Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

મંત્રી કોૈશીક વેકરીયાનાં નેત્રૃત્વમાં જીલ્લામાં ભગવો લહેરાયો

અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી,ધારાસભ્યો મહેશભાઈ કસવાળા,હીરાભાઈ

અમરેલી

રાજ્યપાલએ ત્રાકુડા મુકામે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ‘બોરસલી’ છોડનું રોપણ કરીને પ્રકૃતિ-પર્યાવરણના જતનનો સંદેશ પ્રસરાવ્યો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે

અમરેલી

રાજ્યપાલ “સ્વચ્છતા” અભિયાનમાં સહભાગી બન્યા :  “સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો નિવાસ હોય છે” આ સંદેશને આત્મસાત કરવા ગ્રામજનોને અનુરોધ કરતા રાજ્યપાલ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે

અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખાંભાના ત્રાકુડા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ ગ્રામસભા 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ

અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ત્રાકુડા મુકામે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતનાં ઘરે ગૌ સેવા કરી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પ્રવાસ દરમિયાન ત્રાકુડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે ગૌ સેવા કરી હતી. રાજ્યપાલશ્રી

અમરેલી

રાજુલા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો આરોપીને મુદામાલ સાથે ઝડપાયો

ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ અમરેલી

ભાવનગર

વર્ષ-૨૦૨૬-૨૭ માટે રાજ્ય સરકારના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈ કરાઇ લેવા અનુરોધ

ભાવનગર જિલ્લાના IRLA સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારનાપેન્શનરશ્રીઓને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ

વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી -૨૦૨૬ના પરિણામો જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયતની ૩૪, તાલુકા પંતાયતની

ભાવનગર

ભાવનગર ડાંધુમલ અને તેમના પત્ની સ્વ. કિશ્તીબેન સુખવાણી ની પુણ્યસ્મૃતિ માં સર્વરોગ નિદાન તથા સારવાર મેગા કેમ્પ યોજાશે

ભાવનગર સંત પ્રભારામ અને સંત સેવારામ ના આર્શિવાદથી શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન – સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિશુલ્ક

અમરેલી

સાવરકુંડલા-લિલિયામાં જનતાનો વિશ્વાસ ફરી એકવાર સાબિત ભાજપની ભવ્ય જીત, સાવરકુંડલા -લીલીયાના મતદાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી “ભાજપનો ભગવો”લહેરાવ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ ધારાસભ્ય શ્રી

Popular News