રાષ્ટ્રીય

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ૨૯ મેના રોજ ભરતીમેળો યોજાશે

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકેજિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું

ભાવનગર

ભાવનગર મહિલા આઈ.ટી.આઈ. ખાતે વિવિધ નિ:શુલ્ક કોર્ષમાં ૩૦ જૂન ૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

આઈ.ટી.આઈ(મહિલા) ભાવનગર, વિદ્યાનગર ખાતે એડમીશન-૨૦૨૬ અંતર્ગત વિવિધ ફ્રી કોર્સ હેલ્થસેનેટરી ઇન્સ્પેક્ટર,કોપા, ડ્રેસ મેકિંગ, ફેશન ડીઝાઈન ટેક્નોલોજી,

ભાવનગર

ઘર બેઠાં મેળવો આર.ટી.ઓ. સેવાઓનો લાભ : ભાવનગર આર.ટી.ઓ. વિભાગની નાગરિકોને અપીલ

ભાવનગર આર.ટી.ઓ. વિભાગ દ્વારા નાગરિકોને પરિવહન સંબંધિત સેવાઓ ઝડપી, સરળ અનેપારદર્શક રીતે ઉપલબ્ધ બને તે માટે ઓનલાઈન અને ફેસલેસ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ

ભાવનગર

ભાવનગરના મહિલા સહાયતા કેન્દ્રો : પીડિત મહિલાઓ માટે સુરક્ષા, સહારો અને સમાધાનનું વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર તથા ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે પીડિતમહિલાઓને ત્વરિત સહાયતા, માર્ગદર્શન અને સુરક્ષાત્મક આધાર ઉપલબ્ધ થાય તે હેતુસર

અમરેલી

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી મગફળીના પાકની આધુનિક ખેતી : વધુ ઉત્પાદન મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ડૉ. જે.એચ. ચૌધરી અને ડૉ. વી.બી. રાઠોડના સંશોધન મુજબ, પ્રાકૃતિક કૃષિમાં બીજ સંવર્ધનની આધુનિક પદ્ધતિઓ અપનાવીને

ગુજરાત

સુરત લાઈન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ માટે ૨૫ લાખ ની ચીજવસ્તુઓ વિનામૂલ્યે વિતરણ અભિયાન

સુરત ની સ્વૈચ્છિક સંસ્થાન લાઈન વિઝન ચેરી ટ્રસ્ટ ના માધ્યમથી શિક્ષણ માટે વિનામૂલ્યે ચીજ વસ્તુ વિતરણ  લાયન વિઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થા ના પ્રમુખ

ગુજરાત

સયુંકત કુટુંબ ભાવના ની પ્રસ્તુતિ સાથે સમસ્ત જોગાણી પરિવાર નો અમદાવાદ ખાતે ચતુર્થ સ્નેહમિલન સમારંભ યોજાયો

અમદાવાદ સમસ્ત જોગાણી પરિવાર નો ચતુર્થ સ્નેહમિલન સમારંભ ભવ્યતાપૂર્વક સફળ યોજાયો ૨૬ ગામના ૨૦૦ થી વધુ પરિવારોએ એકત્રિત થઈ સંગઠન શક્તિનો પરિચય આપ્યો મહિલા

ગુજરાત

જાણીતા કેળવણીકાર મોટીવેશનલ સ્પીકર જીતુભાઈ મકવાણા પરિજન નો સંકલ્પ દેહ દાન શ્રેષ્ઠ દાન

સુરત શહેર માં જાણીતા કેળવણી રત્ન મોટીવેશનલ સ્પીકર જીતુભાઇ મકવાણા પરિજન નો સંકલ્પ.        દેહ દાન શ્રેષ્ઠ દાન , અન્ન દાન, કન્યાદાન,

અમરેલી

“માત્ર ચૂંટાયેલા પદાઅધિકારી ઓ નેજ હાજર રહેવા ” તાલુકા પંચાયત સદાય ભાવનાબેન સુખડીયા એ પ્રશાશનિક વહીવટી તંત્રને પત્ર પાઠવ્યો

અમરેલી જિલ્લા ના જાગૃત મહિલા અગ્રણી શ્રીમતિ ભાવનાબેન સુખડીયા એ સ્થાનિક પ્રશાશનિક વહીવટી તંત્ર તાલુકા વિકાસ અધિકારી ને પત્ર પાઠવ્યો તાલુકા પંચાયત

અમરેલી

ચિતલ માં ૧૨૯ મો નેત્રયજ્ઞ મેસિયા પરિવારના સહયોગથી યોજાયો

ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વ રવજીભાઈ ભાદાભાઈ મેસિયા ના સ્મૃતિમાં નિમેશભાઈ

Popular News