More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વુમન્સ ટેઇલર તાલીમનો પ્રારંભ

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વુમન્સ ટેઇલર (મહિલા સિલાયકામ)ની તાલીમના ૩૨ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક તાલીમનુ કાર્યક્રમનો

ભાવનગર

ભાવનગરમાં તા. ૧૬ મે થી અલગ અલગ છ સ્થળોએ નિઃશુલ્ક યોગ સમર કેમ્પ યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના માધ્યમથી વ્યક્તિનું ઘડતર, સર્વાંગી વિકાસ અને ઉત્તમ સ્વાસ્થ્યજળવાઈ રહે તે હેતુસર વિવિધ કાર્યક્રમો તથા તાલીમ શિબિરોનું

ભાવનગર

જેસર ખાતે ગૌ સત્વ ભાવનગર નેચરલ એફ.પી.ઓ. દ્વારા પ્રાકૃતિક કૃષિના વિકાસલક્ષી યુનિટોના નિર્માણ માટેનો ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

જેસર ખાતે ગૌ સત્વ ભાવનગર નેચરલ એફ.પી.ઓ. દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ વિકાસલક્ષી યુનિટોનાનિર્માણ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત

ભાવનગર

જિલ્લા કલેકટર ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને PC & PNDT જિલ્લા એડવાઇઝરી કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને PC&PNDT જિલ્લા એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ભાવનગર

ઘોઘા તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) કેન્દ્રોમા સંચાલકોની ભરતી કરાશે

ઘોઘા તાલુકામાં કેન્દ્ર નં.૨૮, ૫ડવા કે.વ. શાળા તથા કેન્દ્ર નં.૨૯, મોરચંદ કુમાર શાળા ૩૬-વાલેસપુરપ્રાથમિક શાળા તથા ૬૮-દિહોરાવાડી પ્રાથમિક શાળા (કરેડા) માં

અમરેલી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીમાં વિવિધ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પ્રક્રિયાનો પ્રારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર તેમજ વધુમાં વધુ નાગરિકોને નિઃશુલ્ક યોગ તાલીમનો લાભ ઉપલબ્ધ થાય તે હેતુથી અમરેલી જિલ્લામાં વિવિધ

અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે બાબરા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની આવશ્યકતાઃ તા.૨૫ મે સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  બાબરા તાલુકાના,ખાખરીયા પ્રાથમિક શાળા કેન્દ્ર નં ૧૯, ખિજડીયા કોટડા પ્રાથમિક શાળા કેન્દ્ર નં.

અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે લાઠી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-કમ-કુકની આવશ્યકતા : તા.૨૫ મે સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના લાઠી તાલુકાના પ્રાથમિક શાળા-હજીરાધાર-કેન્દ્ર નં.૬૨ તથા લાઠીના મહાવીરનગર પ્રાથમિક શાળા-લાઠી કેન્દ્ર નં. ૫૪

અમરેલી

અમરેલીમાં તા.૨૧ મેના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર આલ્ફા ઓટોલીંક પ્રા.લી માટે ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી

અમરેલી

એ.આર.ટી.ઓ કચેરી ખાતે અન અધિકૃત્ત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે

Popular News