More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ભાવનગર

ગૌણ સેવા પસંદગી મંડળની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંકઃ ૩૭૮/૨૦૨૫૨૬ (ગૃપ-A તથા ગૃપ-B) વર્ગ-૦૩ સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન આગામી

ભાવનગર

ભાવનગર જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી અંતર્ગત નોંધાયેલ તમામ ક્લિનિકોમાં CCTV લગાવવાનો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સમાજમાં દિકરીઓની ઘટતી સંખ્યાની બાબતને ધ્યાને લઈ ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએન.ડી. ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર

ભાવનગર

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાલિતાણામાં જૈન ચાતુર્માસ નિમિત્તે સંતો-તપસ્વીઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

પાલિતાણા ખાતે ચાલી રહેલા જૈન ચાતુર્માસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહીસંતો, મહારાજ સાહેબો અને તપસ્વીઓના દર્શન કરી આશીર્વાદ

ભાવનગર

પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ના આયોજન અંગે બેઠક યોજાઈ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા અને સમર્પણની ગૌરવપૂર્ણ યાત્રાનેજનભાગીદારી સાથે ઉજવવાના ઉદ્દેશથી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર,

અમરેલી

સાવરકુંડલા ઘટક-૧માં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત “સામુદાયિક જવાબદાર પોષણ ઉત્સવ”ની ઉજવણી

પોષણ ઉƗસવ-૨૦૨૬ Ӕતગ1⁄2ત તા. ૧૪ સƜટ°Ơબર,સોમવારના રોજ સાવરȢંુડલા ઘટક-૧માં “સાȺદુ ાિયક જવાબદાર પોષણ ઉƗસવ”ની ઉજવણીકરવામાં આવી હતી. પોષણનેમા́ પરવારની જવાબદાર ન

અમરેલી

વિદેશમાં રોજગાર અને ઉચ્ચ અભ્યાસના માર્ગદર્શન માટે સાવરકુંડલા ખાતે સેમિનારનું આયોજન

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અમરેલી જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ જરૂરી માર્ગદર્શન મળી રહે

અમરેલી

રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

તા. ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર દરમિયાન રાજુલા સબ ડિવિઝનમાં આવતા રાજુલા અને જાફરાબાદ તાલુકામાં હંગામી-ટેમ્પરરી ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક

અમરેલી

સાવરકુંડલાના લેખિકા અલ્પાબેન રાવલે હિન્દી દિવસ નિમિત્તે ભાષાની મધુરતા અને મહત્ત્વ ઉજાગર કર્યું

દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ઉજવાતા ‘હિન્દી દિવસ’ નિમિત્તે સાવરકુંડલાના જાણીતા હિન્દી શિક્ષિકા અને લેખિકા અલ્પાબેન રાવલે ભાષાની મધુરતા,

અમરેલી

એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ભવ્ય ઉજવણી

આજરોજ તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના  રોજ સાવરકુંડલા શહેર મહુવા રોડ પર સ્થિત એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલ ખાતે ‘રાષ્ટ્રીય હિન્દી દિવસ’ની

અમરેલી

સાવરકુંડલાના ગાધકડા ગામે નવનીર્મિત ગ્રામ પંચાયત ભવન અને સરદાર પટેલની પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ

​સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ગ્રામ પંચાયતના નવનીર્મિત ભવન તેમજ ભારત દેશના એકતાના પ્રતીક અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અત્યંત

Popular News