More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલામાં વિકાસની પાંખો: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અમૃત સરોવર ફેઝ-૨ના કામોનું કર્યું સ્થળ નિરીક્ષણ

​વિકાસના પથ પર ડગલાં ભરીને                        કુંડલાને સજાવવું છે, અમૃત સરોવરના આ

અમરેલી

અમરેલી જીએસઆરટીસી (એસ.ટી.)માં એપ્રેન્ટિસશીપની તક

એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ અન્વયે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) (એસ.ટી.) અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર ભરતી થશે. જી.એસ.આર.ટી.સી

અમરેલી

ગીર અભ્યારણ્યમાં જાહેર જનતા માટે પ્રતિબંધિત વિસ્તારમાં ખજૂરી નેસ ખાતે આયોજિત કાર્યક્રમની વાઇરલ પત્રિકા અંગે વન વિભાગ ગીર પૂર્વએ ખુલાસો માંગ્યો

હાલમાં સોશિયલ મીડિયામાં જળક્રાંતિ ટ્રસ્ટના લેટરપેડ પર ખજૂરીનેસ સંસ્કૃતિ દર્શન પત્રિકા વાયરલ થઈ છે. જે પત્રિકામાં ગીર અભ્યારણ્યમાં જાહેર જનતા માટે

અમરેલી

તાર ફેન્સીંગ સહાય યોજના માટે અરજી કરનારા ખેડૂતોએ સુધીમાં જરૂરી દસ્તાવેજો ૦૭ મે ૨૦૨૬ સુધીમાં રજૂ કરવા અનુરોધ

રાજયનાં ખેડૂતોને પાક રક્ષણ હેતુ ‘તાર ફેન્સીંગ સહાય યોજના‘ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાય માટેની અરજીઓ માટે ૨૭.૦૩.૨૦૨૬ થી તા.૨૬.૦૪.૨૦૨૬

અમરેલી

ગીર અભ્યારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાત્રિ રોકાણના આયોજન અંગે વન વિભાગ ગીર પૂર્વ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી અપાઈ નથી

ગીર અભ્યારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાત્રિ રોકાણના આયોજનનો ઉલ્લેખ કરતી એક પત્રિકા તાજેતરમાં વાઇરલ થઈ હતી. આ બાબતે સ્પષ્ટ

અમરેલી

અમીરી તો મનથી હોય: સાવરકુંડલામાં કચરો વીણતી મહિલાની જીવદયાએ માનવતા મહેંકાવી

નથી હોતી અમીરી માત્ર                  સોના-ચાંદીના સિક્કાઓમાં, કચરો વીણતી એ નારીના       

અમરેલી

નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ ધારીના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના છેલ્લા “વીસ વર્ષથી” નાસતા ફરતા પકડ વોરંટના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જનાજિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના

અમરેલી

સમઢીયાળા ગામે વાડી વિસ્તારમાં થયેલ લોખંડના દરવાજાની ચોરીના અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી બગસરા પોલીસ સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી

અમરેલી

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના બાઢડા ગામના યુવકની હત્યાના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

નિલેષ રમેશભાઇ ચુડાસમા, રહે.બાઢડા, તા.સાવરકુંડલા વાળાને પરીણીતમહિલા સાથે પ્રેમ સબંધ હોય, જેથી પોતે આ પરીણીત મહિલાને સુરત ખાતેથી ભગાડી લઇગયેલ હોય, જે વાતનું

Popular News