More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

વિડિયો ગેલેરી

ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત રંગ લાવી, સાંસદ ભરતભાઈ સુતરીયાએ બસને આપી લીલી ઝંડી

અમરેલી : અમરેલીના મુસાફરોને વંદે ભારત ટ્રેનનો સરળતાથી લાભ મળી રહે તે માટે ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત રંગ લાવી છે. અમરેલીથી ચિતલ રેલવે

અમરેલી

દામનગર પો.સ્ટેના બળાત્કારના ગંભીર ગુન્હામાં સંડોવાયેલ બાળકિશોર તથા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જનાજિલ્લાઓમાં બનતા ગંભીર ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપેલ

ગુજરાત

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં

અમરેલી

જ્યાં ભક્તિ, વિકાસ અને સંસ્કૃતિનો સંગમ થાય છે… ત્યાં સર્જાય છે “પંપા સરોવર”

રામાયણના અમર પ્રસંગ સાથે અમૃત સરોવર નું નામા કરણ થતા હવે “પંપા સરોવર” તરીકે ઓળખાશે – નયનાબેન કાપડિયા માતા શબરીની ભક્તિ અને ભગવાન શ્રીરામના આશીર્વાદની

ભાવનગર

તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે ભવ્ય સ્પોર્ટ્સ ડે ઉજવાયો

નીલકંઠ ગુરુકુલમ્ – તળાજા ખાતે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય

અમરેલી

અમરેલી શહેર ભાજપ દ્વારા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને ભાવાંજલિ અર્પણ કરાઈ

અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી આદરણીય ડૉ. જીવરાજભાઈમહેતાને તેમની 139મી જન્મ જયંતી નિમિત્તે શહેરનાં જીવરાજ મહેતા ચોક (રાજકમલ

અમરેલી

સાવરકુંડલામાં વરસાદ ખેંચાતાં ચિંતાના વાદળો: પાક સુકાવા લાગતાં ભૂમિપુત્રો ચિંતિત, મોંઘવારી વચ્ચે સામાન્ય વર્ગની હાલત કફોડી

સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ ખેંચ આપતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આકાશમાં વાદળોની અવરજવર ખૂબ

અમરેલી

વિપરીત પરિસ્થિતિઓને હરાવી વિજ્ઞાન ક્વિઝમાં ચમક્યો જાબાળનો ભાર્ગવ: ઈનામમાં મળ્યું સેમસંગ ટેબલેટ

બાઢડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના ધોરણ-૧૦ ના તેજસ્વી વિદ્યાર્થી બોરીસાગર ભાર્ગવ બકુલભાઈ (વતન: જાબાળ) એ રાજ્યકક્ષાએ અસાધારણ સિદ્ધિ

અમરેલી

સાવરકુંડલામાં કબીર ટેકરી ખાતે સદ્ગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય ભવ્ય મહોત્સવ

સાવરકુંડલાના સંતકબીર રોડ પર આવેલી ઐતિહાસિક કબીર ટેકરી ખાતે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સદ્ગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે

ભાવનગર

તળાજાના વિવેકાનંદ વિદ્યાભવન ખાતે જન્માષ્ટમીના પર્વે ગુંજી ઊઠશે ભક્તિ અને સંસ્કારનું આંગણ

શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ખાતે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી

Popular News