Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે અમરેલી નગરપાલિકાની શહેરવ્યાપી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ

આગામી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ આયોજનના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા તા. ૧ ઓગસ્ટથી

અમરેલી

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

આગામી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના પૂર્વ આયોજનના ભાગરૂપે સરકારી વિનયન અને વાણિજ્ય

અમરેલી

બ્રહ્મ વાદીની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્ય માં. શબરી માતાની તપોભૂમિ પર પંચ-દિવસીય કુમારીકાઓ માટેનો વ્રત ઉત્સવ સફળતા પૂર્વક સંપન્ન

ડાંગ વાસુર્ણા: તા: ૨: આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય, વાસુર્ણા’ ખાતે વૈદિક પરંપરા અને

ભાવનગર

“ભાવનગર શિશુવિહાર નું નવી શિક્ષણ નીતિમાં સીમા ચિન્હ પ્રદાન”. ૧૫૦ શાળા ના ૨૭૦૦ વિધાર્થી ૮૧૦૦૦ પર્યાવરણ પ્રવૃતિ

ભાવનગર વર્ષાઋતુના પ્રારંભ સાથે ભાવનગર થી શરૂ થયેલ પર્યાવરણ સહભાગી પ્રવૃત્તિઓ આજે પોરબંદર, વડોદરા, ભરૂચ અને ભુજ સુધી વ્યાપ્ત બની છે.રાજ્યની વિવિધ ૧૫૦ શાળાઓ

ગુજરાત

જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે: અમદાવાદ સિવિલમાં જટિલ ઓપરેશન સફળ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરી છે. જ્યાં જન્મજાત અન્નનળી ન હોવાની – પ્યોર ઈસોફેજિયલ

અમરેલી

સાવરકુંડલામાં રવિવારે મેઘાવી માહોલ: વહેલી સવારે ધીમી ધારે વરસાદ, દિવસભર વાદળછાયું વાતાવરણ

ઝરમર ભીંજવે આ મેઘ પણ ક્યાંક અંદરથી, યાદોની વાદળી વરસે છે કોઈ છાની ખૂણેથી. ​સમયના વહેણમાં વહી જાય છે ખુશી ને ગમ, જીવન પણગઝલ જેવું મસ્ત થઈને માણીએ 

અમરેલી

સાવરકુંડલામાં ઝરમર વરસાદ વચ્ચે સ્થાનિકો ભીંજાયા: નાવલી નદીના રિવરફ્રન્ટ પાસે ભરાતા પાણીથી તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે આજરોજ વહેલી સવારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોએ આહલાદક વાતાવરણની મજા

અમરેલી

મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીમાં અનોખું વૃક્ષારોપણ, આયુર્વેદિક અને ડેકોરેટિવ છોડથી શહેરને હરિયાળું બનાવવાની પહેલ

અમરેલી શહેરમાં મહાદેવ રસ અને હરિઓમ પેંડા દ્વારા નગરપાલિકાના ડિવાઈડર રોડ પર આયુર્વેદિક ઔષધિય છોડ તેમજ ડેકોરેટિવ વૃક્ષોના વાવેતરનો અનોખો કાર્યક્રમ યોજાયો

અમરેલી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની સાવરકુંડલામાં અટલધારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલયે સૌજન્ય મુલાકાત

ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ આજે સાવરકુંડલા ખાતે અટલધારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલયની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બંને

અમરેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો પ્રારંભ

*પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા રહ્યા ઉપસ્થિત*૦૦૦૦*૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પ માટે યુવાનો નશામુક્ત રહે

Popular News