Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ

ગુજરાત

ગુજરાત સરકારનું પારદર્શક પંચાયતી રાજની દિશામાં ઐતિહાસિક પગલું, હવે ઑડિટ પછી તરત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’નું આયોજન ફરજિયાત બનાવાયું

જરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પંચાયતોમાં ઑડિટ દરમિયાન

ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉત્સાહ પૂર્વક સિંહ દિવસની ઉજવણીની તૈયારી

ભાવનગર જિલ્લામાં ‘સિંહ દિવસ’ ઉજવણી સંદર્ભે આયોજનની એક બેઠક સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ વન વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા

અમરેલી

પીપાવાવ પોર્ટ ખાતે કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્ય હીરા સોલંકીની મુલાકાત, સ્થાનિક રોજગારી મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા

રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ આજરોજ પોતાના મતવિસ્તાર પીપાવાવ પોર્ટ ખાતે આવેલી ફ્યુચર સંબંધિત ખાનગી કંપનીની મુલાકાત લઈને કર્મચારીઓના વિવિધ

અમરેલી

શ્રી પી. પી. એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે ‘પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે’ નિમિત્તે ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજાઈ: ૫૫ વિદ્યાર્થીઓએ કળાના રંગોથી રાષ્ટ્રપ્રેમ કંડાર્યો

શ્રી પી. પી. એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૫ ઓગસ્ટના રોજ ‘પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે’ અંતર્ગત એક સુંદર ચિત્ર

અમરેલી

લુવારા ગામમાં વિકાસની ગંગા: સરપંચ અશોકભાઈ બોરીચાના પ્રયાસોથી ₹18.50 લાખની ગ્રાન્ટ મંજૂર

​સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વિકાસના કામોને નવી દિશા આપતા ગામના સરપંચ અશોકભાઈ બોરીચાએ ગ્રામજનોની સુવિધા માટે એક જ વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લા પંચાયત

અમરેલી

સાવરકુંડલા ખાતે જિલ્લા કક્ષાની સોફ્ટબોલ સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુળ શાળાનો ભવ્ય વિજય

મહુવા રોડ પર આવેલા રમત ગમત સંકુલ ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષાની સોફ્ટબોલ સ્પર્ધાનું ભવ્ય અને ઉત્સાહસભર આયોજન

અમરેલી

શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ‘હડકવા અને શ્વાન દંશ જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો: વિદ્યાર્થીનીઓ દ્વારા રચનાત્મક પ્રસ્તુતિ

​શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલા ખાતે વિદ્યાર્થીનીઓમાં શ્વાન દંશ (ડોગ બાઇટ) અને હડકવા જેવા જીવલેણ રોગ સામે સાવચેતી અને જાગૃતિ કેળવાય તે હેતુથી

અમરેલી

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સાવરકુંડલા તાલુકાના હોદ્દેદારોની નિમણૂક: જ્ઞાતિની વિવિધ યોજનાઓ છેવાડાના સમાજ સુધી પહોંચાડવા મક્કમ નિર્ધાર

શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણી તથા ભાવનગર વિભાગ (ઝોન-૪)ના પ્રમુખ શ્રી સુમિતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ લોહાણા સમાજના દરેક વર્ગ અને

અમરેલી

સાવરકુંડલા ગુરુકુળ ખાતે યુનિસેફ અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે બાળસુરક્ષા અને જીવન કૌશલ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર યુનિસેફ (UNICEF) તેમજ અમરેલી જિલ્લા પોલીસ અને સાવરકુંડલા ટાઉન

Popular News