલા તાલુકાના

અમરેલી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું છતડીયા – રાજુલા સ્થિત હેલિપડ પર ઉષ્માભર્યું સ્વાગત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના

અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા, અમરેલી તાલુકાના સણોસરા, અમરેલી શહેર અને લાઠી તાલુકાના મતીરાળા મુકામે આયોજિત અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ

અમરેલી

ગીર કાંઠાના ‘જીવતા ગાંધી’ સ્વ.બાલુબાપા દ્વારા શિક્ષણના મૂલ્યોનું સિંચન: ‘તમે જ છો ભારતના ભાવિ ઘડવૈયા’

પુસ્તક તણું આ જ્ઞાન તો  કેવળ શરૂઆત છે, સાચું ભણતર જગતમાં                      પથરાતી માનવતાની

અમરેલી

અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કૉલેજમાં શિક્ષણનો અનોખો ‘સેવાયજ્ઞ’: પ્રો. તન્વી પુજારા દ્વારા ‘સાહિત્ય સારથિ’ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ

જલાવી જ્ઞાનની જ્યોત,  સેવાનો યજ્ઞ આદર્યો છે, પુસ્તક બનીને સારથિ,  સૌનો માર્ગ કંડાર્યો છે. ​સરસ્વતીના ધામમાં આ  સ્નેહની સરવાણી વહે, શિક્ષણ

અમરેલી

સાવરકુંડલાના મહેમાન બનેલા પદયાત્રી ભરતભાઈ ચૌહાણની આપા ગીગા પ્રત્યેની અખૂટ આસ્થા: ‘સેવા અને સાદગી’નો સંગમ

​ચરણમાં જો શ્રદ્ધા હોય તો                          માર્ગ પણ મલકાય છે, આપા ગીગાના નામે

Popular News