More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન IITEનું નૂતન ભવન અને હોસ્ટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી સ્થપાયેલી સ્ટેટ યુનિવર્સિટી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનનું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં નિર્માણ

ગુજરાત

એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન બની

ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (૧૬ વર્ષ) ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ૧૬મી AVC એશિયન વિમેન્સ અંડર-18

અમરેલી

સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: પ્રથમ વરસાદે જ નાવલી નદી બે કાઠે વહેતી થઈ

સાવરકુંડલા પંથકમાં લાંબા સમયની અસહ્ય ગરમી અને બફારા બાદ આજે મેઘરાજાએ મનમૂકીને હેત વરસાવ્યું છે. મોસમના પ્રથમ સાર્વત્રિક વરસાદના પગલે સમગ્ર પંથકમાં

ભાવનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તા. ૧ અને ૨ જુલાઈએ ભાવનગર જિલ્લાની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા. ૧ અને ૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાનીમુલાકાતે પધારી રહ્યા છે.મુલાકાતના પ્રથમ દિવસે તા. ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ

ભાવનગર

ભાવનગરમાં નવા-જુના વાહનોની લે-વેચ માટે રજીસ્ટર ફરજીયાત રાખવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ

સાયકલો/ટુ વ્હીલર/ફોર-વ્હીલર વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થા, શાંતિ સલામતિ અને દેશની સુરક્ષાનાપરીપ્રેક્ષમાં થોડાક સુચનો અમલમાં મુકવાની જરૂરીયાત જણાતાં ભાવનગર

ભાવનગર

પાલિતાણા નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ ૦૧-૦૪-૨૦૨૬થી અમલમાં મૂકવામાં આવેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો –

અમરેલી

સાવરકુંડલામાં નાવલી નદી રીવરફ્રન્ટની RCC દિવાલ બની ‘મુસીબત’, ચોમાસામાં કાંઠા વિસ્તાર ડૂબવાનો ભય

સાવરકુંડલા શહેરમાં નાવલી નદી પર ચાલી રહેલી રીવરફ્રન્ટની કામગીરી આગામી ચોમાસામાં સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શાપ સાબિત થાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

અમરેલી

સાવરકુંડલાની સીમમાં મેઘરાજાની શાહી સવારી: આભે કાળા ડિબાંગ વાદળોની જામી ફોજ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં અસહ્ય ગરમી અને બફારા બાદ હવામાનમાં પલટો આવતાં પ્રકૃતિનું એક અદભુત અને રોમાંચક સ્વરૂપ જોવા મળ્યું છે. મેઘરાજાની પધરામણી

અમરેલી

સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનજીવન પ્રફુલ્લિત. વાદળો મનમૂકીને વરસ્યા.

સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને અસહ્ય બફારા બાદ આખરે વર્ષારાણીનું ધમાકેદાર આગમન થયું છે. લાંબા ઈન્તજાર બાદ

અમરેલી

સાવરકુંડલા ગુરુકુળ દ્વારા ૨,૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૧૩,૦૦૦ નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – સાવરકુંડલા ખાતે પરમ પૂજ્ય હરિહર સ્વામીજીની પવિત્વ સ્મૃતિમાં એક ભવ્ય નિઃશુલ્ક નોટબુક વિતરણ સમારોહ યોજાયો હતો. અમેરિકા

Popular News