More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

 ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’, બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલાં ભરવા જરુરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા

અમરેલી

અમરેલી કલેક્ટર કચેરી કેમ્પસ સહિત આસપાસના ૫૦ મીટર ત્રિજ્યામાં આવેલ વિસ્તારમાં ઉપવાસ, સભા સહિતના કાર્યક્રમો પર પ્રતિબંધ

અમરેલી કલેક્ટર કચેરી કેમ્પસ સહિત આજુબાજુના ૫૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ

અમરેલી

જિલ્લામાં તા.૦૮ માર્ચ સુધી હથિયારબંધી : પરવાનગી વગર સભા સરઘસ માટે પ્રતિબંધ

 જિલ્લામાં રમઝાન અને હિન્દુ ધર્મના હોળી-ધૂળેટીના પર્વને લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧

અમરેલી

સાવરકુંડલાની નાવલી નદીના કાંઠે ૨૧ વર્ષની કાનૂની લડાઈનો અંત: ૧૩૫ જેટલા પાલા ધારકોને ૧૦ દિવસમાં દબાણ હટાવવા તંત્રનું અલ્ટીમેટમ

ભલે નકશા તમે આધુનિકતાના નવા કંડારો, પણ ગરીબના ઘરનો ચૂલો, રખેને ન બૂઝાવો. ​સીંચ્યો છે પરસેવો જ્યાં પેઢીઓએ પોતાની, એ માળો વિખેરતા પહેલાં, જરા તો હૈયું હલાવો.

અમરેલી

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી

નવા સંશોધનોની આ ક્ષિતિજ પર નામ લખવું છે, વિશ્વમાં વિજ્ઞાનનું હવે એવું કામ કરવું  છે. ​હશે અંધારું જો સામે, તો પ્રગટાવીશું દીવો પણ, સતત મથતા રહી ખુદનું

ગુજરાત

સુરેન્દ્રનગરની LIC શાખાનાં કર્તવ્યનિષ્ઠ કર્મચારીનું સન્માન

LIC લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનની સુરેન્દ્રનગર શાખામાં મમતાબેન દવે નામના એક કર્તવ્યનિષ્ઠ કર્મચારી છે. જેમણે વર્ષોથી પોતાની ફરજ નિભાવી અનેક ગ્રાહકોને

અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના જન્મ દિવસની સેવામય ઉજવણી કરતા કાર્યકરો

ભારતીય જનતા પાર્ટી અમરેલી જીલ્લાના પ્રમુખ અતુલભાઈ ભીખુભાઈ કાનાણી વતન પ્રેમપરા – ધારી વર્ષોથી પક્ષ માટેસમર્પિત ભાવે સક્રિય રહ્યા છે, વિધાર્થી કાળથી લઇ યુવા

ભાવનગર

શિશુવિહાર તથા વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા   જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સ ના તાલીમાર્થી ઓને સર્ટિફિકેટ વિતરણ

ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર તથા વાઘ બકરી ફાઉન્ડેશન સહયોગથી તારીખ 5 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી સુધી ત્રણ માસ માટે યોજાયેલ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ

અમરેલી

ચિતલમાં 126મો નેત્રયજ્ઞ સિદ્ધપરા  પરિવારના સહયોગ થી યોજાયો અખબારી જગત ના આલબેલ તંત્રી ગિરિરાજ ટાઇલ્સ તંત્રી પટ્ટણી ના વરદહસ્તે સેવાયજ્ઞ નો પ્રારંભ

ચિતલમાં 126 મો નેત્રયજ્ઞ સિદ્ધપરા  પરિવારના સહયોગથી યોજાયો વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે

ભાવનગર

ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટે જાહેરનામું બહાર પડાયું

ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટેપર્યાપ્ત પગલા લેવા જરૂરી છે. DGCA નાગરિક ઉડ્ડયન આવશ્યકતા, એરોડ્રોમ

Popular News