More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

અગસ્ત ઋષિના અનુષ્ઠાનથી સ્વયંભું પ્રાગટ્ય પ્રસિદ્ધિ છે પુરાણો મા દામનગર શ્રી કુંભનાથ મહાદેવ કુંભારાણાએ બંધાવેલ દેવળ પૃથ્વી ઉપર કુદરત ની અનુપમ ભેટ

રચના ન શોભે તે તણી કહુ છું  હાવે બીના કેવી બની  કહેતા સઘળુ  નાવે પાર, માટે લખ્યો ટુંકો સાર, હાથી જેવા મુખવાળા, ગણપતિ  પવનપુત્ર હનુમાનજી

અમરેલી

ગિરીશભાઈ ડેર ની ઉપસ્થિતિ માં ​ચિતલ માં ૧૩૨ મો નેત્ર યજ્ઞ યોજાયો

ચિતલ:સંતશ્રી રણછોડદાસજી હોસ્પિટલ – રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ – ચિતલના સંયુક્ત ઉપક્રમે તથા સ્વ. સવિતાબેન મગનભાઈ પરમાર (રહે. ચિતલ)ની પુણ્ય

અમરેલી

લુવારીયા વડીલો માટે તદ્દન ફ્રી “સેવા સત્સંગ યાત્રા” દાતા કલ્પેશભાઈ સુદાણી દુબઇ ના સહયોગ યોજાય

લીલીયા તાલુકા થી સેવા સત્સંગ યાત્રા તા.26-8-2026ને બુધવારના રોજ પવિત્ર શ્રાવણ માસમાં સમસ્ત લુવારીયા ગ્રામજનોના તમામ વયોવૃદ્ધ વડીલ માતા-પિતાને તદ્દન

ગુજરાત

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દાઓ

૧. ઘાસચારાની ઉપલબ્ધતા ૨. ખાંડની ઉપલબ્ધતા ૩. સિંચાઈનું પાણી ૪. ઊર્જા – વીજળી આપવાનો નિર્ણય રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેતીવાડી માટે હાલમાં રોજના ૮ કલાક

ગુજરાત

ગુજરાતની આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની

ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૫૦૦ નવા અત્યાધુનિક ‘૧૧૨- જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો

ભાવનગર

AHP સુપ્રીમો ડો પ્રવીણભાઈ તોગડિયા નું સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન

ઉમરાળા ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી ખૂબજ પ્રભાવિત એવા શ્રી આંત૨૨ાષ્ટ્રીય હિંદુ

અમરેલી

ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓને બિરદાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમરેલી ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી સ્ટાર્ટઅપ સ્ટુડિયોની નવીન અને પ્રેરણાદાયી કામગીરીની રાજ્યના મુખ્યમંત્રીશ્રી

અમરેલી

સાવરકુંડલામાં GUDC અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીએ યુવાન મજૂરનો બલિ લીધો: ધીમી કામગીરી અને અકસ્માતોથી પ્રજા ત્રાહિમામ

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર ગિરધરવાવ પાસે ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ તંત્ર અને એજન્સીની ઘોર બેદરકારીને લીધે ‘ધણીધોરી વગરનું’ બની ગયું

અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી આરબ કામિલે STEM Quizમાં મેળવી રાજ્ય કક્ષાની સિદ્ધિ: Samsung ટેબલેટથી સન્માનિત

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પ્રતિષ્ઠિત STEM Quizમાં સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના

Popular News