Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી

ગુજરાત

UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomyનો દરજ્જો મળ્યો: આ માન્યતા મેળવનારી ગુજરાત યુનિવર્સિટી બની રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC (Categorisation of

ગુજરાત

કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ સજ્જ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય

ગુજરાત

હવે ‘ગુજરાત’ પાક્ષિક અને ‘ગુજરાત રોજગાર સમાચાર’નું લવાજમ ઓનલાઈન ભરી શકાશે

વર્ષ ૧૯૬૦થી પ્રસિદ્ધ થતા ગુજરાત સરકારના મુખપત્ર ગુજરાત પાક્ષિકે હવે ડિજિટલ સ્વરૂપ ધારણ કર્યું છે. હવે વાચકો લોકપ્રિય પાક્ષિક ‘ગુજરાત’ અને યુવાનોને રોજગાર

અમરેલી

સાવરકુંડલામાં પ્રાચીન સંસ્કૃતિને પ્રોત્સાહન અને સેવાકીય ઉમદા હેતુ સાથે શરૂ થયેલા ગરબા ક્લાસીસના ઓપનિંગમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

સાવરકુંડલા: હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત આદ્યશક્તિ ગરબા એકેડમી’ ના ગરબા ક્લાસીસનું ભવ્ય અને ઉત્સાહભેર ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી

અમરેલી

રાજ્યના તમામ સર્કિટ હાઉસમાં એડવોકેટોને સરકારી દરે રહેવાની સુવિધા આપવા કાયદા મંત્રીને રજૂઆત

​ગુજરાત રાજ્યના નોંધાયેલ એડવોકેટોના કલ્યાણ અને હિતને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી સર્કિટ હાઉસ ખાતે વકીલોને પણ સરકારી દરે રોકાણની સુવિધા ઉપલબ્ધ

અમરેલી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલા દ્વારા પ્રિ-ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે ચિત્ર સ્પર્ધા નું ભવ્ય આયોજન

તા. 05-08-2026 ના રોજ શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, સાવરકુંડલામાં પ્રિ-ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આયોજિત પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાની વિવિધ સરકારી તથા અનુદાનિત કોલેજોમાં તા.

અમરેલી

કૃષિ યાંત્રિકરણ યોજનામાં ખેત ઓજારો, સાધનોની પૂર્વમંજૂરીનો SMS મળ્યાના ૩૦ દિવસમાં ખરીદી પૂર્ણ કરવી ફરજિયાત

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ કૃષિ યાંત્રિકીકરણ સાધનોની યોજનાઓ તમામ ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલી છે. જે મુજબ આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ મારફત

અમરેલી

અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં પડેલા ૧૬ ટુ-વ્હીલર વાહનોની જાહેર હરાજી થશે

અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં રાખવામાં આવેલા કુલ ૧૬ ટુ-વ્હીલર વાહનો પોલીસ સ્ટેશનમાં પડેલા છે. આ વાહનોના ચાલક, માલિક, તથા વીમા કંપની

Popular News