More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

લોક વિદ્યા મંદિર થોરડીમાં જ્ઞાનનો ગુંજારવ: ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીઓ વચ્ચે જામી ક્વિઝ સ્પર્ધા. 

તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ લોક વિદ્યા મંદિર થોરડી ખાતે ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય અને રસપ્રદ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં

અમરેલી

ગીરના ‘જીવતા ગાંધી’ બાલુબાપા ગઢિયા: જ્યારે એક સંવાદે વિદ્યાર્થીઓના જીવનમાંથી ‘ચોરી’નું દૂષણ કાયમ માટે ભૂંસી નાખ્યું

​નથી જોઈતી આ નકલની સીડીઓ, મહેનતનું આભ જાતે આંબવું છે, બાલુબાપાના એક બોધપાઠે, જીવન આખું અજવાળવું છે . કંડારવા ઈતિહાસ ​દીવાબત્તીના અજવાળે  પાને પાને,

અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ધો.૧૦-૧૨ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો

તા. ૨૬ ફેબ્રુઆરીથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થશે.

અમરેલી

એસ.ટી બસમાં મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવા અનુરોધ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, અમરેલી વિભાગ મુસાફરોને સારી સુવિધા આપવા માટે કટીબદ્ધ છે. વિભાગ દ્વારા બસ સ્ટેશન, પરિસર અને બસોની સ્વચ્છતા

અમરેલી

અંજીરની સફળ પ્રાકૃતિક ખેતી: અમરેલીના મોટા આંકડીયા સ્થિત અંજીર ફાર્મ ખાતે બહોળી સંખ્યામાં ખેડૂતો તાલીમ કાર્યક્રમમાં જોડાયા

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા નિયમિત રીતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો આ

ગુજરાત

શ્રી ઉગમ ફોજ બાંદરાધામ ગોંડલ નો રામદેવરા રણુજા રાજસ્થાન મા બે દિવસ ભંજન સત્સંગ અને આરોગ્ય કાર્યક્રમ  “લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત ની સેવા રાજસ્થાન સુધી પહોંચી”

રાજસ્થાન શ્રી ઉગમ ફોજ બાંદરાધામ ગોંડલ ગુજરાત થી રામદેવરા રણુજા રાજસ્થાન મા બે દિવસ ભંજન સત્સંગ અને આરોગ્ય લક્ષી  કાર્યક્રમ યોજાયો તા.૨૨-૨૩  ફેબ્રુઆરી

રાષ્ટ્રીય

ઉજ્જૈન ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નું મહા સંમેલન મળ્યું

ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મહાસંમેલન ઉજ્જૈન ખાતે તા૨૪ ફેબ્રુઆરી ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ

અમરેલી

“ચિંતા ની પેટી માં મુંઝવતા પ્રશ્નો નું માર્ગદર્શન” આઈ સી ડી એસ ઘટક અમરેલી -૨ દ્વારા દેવભૂમિ દેવળીયા ખાતે પૂર્ણાદિવસ ની ઉજવણી

અમરેલી આઈ સી ડી એસ ઘટક અમરેલી -૨ દ્વારા દેવભૂમિ દેવળીયા ખાતે આજરોજ પૂર્ણાદિવસ ની ઉજવણી ના ભાગ રૂપરેખા માનસિક સ્વાસ્થ્ય અને આરોગ્ય પોષણ અંગે કાર્યક્રમ

ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવીટી વધુ સુદ્રઢ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અનેતાલુકા મથક સાથેની

ભાવનગર

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા, આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન:શરૂ થશે : તા. 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોનીમાંગણી અને લાગણીને ધ્યાને લઈને

Popular News