More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

૫૫૦ વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને પ્રાપ્ત થયું રાષ્ટ્રીય સ્તરે સન્માન, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર ૨૦૨૫ માટે હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી

અમદાવાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. કેન્દ્ર

ગુજરાત

ગુજરાતના માછીમારોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, પાત્રતા ધરાવતી બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- સુધીની વેટ રાહત મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ

ગુજરાત

ગુજરાત પોલીસ દળમાં નવ નિયુક્ત ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પી.એસ.આઇ. તરીકે જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી

ગુજરાત

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરાઈ સર્વગ્રાહી સમીક્ષા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં થયેલા ભારેથી અતિભારે વરસાદના પગલે વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ અને એલર્ટ કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતેથી

અમરેલી

અમરેલી જિલ્લામાં વરસાદી મહેર: 10 જળાશયો ભરાયા, 5 ડેમના દરવાજા ખુલ્યા; ખોડિયાર ડેમ સહિત અનેક જળાશયો છલકાયા

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. પરિણામે જિલ્લાના 10 જેટલા જળાશયો

અમરેલી

પૂરગ્રસ્ત ભુવા ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની મુલાકાત, રાહત કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને સૂચના

સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવનને સામાન્ય બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ

અમરેલી

નાવલી નદી પર રિવરફ્રન્ટનું આયોજન પૂરનું મોટું જોખમ નોતરી શકે: વાચકનો સૂર

સ્થાનિક નદીઓના કુદરતી વહેણને રૂંધીને કરવામાં આવતા વિકાસના કામો ભવિષ્યમાં મોટી આફત લાવી શકે છે, તેવી ચિંતા સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી

અમરેલી

લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી

વિશ્વભરમાં સેવાની સુવાસ ફેલાવતી સંસ્થા ઇન્ટરનેશનલ લાયન્સ, ડિસ્ટ્રિક્ટ 3232J અંતર્ગત કાર્યરત ‘લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા’ ના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા

અમરેલી

સાવરકુંડલામાં ભારે વરસાદ વચ્ચે બીમાર ગૌવંશોની વહારે આવી શ્રીકૃષ્ણ ગૌશાળા: ઓન-ધ-સ્પોટ સારવાર શરૂ

​સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા ભારે વરસાદના કારણે પશુધનની હાલત કફોડી બની છે. સતત ભેજવાળા અને પ્રતિકૂળ

અમરેલી

ભારે વરસાદ બાદ ગ્રામ્ય જીવનની ધમની સમાન માર્ગોને ફરી ધબકતા બનાવવાનો સ્તુત્ય પ્રયાસ

ભારે વરસાદ બાદ જ્યારે ગામડાઓના માર્ગો પર પાણી ફરી વળે છે, ત્યારે સૌથી મોટી ચિંતા માત્ર રસ્તાની નહીં, પરંતુ ગામના દૈનિક જીવનની હોય છે. શાળાએ જતાં

Popular News