More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

વડોદરા શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નીકળી વિશાળ તિરંગા યાત્રા

વડોદરા શહેરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી

ગુજરાત

આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા સહભાગી

દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર

ગુજરાત

સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સાવરકુંડલા રોડ

ગુજરાત

હવે શિક્ષકો તથા GSRTCના કર્મયોગીઓ માટે આરોગ્ય તપાસ અને મેડિકલ અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે

અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા ‘સ્થાયી તબીબી મંડળ’ની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ

ભાવનગર

શિશુ વિહાર ખાતે 1000 કિશોરીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સક્ષમ બનાવવાનો તાલીમ કાર્યક્રમ શરૂ

ભાવનગર શિશુ વિહાર ખાતે 1000 કિશોરીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સક્ષમ બનાવવાનો તાલીમ કાર્યક્રમ શરૂ કિશોરીઓને સ્વાસ્થ્ય, સ્વચ્છતા, માનસિક મજબૂતી અને

અમરેલી

અમરેલીના માનવ મંદિરના ભક્તિ રામ બાપુનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત માનવ મંદિરના ભક્તિ રામ બાપુનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન

અમરેલી

સરકારી શોબાજી સામે આમ પ્રજાના પાયાના પ્રશ્નો: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાછળનું કડવું સત્ય

​​રોડ ચમક્યા ને રોશની થઈ,  બસ ખાલી ચપટી વગાડતાં  વાસ્તવિકતા એ જ રહી ગઈ,  કેમ ઉત્સવોના પર્વ પછી ?  ​ફોટો પડાવી સાવરણેથી,  સ્વચ્છતા

અમરેલી

સાવરકુંડલામાં “હર ઘર તિરંગા” બન્યું જનઆંદોલન: ધારાસભ્ય મહેશ કસવાલાની અનોખી પહેલ, પંચાણું વર્ષીય માજી અને બહેનોએ વ્યક્ત કર્યો દેશપ્રેમ

દેશભરમાં જ્યારે દેશપ્રેમનો માહોલ છવાયો છે, ત્યારે સાવરકુંડલામાં રાષ્ટ્રધ્વજના ગૌરવ અને સન્માનનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. સ્થાનિક જનપ્રતિનિધિ અને

અમરેલી

શ્રી એસ.વી.દોશી ગર્લ્સ સ્કૂલ અને શ્રી એ.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલાની વિદ્યાર્થીની બહેનોનો તાલુકા કક્ષાની “ખો-ખો સ્પર્ધા”માં શાનદાર વિજય

શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ, સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.

અમરેલી

શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે.ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ પસંદગી “કિકેટમાં” ઐતિહાસિક જવલંત સિદ્ધિ

તારીખ 08/08/2026ના રોજ શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ, સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓએ રાજયકક્ષાએ ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ

Popular News