More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગુજરાત લોકભવનમાં આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો બીજો દિવસ

ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના બીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામના જન્મોત્સવ, બાળપણ અને સંસ્કારોની

ગુજરાત

નમો લક્ષ્મી યોજના થકી ગત એક વર્ષમાં વર્ગખંડોમાં 80% હાજરી આપનારી વિદ્યાર્થિનીઓની સંખ્યા 1,71,988 થી વધીને 2,96,495 થઈ, 73%નો વધારો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર

ગુજરાત

ગુજરાત એસ.ટી. બની ડિજિટલ, QR કોડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ ૧.૦૩ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતા મુસાફર સુવિધા, પારદર્શિતા અને

ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ @ મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાતની ઔદ્યોગિક કાયાપલટ અને ‘લોજિસ્ટિક્સ પાવરહાઉસ’નું મુખ્ય ચાલકબળ એટલે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર

આગામી તારીખ ૨૯ અને ૩૦ જૂનના રોજ વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ સમિટના પૂર્વાર્ધમાં વડોદરાના વરણામા

અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પં. દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન 2026 અંતર્ગત અમરેલી જિલ્લાની કાર્યશાળા યોજાઈ

આ કાર્યશાળામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી તથારાજેશભાઈ પંડ્યાએ ઉપસ્થિત રહી અપેક્ષિત કાર્યકર્તાઓ તેમજ વક્તાઓને માર્ગદર્શન

અમરેલી

અમરેલી જિલ્લામાં ૨૩-૨૪-૨૫ જૂન શાળા પ્રવેશોત્સવ યોજાશે

સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં આગામી તા. ૨૩-૨૪-૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. અમરેલી જિલ્લામાં ઊર્જા અને કાયદો

અમરેલી

મિલીટરી નર્સિંગ સર્વિસના સેવા નિવૃત્ત સભ્યોને “પૂર્વ સૈનિક” તરીકેનો દરજ્જો મળશે

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના તાજેતરના ગેઝેટ નોટિફીકેશન અનુસાર મિલીટરી નર્સિંગ સર્વિસના સેવા નિવૃત્ત સભ્યોને હવે

અમરેલી

લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળા-મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક, કુક અને કુક કમ હેલ્પરની આવશ્યકતાઃ તા.૨૯ જૂન સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ (મ.ભ.યો)

અમરેલી

સાવરકુંડલામાં ૨૩ જૂને મહિલાઓ માટે વિશેષ ભરતી મેળો યોજાશે

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા મહિલા ઉમેદવારોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થાય

અમરેલી

અમરેલીના ચિત્તલ મુકામે નાગરિકોની સુવિધામાં વધારો કરતા સુવિધાપથનું નિર્માણ : ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ

અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે સ્થાનિક નાગરિકોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરતા નવનિર્મિત ‘સુવિધાપથ’નું ગુજરાત રાજ્યના ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ

Popular News