More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડો તોગડિયા ના સૌરાષ્ટ્ર પ્રવાસ અને ધર્મસભા ને લઈ જૂનાગઢ મહાનગરમાં બેઠક યોજાય

જૂનાગઢ મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ની રાષ્ટ્રીય.મંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ

અમરેલી

ડો તોગડિયા ની ધર્મસભા ને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની લાઠી તાલુકા તથા લાઠી નગરની બેઠક સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.જી જે ગજેરા ની અધ્યક્ષતા માં મળી

લાઠી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લાઠી તાલુકા તથા લાઠી નગરની બેઠક સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી.જે ગજેરા ની અધ્યક્ષતા માં સંન્યાસ આશ્રમ પરિસર માં મળી જેમાં

ભાવનગર

શિશુવિહાર બાળ પુસ્તકાલય દ્વારા કેલેન્ડર નિર્માણ અંતર્ગત લોક નૃત્ય વિષયે ચિત્ર સ્પર્ધા યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થા, ભાવનગરના બાળ પુસ્તકાલય દ્વારા ૧૬મા વર્ષના કેલેન્ડર નિર્માણ અંતર્ગત શહેરની  શાળાના 70 બાળકોએ લોક નૃત્ય’ વિષય પર

ભાવનગર

પૂજ્ય મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટધામના સહયોગ વડે તલગાજરડા બન્યું સ્માર્ટ સોલાર વિલેજ

એમની રામકથાઓમાં પૂજ્ય મોરારિબાપુ કહેતા રહે છે કે ‘રામકથા  કેવળ વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી જોઈએ.’ આ સુત્રને ચરિતાર્થ કરવું હોય તેમ

અમરેલી

અમરેલીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ, ૭૦૦ થી વધુ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો

આગામી ૧૫મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચિતલ રોડ ખાતે

અમરેલી

સાંસદ ભરત સુતરીયાના અધ્યક્ષ અમરેલી શહેરમાં મહા સફાઈ અભિયાન યોજાયું

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા આજે તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી શહેરના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં મહા સફાઈ અભિયાન

અમરેલી

સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ જાતે સાવરણી પકડી હાથ ધરી સ્વચ્છતા ઝુંબેશ

રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વચ્છતા પ્રત્યેના વિશેષ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં

અમરેલી

પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે અમરેલીમાં ઐતિહાસિક ભવ્ય યોગ શિબિર

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા દ્વારા Sports

અમરેલી

સાવરકુંડલામાં અમરેલી જિલ્લાના પ્રથમ ‘પુસ્તક પરબ’નો શુભારંભ

સાવરકુંડલા શહેર ખાતે સાહિત્ય અને વાચન સંસ્કૃતિને વેગ આપવા માટે એક વિશિષ્ટ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. આજરોજ ‘માતૃભાષા અભિયાન’ અને *‘પસ્તી બન્યું

ભાવનગર

શ્રી તલાજા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ પ્રગતિ મંડળ આયોજિત ૧૬મો તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સન્માન સમારોહ

શ્રી તલાજા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ પ્રગતિ મંડળ આયોજિત ૧૬મો તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સન્માન સમારોહ અને જ્ઞાતિ બંધુઓનું સ્નેહ મિલન સમારંભ તા.૯

Popular News