Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલામાં લોકશાહીનો નવો સૂર્યોદય: કિન્નર સમુદાયે ૧૦૦% મતદાન કરી રચ્યો ઇતિહાસ

અમે આંગળી પર દેશની                          કિસ્મત લખી દીધી, ફરજ નિભાવી લોકશાહીની 

ભાવનગર

બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ

“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ”: એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ આજના ડિજિટલ યુગમાં જ્યારે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી

ભાવનગર

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

તળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે.

ભાવનગર

જગદીશ ત્રિવેદીના અમેરિકાના એક જ કાર્યક્રમમાં ટીંબીની હોસ્પિટલને એક કરોડ રૂપિયાનું દાન

તા.૨૬/૪/૨૬ રવિવારની સાંજે અમેરીકા ન્યુ જર્સી રાજ્યમાં સુરજ આથમતો હતો પણ ગુજરાતના અનેક  જરુરીયાતમંદ લોકો માટે જાણે સુખનો સુરજ ઉગતો હતો.પદ્મશ્રી ડો. જગદીશ

અમરેલી

સ્વ. નકુભાઈ દેસાઈ ની સ્મૃતિ માં ચિત્તલમાં 128 મો નેત્રે યજ્ઞ  યોજાય ગયો  તાલુકા પંચાયત ના ત્રણ પક્ષ ના  ઉમેદવારો ના હસ્તે દીપ પ્રાગટ્ય

અમરેલી ના ચિતલ સ્વ. નકુભાઈ દેસાઈ ની સ્મૃતિ માં ચિત્તલમાં 128 મો નેત્રે યજ્ઞ  યોજાય ગયો  તાલુકા પંચાયત ના ત્રણ પક્ષ ના  ઉમેદવારો ના હસ્તે દીપ

અમરેલી

“દર્દી દેવો ભવ” દર્દી કલ્યાણ ટ્રસ્ટ ને કાળુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લી તરફ થી અન્નપૂર્ણા રથ અર્પણ કરાયો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસર માં હાર્ટ કિડની કેન્સર વિભાગો માં દર્દી અને સગા ઓને સાત્વિક ભોજન પહોંચાડતી સંસ્થાના દર્દી કલ્યાણ ટ્રસ્ટ ને સહકારી

અમરેલી

“દર્દી દેવો ભવ” સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને એક ક૨ોડ પંદ૨ લાખ જેવી માતબર ૨કમનું અનુદાન

ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ખાતે દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર ની માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં એક

અમરેલી

ડીબેટ પેનાલિસ્ટ શલેશ પરમાર મોટા આંકડીયા ખાતે ઢોલ નગારા શરણાઈના સુર સાથે સામુહિક મતદાન

અમરેલી જિલ્લા ના આંકડીયા ના ગુજરાત પ્રદેશ ભાજપ ના ડીબેટ પેનાલિસ્ટ શલેશ પરમાર દંપતી એ સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ ના મતદાન માં ઉત્સાહ પ્રેરક

અમરેલી

બાબરા પોલીસ સ્‍ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ની બોટલ – ૬૨૪ કિ.રૂ.૧,૦૬,૦૮૦/- ની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસોકરવા સુચના આપેલ હોય, અમરેલી

અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

અમરેલી જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં અંદાજે ૫૨.૯૯ ટકા મતદાન નોંધાયુ અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર એમ કુલ ૬

Popular News