Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

આખરી મતદાર યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો, જેમાંથી ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા : અમિત ચાવડા

·        આખરી મતદાર યાદીમાં કુલ ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો, જેમાંથી ૬૮,૧૨,૭૧૧ મતદારો ઓછા થયા : શ્રી અમિત ચાવડા

ભાવનગર

સ્વસ્થ જીવનશૈલી તરફ એક પગલું : ચાલતા રહો, તંદુરસ્ત રહો, ચાલીને સફર કરશો તો મેદસ્વિતાથી SUFFER નહીં કરવું પડે

આધુનિક જીવનશૈલીમાં બેઠાડું કામ, ઓછી શારીરિક કસરત અને અસંતુલિત આહારના કારણેમેદસ્વિતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. મેદસ્વિતા માત્ર દેખાવને અસર કરતી સમસ્યા નથી,

ગુજરાત

તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં

ભાવનગર

આગામી તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી ફેબ્રુઆરી –માર્ચ ર૦ર૬ ના માસ દરમિયાન તા.૨૧/૦૨/૨૦૨૬ના વિનાયક ચોથ,તા.૨૪/૦૨/૨૦૨૬ના દુર્ગાષ્ટમી, તા.૦૩-૦૪/૦૩/૨૦૨૬ના હોળી-ધૂળેટી, તા.૦૫/૦૩/૨૦૨૬ તુકારામ

ભાવનગર

ભાવનગરમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડની પરીક્ષા સંદર્ભે ‌અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૭/૦૨/૨૦૨૬ થી તા.૧૧/૦૪/૨૦૨૬ દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી.ની પરીક્ષા કેન્દ્રિય માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર છે.આ

ભાવનગર

ભાવનગરના ઘોઘામાં માતૃભાષા મહોત્સવ – ૨૦૨૬ અંતર્ગત કવિસંમેલન યોજાયું

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયનઅને વાણિજ્ય કૉલેજ, ઘોઘાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ

ભાવનગર

શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે ઓવરબ્રીજના કામને અનુલક્ષીને રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પડાયું

શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરીઅંદાજીત ૧૧ માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો

અમરેલી

અમદાવાદની હેરિટેજ મેરેથોનમાં સાવરકુંડલાના ગીતાબેન જોષીએ ૫ કિમીની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી

અમદાવાદની જાણીતી કે. ડી. હોસ્પિટલ દ્વારા આયોજિત ૫ કિલોમીટરની મેરેથોન દોડમાં સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા સાથે સંકળાયેલા ભરતભાઈ

અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત ખાતે બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ

આજરોજ જિલ્લા પંચાયત અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોગસ

Popular News