More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

પ્રાદેશિક કમિશનર સુનિલે મહુવા નગરપાલિકાના ચોમાસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા વરસાદના અનુસંધાને મહુવા નગરપાલિકા વિસ્તારમાં સર્જાયેલીપરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રાદેશિક કમિશનરશ્રી સુનિલે સ્થળ મુલાકાત કરી

ભાવનગર

સંસ્કૃત માધ્યમના ધો. ૮ ની ‘ગણિતમ્’ ના કન્વીનર તરીકે ડૉ. પ્રણવભાઈ રાજ્યગુરુનું મહત્વપૂર્ણ યોગદાન

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળ માટે ધોરણ–8 નું ‘ગણિતમ્(પ્રવેશિકા–3)’ પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ

ભાવનગર

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

આગામી જૂલાઈ અને ઓગસ્ટ-૨૦૨૬ના માસ દરમિયાન તા.૨૫/૦૭/૨૦૨૬ના એકાદશી,તા.૨૭/૦૭/૨૦૨૬ જયા પાર્વતી વ્રત, તા.૨૯/૦૭/૨૦૨૬ ગુરૂપૂર્ણિમા, તા.૦૨/૦૮/૨૦૨૬ સંકષ્ટ

અમરેલી

ગોપાલગ્રામ-ચલાલા રોડ પર માઈનોર બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી પૂર્ણ

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગોપાલગ્રામથી ચલાલા રોડ પર કિ.મી. ૧૯/૩૭૫ ખાતે આવેલા માઇનોર બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં

અમરેલી

અમરેલી જિલ્લા ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

 અમરેલી જિલ્લા ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન પ્રિ ઈન્ડીપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક

અમરેલી

રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ૦૫ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ માટે તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે

અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલાં ૦૫ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ માટે તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જિલ્લા પ્રાથમિક

અમરેલી

આઈ.ટી.આઈ બગસરા ખાતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા. ૨૭ જુલાઈએ રોજગાર ભરતીમેળો યોજાશે

 જિલ્લા રોજગાર વિનિમય કચેરી-અમરેલી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)-બગસરાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં

અમરેલી

અમરેલીવાસીઓ… તમારી સર્જનાત્મકતાને આપો સ્વાતંત્ર્ય પર્વનો અનોખો રંગ!

 રાજ્ય કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે અમરેલી જિલ્લો થનગની રહ્યો છે. ત્યારે અમરેલીવાસીઓની સર્જનાત્મકતાને વિશિષ્ટ મંચ પૂરું પાડવા માટે

અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે અમરેલી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયાની આવશ્યકતાઃ તા.૩૧ જુલાઈ સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  અમરેલી તાલુકાના ચક્કરગઢ પ્રા. શાળા, મોટા માંડવડા પ્રા.શાળા, સાંગાડેરી પ્રા.શાળા, વરસડા

અમરેલી

જે. વી. મોદી હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે BIS સ્ટાન્ડર્ડ ક્લબ દ્વારા ‘માનાંક લેખન સ્પર્ધા’ યોજાઈ

સાવરકુંડલા સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા જે. વી. મોદી હાઈસ્કૂલ ખાતે આજે, તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભારતીય માનાંક બ્યુરો (BIS)ના સ્ટાન્ડર્ડ ક્લબ અંતર્ગત

Popular News