Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર જનતાની સલામતી માટે ખડેપગે, નાગરિકોને સાવચેતી રાખીને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ નું પાલન કરવા પ્રવક્તા મંત્રીનો અનુરોધ

છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય

ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહીક સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

* આરોગ્ય સુરક્ષાકર્મીઓ સાફ-સફાઈ અને સલામત સ્થળે ખસેડાયેલા લોકો માટે પાણી-ફૂડ પેકેટ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે

ગુજરાત

રાજ્યમાં ITIનું મેગા અપગ્રેડેશન : ૧૭૭ બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ, આગામી વર્ષે ITIના વધુ ૧૧૪ નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે; ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ‘ન્યુ એઈજ’ સ્કિલ્સ માટેનો રોડમેપ તૈયાર

રાજ્યમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના આધુનિકીકરણ અને કૌશલ્ય વિકાસના માળખાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી છે. હાલમાં

ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કરી સમીક્ષા

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ વિરામ લે અને પૂરના પાણી ઓસરે તે પછી પાણીજન્ય તેમજ

ગુજરાત

સાઇબર ક્રાઇમ સામે ગુજરાત સરકારનો ‘માસ્ટર સ્ટ્રોક’, ડિજિટલ ફ્રોડ અટકાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેંક અને પોલીસ કોઓર્ડિનેશન માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

સાઇબર અપરાધીઓ સામે સમયસર પરિણામલક્ષી પગલાં ભરી નાગરિકોને ડિજિટલ ફ્રોડથી સંપૂર્ણ રક્ષણ આપી શકાય તે હેતુથી ગુજરાત સરકારે મહત્વનું પગલું ભર્યું છે. આ સંદર્ભે

અમરેલી

અમરેલી જિલ્લામાં વરસાદી પડકાર વચ્ચે માર્ગ વ્યવસ્થા સજ્જ, જુલાઈની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ નુકશાન પામેલા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૯૭ રસ્તાની મરામતની કામગીરી પૂર્ણ

 ચોમાસા દરિયાન અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત હસ્તના રસ્તાઓને સતત કાર્યરત રાખવા માટે ૧૮ ટીમો સજ્જ છે. અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ

અમરેલી

આઈ.ટી.આઈ. સાવરકુંડલા ખાતે તા. ૨૩ જુલાઈએ મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ આઈ.ટી.આઈ. સાવરકુંડલા ખાતે એક ભવ્ય મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી

“અમરેલી ખાતે પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકાઓ,  ભાવનગર ઝોન દ્વારા “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬” ના અમલીકરણ અંગે પ્રાદેશિક સ્તરીય વર્કશોપ સંપન્ન”

નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬” (SWM Rules – 2026) ના સુચારૂ અને અસરકારક અમલીકરણ અર્થે

અમરેલી

સાવરકુંડલામાં કબીર ટેકરી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાયો

શ્રી સદ્ગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સંચાલિત ‘શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ – સુદર્શન નેત્રાલય

અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતે વિદ્યાર્થી સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ: જેઠવા કીર્તન નવા પ્રમુખ બન્યા

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થી કેમ્પસ સહકારી મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

Popular News