Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગ્રામીણ વિકાસ અને સત્તાનું વિકેન્દ્રીકરણ પ્રજાલક્ષી પંચાયતી રાજ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ

·         ગ્રામ વિકાસના કાર્યો માટે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ભાડા-ભથ્થા (T.A.)ચૂકવાશે

અમરેલી

રાજ્ય સરકારની પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ હયાતીની પહેલ : તા. ૧ મે,૨૦૨૬થી પેન્શનરો નજીકની પોસ્ટ ઓફીસમાં હયાતી કરાવી શકશે

ગુજરાત સરકાર પેન્શરોની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. પેન્શરોએ દર વર્ષે હયાતી કરવાની રહે છે. પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ હયાતીની પહેલ શરૂ કરવામાં આવી છે.

અમરેલી

અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે અખાત્રીજ નિમિત્તે કૃષિ ઓજારોનું પૂજન કરવામાં આવ્યું : પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી

આજરોજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે અખાત્રીજ નિમિત્તે કૃષિ ઓજારોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પરંપરાગત કૃષિ મૂલ્યોને જાળવી

અમરેલી

અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે “વિશ્વ પુસ્તક દિવસ”ની ઉજવણી

 આજરોજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે તા. ૨૩ એપ્રિલ – “વિશ્વ પુસ્તક દિવસ”ની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજ

અમરેલી

ગજેરા કેમ્પસ–વિદ્યાસભા જ્ઞાનશક્તિ રેસી. સ્કૂલ ખાતે બાળકોની સર્જનાત્મકતા અને આનંદ માટે! આકર્ષક સમર કેમ્પ 2026નું ભવ્ય આયોજન

તા. 23 એપ્રિલ 2026, ગુરુવારના રોજ અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા અને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ

અમરેલી

વડીયા પો.સ્ટે. વિસ્તારના બરવાળા બાવીશી ગામે ખુન વિથ લુંટ કરી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં લુંટમાં લઇ ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

કર્ણદેવભાઇ અશોકભાઇ વાળા, રહે.બરવાળા બાવીશી, તા.વડીયા વાળો પોતાનીવાડીએ રાત્રીના સમયે ગયેલ અને પોતાની વાડીનો મજુર રવિ જેમાભાઇ કરોલીયા આકર્ણદેવભાઇનું ટ્રેકટર

અમરેલી

શિવાજી નગરમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન જાહેર સભા યોજાઈ

સાવરકુંડલાના સર્વાંગી વિકાસને નવી ગતિ અને નવી ઊંચાઈ આપવાના સંકલ્પ સાથે વોર્ડ નં. ૨ અને ૩ના ભારતીય જનતા પાર્ટીનાજનસમર્થનમાં શિવાજી નગર વિસ્તારમાં ભવ્ય જાહેર

અમરેલી

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ અનડિટેક્ટ એક્સિડન્ટનો ગુન્હો ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમા બનતા અનડિટેક્ટ એક્સિડન્ટ તથા ફેટલના ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા

અમરેલી

વડીયા પો.સ્ટે. ના મોટી કુંકાવાવ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસોકરવા સુચના આપેલ હોય, અમરેલી

અમરેલી

જામ ‘ગાલિબ’નો નહીં, વાહનોનો: સડકો પર સહિષ્ણુતાનું સામુહિક ‘વિસર્જન

​નથી આ જામ ગાલિબનો,  ન શોખનો કોઈ આરો છે, અહીં તો પાનખર ને કુંપળોનો                       

Popular News