Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગુજરાતની સ્પેસ ટેક પોલિસી (2025-30) અંતર્ગત GIDC ખોરાજ ખાતે અત્યાધુનિક કોમન ટેકનિકલ ફેસિલિટીઝથી સજ્જ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કની જાહેરાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સ્પેસ ઇકોનોમીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના વિઝન સાથે અવકાશ ક્ષેત્રમાં માળખાગત સુધારાઓનો પ્રારંભ કર્યો હતો.

ગુજરાત

ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક પહેલ: ગુજરાત નોલેજ સોસાયટી -GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley Systems’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઉચ્ચ – તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વમાં

ગુજરાત

બાર વર્ષ – જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના, ગુજરાતના ગામડાઓમાં વિકાસની ગતિ તેજ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૬ લાખથી વધુ પરિવારોને મળ્યાં ઘર

ગુજરાતે છેલ્લા ૧૨ વર્ષમાં ગ્રામ વિકાસક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના નેતૃત્વમાં ગુજરાતના ગામડાઓની

અમરેલી

અમરેલી શહેરમાં સોના -ચાંદીના દાગીનાની દુકાનમાંથી રૂ.૩,૩૫,૦૦૦/- ના દાગીનાનીચોરીનો ભેદ ઉકેલી, આરોપીને મહારાષ્ટ્ર રાજય ખાતેથી પકડી પાડી, ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત

અમરેલી

યોગ ફોર હેલ્ધી એજિંગ” થીમ પર અમરેલી જિલ્લામાં ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી થશે

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી યોગિક ક્રિયાના સાર્વત્રિક મહાત્મ્ય માટે તા.૨૧ જૂનના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની શાનદાર

અમરેલી

બાળ મજૂરી નાબૂદી અને બાળકોની સુરક્ષા માટે અમરેલી તંત્ર સજ્જ: કોઈપણ સમસ્યા માટે ૧૦૯૮ હેલ્પલાઈન પર સંપર્ક કરવા અપીલ

અમરેલી જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદ કરવા તેમજ ‘બાળ અને તરૂણ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬’ ની ચુસ્ત અમલવારી માટે મદદનીશ શ્રમ

અમરેલી

૧૨ વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” : અમરેલી જિલ્લામાં ૧૬ જૂનથી જનકલ્યાણ શિબિરોનો પ્રારંભ થશે; નાગરિકોને ઘરઆંગણે મળશે સરકારી યોજનાઓનો લાભ

કેન્દ્ર સરકારના “૧૨ વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૬ જૂનથી જનકલ્યાણ શિબિરોનો પ્રારંભ થશે. આ

અમરેલી

મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BM 0001-9999  માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા

અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BM 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૫

અમરેલી

અમરેલી આઈ.ટી.આઈ ખાતે ‘સાયબર સિક્યુરિટી’ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે તાલીમાર્થીઓમાં ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે “સાયબર સિક્યુરિટી” વિષય પર એક વિશેષ અને

અમરેલી

અમરેલી નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ: વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પત્રો એનાયત કરાયા

આજરોજ અમરેલી નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ’ અન્વયે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયાના અધ્યક્ષ સ્થાને

Popular News