Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

અમરેલી શહેરમાં ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક કેરી બેગ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ नियमेो, २०१५ ते५४ Plastic Waste Management (Amendment)

ગુજરાત

રાજ્યમાં મોસમી રોગચાળો સંપૂર્ણ કંટ્રોલમાં: H1N1 (સીઝનલ ફ્લૂ) સામેના આગોતરા આયોજન અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય

ગુજરાત

નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા ૫૦૦ અત્યાધુનિક ૧૧૨ ‘જનરક્ષક’ વાહનો જોડાશે

રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.૨૫ ઓગસ્ટે નાયબ

ગુજરાત

પવિત્ર શ્રાવણ માસમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તીકરણ માટે ૭ પ્રમુખ યાત્રાધામોમાં “શ્રાવણ ઉત્સવ”નું આયોજન

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ ધાર્મિક

અમરેલી

સાવરકુંડલા નાગરિક બેંકમાં ભાજપ પ્રેરિત પેનલનો ઐતિહાસિક વિજય, 11માંથી 7 બેઠકો પર ભવ્ય જીત, સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નેતૃત્વમાં કમળ ખીલ્યું

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બેંકના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય જનતાપાર્ટી પ્રેરિત બેંક પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. કુલ 11

ભાવનગર

ભાવનગરમાં તા. ૨૫ ઓગસ્ટના રોજ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળશે, બી.એન. વિરાણી હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરી શામળદાસ કોલેજ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તા. ૨૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ

ભાવનગર

ભેળસેળયુક્ત આલ્કોહોલની ગંભીર ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

ભાવનગરમાં ભેળસેળયુક્ત આલ્કોહોલના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી રાજ્યશ્રીમતી નિમુબેન બાંભણીયાએ આજે સર ટી હોસ્પિટલની મુલાકાત લઈને

અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની યોજનાઓ, જલ

અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળની બેઠક યોજાઈ

જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ (DLMA)ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ યોજનાના અસરકારક

અમરેલી

જાગૃત સભાસદોના સ્નેહ અને સહકાર બદલ આભાર– બિપીનભાઈ પાંધી (પાંધીસર)

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરશ્રીઓની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી સંદર્ભે ઉમેદવાર બિપીનભાઈ હરગોવિંદભાઈ પાંધી (પાંધીસર) દ્વારા સભાસદો તેમજ સમર્થકોનો

Popular News