Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટે જાહેરનામું બહાર પડાયું

ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટેપર્યાપ્ત પગલા લેવા જરૂરી છે. DGCA નાગરિક ઉડ્ડયન આવશ્યકતા, એરોડ્રોમ

ભાવનગર

અગ્નિવીર બનવાની સુવર્ણ તક: ૧ લી એપ્રિલ,૨૦૨૬ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે

આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા અગ્નિવીર ભરતી માટે પાત્ર પુરુષ ઉમેદવારો પાસેથી ઓનલાઈનઅરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

ભાવનગર

ભાવનગર જિલ્લામાં બાલિકા પંચાયત માટે માસ્ટર ટ્રેનર્સની ત્રિદિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

ભાવનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલઅંતર્ગત માસ્ટર ટ્રેનર્સ માટે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ શિશુવિહાર

ભાવનગર

શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનાં આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮ર ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ

ભાવનગર

વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિકમહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ

ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુરના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાંઆવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની સાથે કૃષિ વિભાગના

ભાવનગર

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની તાલીમ યોજાઇ

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૬ થી તા.૨૭/૦૩/૨૦૨૬સુધી જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની ૩૫ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં

અમરેલી

ગર્ભાશયના મુખના કેન્સર વિરોઘી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોઘી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે

અમરેલી

ફૂડ ફોર્ટિફીકેશન અંતર્ગત જિલ્લાકક્ષાનો તાલીમ કાર્યક્રમ : ડબલ ફોર્ટિફાઈડ ચોખા અને મીઠાના ઉપયોગને પ્રોત્સાહન

એનેમિયા મુક્ત ભારત અભિયાનને વેગવાન બનાવવા અર્થે સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટિફાઈડ નમક અને ચોખાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે આજરોજ અમરેલી

અમરેલી

સાવરકુંડલામાં ‘સ્વદેશી મેળા’નો ભવ્ય પ્રારંભ: સ્થાનિક કારીગરોની કલાને મળશે વૈશ્વિક મંચ

પોતાના જ હાથની કલાને હવે માન આપીને  સ્વદેશી માત્ર નારો ન રહે ચાલો દિલથી અપનાવીએ –“પાંધી સર” શહેર વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના

Popular News