More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા

વડોદરાના એક પરિવાર માટે પાંચ મહિનાનો સમય કપરો રહ્યો. 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ. પરિવાર વ્યાકુળ હતો. ત્યારે ગુજરાત પોલીસ તેની મદદે આવી. ગુજરાત પોલીસે 1,200

ગુજરાત

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન કુલ ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન

ગુજરાત

નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત અમદાવાદ ખાતે ‘ઉદ્યોગ-એકેડેમિયા–સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ આઉટરીચ’ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ-DSD અને ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ-DET દ્વારા

ભાવનગર

તળાજા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઇના રોજ યોજાશે

જુલાઈ-૨૦૨૬ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ સવારના૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

અમરેલી

રાસાયણિક યુગમાં પ્રાકૃતિક ખેતી જ ટકાઉ ભવિષ્યનો માર્ગ: હડાળાના ખેડૂતો

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ

અમરેલી

હાથસણી રોડ નગરપાલિકા હસ્તક લેવા જીગ્નેશ ભરાડની ચીફ ઓફિસરને રજૂઆત; ભાજપ શાસિત બોડી સામે ઉઠ્યા સવાલો.

શહેરના લાંબાગાળાના આયોજનબદ્ધ વિકાસ અને સ્થાનિકોની સુવિધા માટે સાવરકુંડલાના હાથસણી રોડનો ખોડીયાર ચોક થી પાણીના ટાંકા સુધીનો અંદાજે ૧.૫ કિમીનો માર્ગ

અમરેલી

અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ: જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ અને દરિયામાં

અમરેલી

સાવરકુંડલા તાલુકા સ્પોર્ટ્સ સંકુલની ધારાસભ્ય મહેશ વાળાની મુલાકાત, આધુનિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા સૂચના

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નિર્માણ પામેલા તાલુકા સ્પોર્ટ્સ સંકુલની સ્થાનિક ધારાસભ્ય મહેશ વાળાએ સ્થળ મુલાકાત લઈ રમતગમત માટે ઉભી કરવામાં આવેલી

અમરેલી

સાવરકુંડલા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિકાસકાર્યો અને જનહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ પર ભાર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકાના વિકાસ સાથે જોડાયેલા વિવિધ

અમરેલી

લાઠીમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર, શહેરની બજારોમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી

અમરેલી જિલ્લાના લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં શનિવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. સતત ભારે વરસાદને કારણે વિસ્તારની નદીઓ અને

Popular News