More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

શ્રી મધુકરભાઈ પારેખ (ચેરમેન પીડીલાઈટ ઈન્ડસ્ટ્રી)ના ૮૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે TKET કેમ્પસ ખાતે એક અનોખો, ભવ્ય અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ યોજાયો

શ્રી મધુકરભાઈ પારેખ (ચેરમેનશ્રી પીડીલાઈટ ઈન્ડસ્ટ્રી)ના ૮૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના

ગુજરાત

આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં જગદીશ ત્રિવેદીનું યાદગાર પ્રવચન

આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરના સ્થાપક એટલે  રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા.આજથી ૯૦ વરસ પહેલા ૧૯૩૬ માં આ સંસ્થાની સ્થાપના કરનાર નાનજીબાપાની

ગુજરાત

ડાંગ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલમાં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોથી મંત્રમુગ્ધ કર્યા

ડાંગ, તા. ૨૪: ડાંગ જિલ્લામાં તા. ૨૩ અને તા. ૨૪ના રોજ બે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૩ના રોજ તેજસ્વિની સંસ્કૃતિ ધામ,

અમરેલી

રાખડીના પવિત્ર તાંતણે બંધાયું માનવતાનું અતૂટ બંધન, કે. કે. પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ “વાત્સલ્યધામ” ખાતે કરી હૃદયસ્પર્શી રક્ષાબંધનની ઉજવણી

રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી નહીં, પરંતુ સ્નેહ, સંવેદના, કરુણા, સમર્પણ અને માનવતાના પવિત્ર બંધનને વધુ મજબૂત કરવાનો પાવન અવસર. આ

અમરેલી

​ચિતલ ખાતે ૨૬મીએ ૧૩૨ મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે

અમરેલી ચિતલ: સંત શ્રી રણછોડદાસજી હોસ્પિટલ – રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ – ચિતલના સંયુક્ત ઉપક્રમે તથા સ્વ. સવિતાબેન મગનભાઈ પરમાર (રહે. ચિતલ)ની

ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા  40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત 534મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ 

ભાવનગર

જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાના હસ્તે ભાવનગરમાં ૨૬ ઓગસ્ટથી ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નો પ્રારંભ થશે

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર) દ્વારા ભાવનગર ખાતે તા. ૨૬ થી૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન

ભાવનગર

વાહન સ્ક્રેપિંગ અને માલિકી હસ્તાંતરણમાં નિયમોનું પાલન કરવા ભાવનગર આરટીઓની અપીલ

ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને વાહન સ્ક્રેપિંગ તેમજ વાહનના વેચાણ અનેમાલિકી હસ્તાંતરણની પ્રક્રિયા દરમિયાન સરકાર દ્વારા નિર્ધારિત

ભાવનગર

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા માટે નિયત કરાયેલાં વિવિધ સ્થળોએ CCTV કેમેરા સ્થાપિત કરવા ફરજિયાત

ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોના જીવન અનેસંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુસર વિવિધ સ્થળોએ CCTV

ભાવનગર

ઈદ-એ-મિલાદના જુલૂસને અનુલક્ષીને ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમન માટે કેટલાંક માર્ગો એકમાર્ગીય જાહેર કરાયાં

ભાવનગર શહેરમાં તા. ૨૬/૦૮/૨૦૨૬ના રોજ ઈદ-એ-મિલાદના તહેવારની ઉજવણી અંતર્ગત ચાવડીગેટ પાસેઆવેલી મહંમદશા બાપુની વાડીએથી જુલૂસ નીકળનાર છે.જે ભાવનગર શહેરના ચાવડી

Popular News