More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડનો પ્રકૃતિના સાનિધ્યમાં એક દિવસીય શૈક્ષિણક પ્રવાસ યોજાયો

 તળાજાના તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા શાળાના બાળકો માટે એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં

ગુજરાત

જામનગર છોટી કાશી ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળશે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય સોમવારે ભવ્ય પાલખી યાત્રા

જામનગરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજના શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ દ્વારા સતત પાંચમા વર્ષે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન ૧૩૩ વર્ષ પુરાણા ઐતિહાસિક કાશી વિશ્વનાથ

અમરેલી

દામનગર શહેર આયોજિત શ્રી કુંભનાથ મહાદેવ ની દસ મી પાલખી યાત્રા નું સમગ્ર પંથક ને જાહેર આમંત્રણ પાઠવતી દેવ ઉત્સવ સમિતિ

દામનગર સમગ્ર શહેર આયોજિત શ્રી કુંભનાથ મહાદેવ. શ્રી વૈજનાથ મહાદેવ ની ૧૦ મી દિવ્ય પાલખી યાત્રા માં પધારવા સમગ્ર પંથક ના શ્રદ્ધાળુ ભાવિકો ને જાહેર આંમત્રણ

અમરેલી

રાજુલા-જાફરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર : નવી DYSP કચેરી બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબૂ કેમ નહીં? – કોંગ્રેસ

રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં દારૂ, જુગાર, આંકડા, તાડી, ગેરકાયદેસર ખનન-પરિવહન તથા ઓવરલોડિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ફરિયાદો સતત સામે આવી રહી છે.

ગુજરાત

આસ્થા અને આનંદનો અનોખો સંગમ, ગુજરાતમાં વિવિધ પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે કુલ ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડન ખટોલાનો આંનદ

દેશ-વિદેશના પ્રવાસીઓ- યાત્રાળુઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પવિત્ર પર્વત પર આવેલા યાત્રાધામો

ગુજરાત

બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળના સભ્યોએ તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વની

ગુજરાત

ગાંધીનગરમાં ‘CIDSCON 2026’ નો ભવ્ય પ્રારંભ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ૧૬મી વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન

વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર

અમરેલી

માર્ગ સલામતી અંતર્ગત બાબરા ખાતે ડ્રાઈવરો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના ઘટાડા તથા માર્ગ સલામતી અંગે વિવિધ કામગીરી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને નેશનલ રોડ સેફ્ટી

અમરેલી

અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે નવા નીરના વધામણા

અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ગામના

અમરેલી

અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ યોજાયો, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા વન મહોત્સવમાં વૃક્ષ ઉછેર કરનારા લાભાર્થીઓનું સન્માન

અમરેલી ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્સવ શાંતા બહેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા

Popular News