More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

પર્યાવરણનું સંરક્ષણ અને સર્જન કૃષ્ણ ભક્તિ છે

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ધોરાજી શાખાના સંયુક્ત ઉપક્રમે પાંચમી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી એક પરિસંવાદના

અમરેલી

જિલ્લા શિક્ષણ સમિતિના જૂના વાહન GJ-18-G-0219 તથા GJ-14-47 સ્ક્રેપમાં લેવા માંગતા લોકોએ ૧૫ જૂને રૂબરૂ ઉપસ્થિત રહેવું

જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલીની કચેરીના જૂના વાહન નં. GJ-18-G-0219 તથા GJ-14-47 (જીપ) સ્ક્રેપમાં આપી નિકાલ કરવાનો થાય છે. આ બાબતમાં રસ ધરાવતા ઈસમોએ

અમરેલી

અમરેલીની પ્રથમ સરકારી માધ્યમિક શાળાનો ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ

અમરેલી શહેરના શિક્ષણ ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રસંગ સર્જાયો હતો. શહેરની પ્રથમ સરકારી માધ્યમિક શાળાનો પ્રારંભ ગુજરાત સરકારના ઊર્જા અને કાયદો

અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી નગરપાલિકા હસ્તકના રૂ. ૩.૮૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી નગરપાલિકા હસ્તકના રૂ. કુલ રૂ. ૩૮૫.૪૮ લાખના વિકાસ વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત મંગળવારે

અમરેલી

અમરેલી ખાતે આગામી તા. ૨૧ જૂનના રોજ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી હાથ ધરવામાં આવશે

સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકારની સફળતાના ૧૨ વર્ષ- વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણની યશગાથાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ

અમરેલી

સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ કાર્યરત : જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો સહિતની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ

નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી, પારદર્શક રીતે અને ઝડપથી ઉપલબ્ધ બને તે માટે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જાતિના દાખલા, આવકના

અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા ભાજપની બેઠક યોજાઈ

અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને ભારતીય જનતાપાર્ટીની બેઠક મળી હતી. આ બેઠકમાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ

અમરેલી

મહા અભિયાન: સાવરકુંડલાની કૃષ્ણ ગૌશાળામાં ગાયોના આશ્રય માટે ૧૫૦×૫૦ ના શેડનું નિર્માણ કાર્યના અભિયાન માટે ગૌપ્રેમી જનતાને ટહેલ

સાવરકુંડલા કૃષ્ણ ગૌશાળામાં ગૌવંશના આશ્રય અને સુવિધા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ગૌશાળા પરિસરમાં ગૌમાતાને કાળઝાળ ગરમી અને

અમરેલી

શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં “પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ” અંતર્ગત સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્તી જાળવવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલાની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી

અમરેલી

પૂજ્ય મોરારિબાપુની કરુણાના બે મંદિરો: આરોગ્ય ક્ષેત્રે સેવા અને માનવતાનો ત્રિવેણી સંગમ

​પરમ પૂજ્ય મોરારિબાપુની તલગાજરડી રામકામ અંતર્ગત લોકાર્પિત થયેલા બે અદ્યતન આરોગ્યધામો આજે માત્ર મેડિકલ સેન્ટરો જ નહીં, પરંતુ કરુણા, સેવા અને માનવતાના જીવંત

Popular News