More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું કરાયું લોન્ચિંગ

ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈ-ટેક “સનરાઈઝ સેક્ટર્સ” જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને

ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવક તરીકેની આગવી કર્તવ્ય નિષ્ઠાપોતાના જન્મ દિવસે સરકારી કામકાજમાં જ વ્યસ્ત રહ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી જનહિતલક્ષી સંવેદનશીલતા માટે મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની લોકચાહના મેળવી છે. તેમણે બુધવારે પોતાના

ગુજરાત

કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાત અને ઇયળોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ ખેડૂતોએ આટલું જરૂર કરવું

ખેડૂતો તેમના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી

ગુજરાત

ગુજરાતને મળેલો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026નું ગૌરવ સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ બેઠક સમક્ષ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રસ્તુત કર્યુ

રાજ્ય સરકારના કૃષિ વિભાગને 2026ના વર્ષનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ તાજેતરમાં નવી દિલ્હીમાં એનાયત થયો છે. કૃષિ વિભાગે બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી

ગુજરાત

ગાંધીનગર સચિવાલયમાં અધિકારીઓની સંખ્યામાં વધારો; સરકારી કામકાજ અને ફાઇલોના નિકાલમાં આવશે વધુ ઝડપ

રાજ્ય સરકારે વહીવટી કામગીરીને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા સચિવાલય સંવર્ગમાં સેક્શન ઑફિસર (વર્ગ-2)ના પદોની સંખ્યામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

અમરેલી

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ‘કાલિદાસ જયંતિ’ની શાનદાર ઉજવણી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં આજે ‘સંસ્કૃત સપ્તાહ

અમરેલી

આઇ.ટી.આઇમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા : તા. ૧૮ જુલાઈ સુધીમાં અરજી કરવી

આઇ.ટી.આઇ. અમરેલી દ્વારા આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે. ગાંધીનગરના રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી

અમરેલી

આઈ.ટી.આઈ અમરેલી ખાતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા. ૧૭ જુલાઈએ રોજગાર ભરતીમેળો યોજાશે

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની જિલ્લા રોજગાર વિનિમય કચેરી-અમરેલી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)-અમરેલીના સંયુક્ત ઉપક્રમે

અમરેલી

સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા સ્થાનિક યુવાનો માટે ૩૦ દિવસના નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગ-૨૦૨૬નું સુંદર આયોજન

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા સ્થાનિક યુવાનો માટે ૩૦ દિવસના નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગ-૨૦૨૬નું આયોજન કરવામાં

અમરેલી

“હૈ કમળ દેવો રહેમ કરો” દામનગર પાલિકા તંત્ર દ્વારા કડી ને કોષ નો ડામ દબાણ ના નામે શાકભાજી વિક્રેતા ની પજવણી થી સામુહિક હડતાળ

દામનગર નગરપાલિકા નું સંવેદનહીન તંત્ર દબાણ દુરસ્તી ના નામે શાકભાજી વિક્રેતા ઓની પજવણી થી અચોક્કસ મુદત ની હડતાળ વૈકલ્પિક વ્યવસ્થા વગર અચાનક પોલીસ બળ સાથે

Popular News