Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

સાવરકુંડલા તાલુકા ના જીરા-આંબા વચ્ચે શેત્રુંજી નદી ઉપર ૬ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં : ધારાસભ્ય મહેશ કસવાલા

સાવરકુંડલા તાલુકાના જીરા અને લિલિયા તાલુકાના આંબા ગામ ને જોડતા શેત્રુંજીનદી ઉપર ૬ કરોડ ના ખર્ચે બનનાર બ્રિજ નું આજ રોજ ઘારાસભ્ય શ્રી કસવાળાના

ભાવનગર

કુંઢેલી ગામે વતનપ્રેમી દાતાઓ દ્વારા મુખ્ય ગેટ તેમજ પાણીના પરબનું ભૂમિપૂજન થયું

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવા નિર્માણ થયેલ બિલ્ડિંગમાં મુખ્ય ગેટના દાતાશ્રી ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી પરિવાર દ્વારા આજે શાળાના ગેઈટનું

ગુજરાત

સ્વર્ગીય જાદવ બાપા મોજડી નું મરતોતર વિશિષ્ટ સન્માન. પ્રથમ વાર લોક સંસ્કૃતિ રક્ષા એવોર્ડ પુત્રરત્ન સુખદેવ ધામેલીયા ને એનાયત કરાયો  “વેદ વિના મતી નહિ ગાય વિના ગતિ નહિ”               

સુરત  ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ ઝેરમુક્ત ભારત અભિયાન -EXPO 2025 સુરત ભવ્ય આયોજન થયું એમાં દેશ ભર ના ખેડૂત પોતાનો પાકૃતિક પકવેલો માલ લઈને આવ્યા અને મેળા

ગુજરાત

ગુજરાત માં પ્રથમ વાર ૧૦૮ કુંડી બગલામુખી માતાનો  મહાયજ્ઞ નો ઋષિ ભારતી સહિત ના સંતો ની ઉપસ્થિતિમાં પ્રારંભ

અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર લંબે નારાયણ આશ્રમમાં ૧૦૮ કુંડી બગલામુખી માતાનો  મહાયજ્ઞ તારીખ ૨૩ એપ્રિલ થી ૧  મેં ૨૦૨૫ સુધીચાલી  રહ્યો છે જેમાં તારીખ ૩૦/૦૪/૨૫ 

ગુજરાત

આઇપીએલ ૨૦૨૫મા ૩૫ જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશી બન્યો નવો રેકોર્ડ હોલ્ડર

મેચ પછી પિતાને કર્યો વીડિયો કોલ, કહ્યું- ‘દિવાળી વહેલી આવી…‘રાજસ્થાન રોયલ્સ ટીમમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સોમવારે ૧૦૧ રનની રેકોર્ડ સદીની ઈનિંગ રમી હતી.

ગુજરાત

સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું

સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આજે (૨૯મી અપ્રિલ) પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ

ગુજરાત

જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ફરી એકવાર જૂનાગઢમાં રાજકારણ ગરમાયું છે જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પૂર્વ અધ્યક્ષના પતિ અને સાવજ ડેરીના ચેરમેન

ગુજરાત

રાજ્યપાલશ્રીના હસ્તે ૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત: ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફિકેટ અપાયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

ગુજરાત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ

ગુજરાત

ડીમોલીશનની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો નથી. બીજી તરફ તંત્રએ બાંગ્લાદેશીઓના ગેરકાયદે ઘર-કારખાનાનો સફાયો પુરજાેશમાં જારી રાખ્યો

રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અમદાવાદના ચાંડોળા તળાવ વિસ્તારમાં વ્યાપક ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

Popular News