More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ, ગૌરવ અને કૃતજ્ઞતા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઠવી હાર્દિક શુભેચ્છાઓ

ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર

અમરેલી

લાઠીમાં કવિ કલાપીને પત્ર-વાંચનથી અનોખી શ્રદ્ધાંજલિ વયોવૃદ્ધ સાહિત્યકાર ડો. ભુપેન્દ્ર રાવલની પ્રેરક ઉપસ્થિતિ

લાઠીમાં કવિ કલાપીને પત્ર-વાંચનથી અનોખી શ્રદ્ધાંજલિ  વયોવૃદ્ધ સાહિત્યકાર ડો. ભુપેન્દ્ર રાવલની પ્રેરક ઉપસ્થિતિ લાઠી  લાઠીના રાજવી કવિ કલાપીની 126

અમરેલી

લાઠી તાલુકાના વિવિધ ગામોમાં ૧૨ થી ૨૦ જૂન વચ્ચે જનકલ્યાણ શિબિરો યોજાશે

અમરેલી તા.૧૦ જૂન, ૨૦૨૬ (બુધવાર) – કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાનને ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લામાં અનેકવિધ જનક્લ્યાણકારી

અમરેલી

“પી.એમ. કિસાન યોજના”ના તમામ લાભાર્થીઓએ ૩૦ જૂન સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશ દ્વારા ઈ-કે.વાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી

પી.એમ. કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ તા. ૩૦ જૂન પહેલા “બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન” દ્વારા વાર્ષિક ઈ-કે.વાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. ભારત સરકારના

અમરેલી

કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષની ઉજવણી

કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અમરેલી નગરપાલિકા દ્વારા “સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરાત

ગુજરાત

સો સિદ્ધાંતો કરતા એક સત્કર્મ સારું” જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા શેક્ષણિક કીટ વિતરણ

સુરત શહેર અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા બાળકો ને દત્તક લઈ તેના શિક્ષણ માટે શેક્ષણિક સહાયકીટ વિતરણ

અમરેલી

એક વખતની આલીશાન ઈમારત કે જ્યાં નગરપાલિકા કચેરી બિરાજતી આજે જર્જરિત હાલત

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડિજિટલ અને સ્વચ્છ ભારતના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ સાવરકુંડલા નગરપાલિકાના પાપે આ અભિયાનના લીરેલીરા ઊડી

અમરેલી

પર્યાવરણના નામે રૂા. ૨૪ લાખનો ધુમાડો, RTI માં ખુલાસો

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો RTI અંતર્ગત થયો છે. શહેરના જાગૃત નાગરિક પ્રિયંક પાંધી

અમરેલી

“નાસ્તિ વિદ્યા સંમ ચક્ષુ” પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે થી ગરીબ વિદ્યાર્થી ઓને નોટબુક વિતરણ નો પ્રારંભ

દામનગર સાહિત્ય જગત શાન સમી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના સ્વંયમ સેવી દ્વારા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા રત્નો નારોલા ડાયમંડ રાજગોલ્ડ એમ

Popular News