More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત નહીં ચલાવાય: ઉનાવા- ઊંઝામાં વરિયાળીમાં ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી

વિડિયો ગેલેરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે ખેતી બૅંકના ૭૫મા સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી સંપન્ન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ

ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ

અમરેલી

અમરેલીમાં તા.૧૦ જુુુુલાઈના રોજ અનુબંધમના માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે

 અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

અમરેલી

અમરેલી કલેક્ટર કચેરી કેમ્પસ તથા તેની આજુબાજુ ૫૦ મીટર ત્રિજ્યામાં ધરણા કાર્યક્રમ, સભા પર પ્રતિબંધ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી અમરેલી

અમરેલી

અમરેલી, ધારી અને ખાંભા તાલુકામાં ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી સ્થળ મુલાકાત કરતાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

તાજેતરમાં અમરેલી, ધારી અને ખાંભા તાલુકામાં થયેલ ભારે વરસાદને પગલે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વિવિધ અસરગ્રસ્ત ગ્રામ્ય પંથકોની

ભાવનગર

જગન્નાથજીની રથયાત્રાને લઈ ભાવનગર શહેરનાં રથયાત્રાના રૂટ પર દ્વિચક્રી સહિત તમામ વાહનોના પ્રવેશ તથા વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ

ભાવનગર શહેરમાં આગામી તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ અષાઢી બીજના પાવન અવસરે ભગવાનશ્રીજગન્નાથજીની રથયાત્રા સવારે ૮:૦૦ કલાકે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવજી મંદિરેથી

ભાવનગર

તળાજા ખાતે ૫૫૧ વૃક્ષોના વાવેતર અને “જનકલ્યાણ મહેસૂલી વન” લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

તળાજા તાલુકા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી, તળાજા ખાતે ૫૫૧ વૃક્ષોના વાવેતર તથા“જનકલ્યાણ મહેસૂલી વન”ના લોકાર્પણ કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે

ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા. ૧૬ જુલાઈએ યોજાનાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ ટ્રાફિક નિયમનનું જાહેરનામું પ્રસિદ્ધ

આગામી તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરના સુભાષનગરસ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળનાર હોવાથી રથયાત્રાના રૂટ પર

ભાવનગર

વૃક્ષો આપણા મિત્રો 2.0 તળાજાની ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા કરી ઉજવણી.

ગતવર્ષે 180 અને આ  વર્ષે 201 વૃક્ષોના વિતરણ નો અનોખો પ્રયોગ થયો.આજના સમયમાં જ્યારે પર્યાવરણનું જતન કરવું એ સમયની સૌથી મોટી માંગ છે, ત્યારે તળાજા તાલુકાના

Popular News