More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

ખાંભા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ

તાલુકા-જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ખાંભા તાલુકામાં મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી

અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૦૦ ટ્રેક્ટર સહિતના વાહનોને રેડિયમ પટ્ટા લગાવવાની કામગીરી

સમગ્ર જિલ્લામાં આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે. ગતરોજ અમરેલી માર્કેટિંગ

અમરેલી

સાવરકુંડલા: જનહિતની અવગણના કરનાર નિવૃત્ત મામલતદારને RTI નો ‘ફટકો’, રૂપિયા ૨૧,૨૫૦નો દંડ

છુપાવો સત્ય ભલેને  તમે કાગળના પોટલામાં, ખુલે છે ભેદ જ્યારે,  ત્યારે ખુદ ‘ખિસ્સા’ રડે છે. ​હશે હોદ્દો ભલે મોટો કે  હોય સત્તાની

અમરેલી

સુરત એરપોર્ટ અને સાવરકુંડલા પુસ્તકાલયને મોરારજીભાઈ દેસાઈનું નામ આપવા ઉઠતી માંગ

​ વટ પાડી દીધો, મોંઘવારી નાથવા રેશનનો  રસ્તો કાઢી દીધો. ​સુરતનું એ ગૌરવ ને  કુંડલાની અનોખી શાન છે, નામ દઈ એનું હવામાં, અમે  ગુંજારવ કરી

અમરેલી

લોકહિતની જીત: સાવરકુંડલામાં અડચણરૂપ કેબલનો પ્રશ્ન ઉકેલાયો

હતું જે વિઘ્ન રસ્તામાં,                             સમયસર એ હવે હટ્યું, સૌના

ભાવનગર

મૃદુહદયનો મેળાવડો શિશવિહાર બુધસભાની 2386 મી બેઠક યોજાય

ભાવનગર શિશવિહાર બુધસભાની 2386 મી બેઠક તા.૦૮/૦૪/૨૬ ના રોજ યોજાય શિશુવિહાર પરિસર માં યોજાયેલ બેઠક અત્યંત વિશિષ્ટ એટલા માટે રહી કે બુધસભાની સ્થાપનાથી જોડાયેલા

અમરેલી

ભાજપ સ્થાપના દિવસે ગીર સોમનાથ જીલ્લામાં વક્તવ્ય આપતા જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દીપક વઘાસીયા

ભારતીય જનતા પાર્ટીના ૪૬માં સ્થાપના દિવસે દેશભરના ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાંઆવી. આ અંતર્ગત પ્રદેશ ભાજપની સુચના અનુસાર ગીર સોમનાથ જીલ્લામાં મુખ્ય

અમરેલી

કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ-મુર્ખ કહી દરેક ગુજરાતીનું અપમાન કર્યું છે ખડગેજીએ કોગ્રેસની ગુજરાત પ્રત્યેની માનસિકતા છતી કરી

કેરળમાં ચુંટણી પ્રચાર દરમિયાન કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક સભામાં સંબોધન કરતાગુજરાતીઓને અભણ એટલે કે અશિક્ષિત, મુર્ખ એટલે

અમરેલી

સાવરકુંડલાના કુંડલપુર હનુમાનજી મંદિરે દ્વિ-દિવસીય ભવ્ય પાટોત્સવનું આયોજન. 

​મેઈન બજારમાં સાવરકુંડલાની હનુમંત વીર બિરાજે છે, કુંડલપુરના શિખર પર આજે,                     

અમરેલી

સાવરકુંડલામાં ઈન્ડેન ગેસ એજન્સીની લાલિયાવાડી: ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર

​લાઈનમાં ઉભા રહીને  થાક્યા છે સૌ નર-નારી, ખબર નથી ક્યારે સુધરશે  આ એજન્સીની લાચારી. ​હક માટે લડવા હવે જાગ્યું છે       

Popular News