Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો સાતમો દિવસ

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, ઋષિ-મુનિઓના આશ્રમોની

ગુજરાત

‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ

‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે

ગુજરાત

નાગરિક સુરક્ષા અને સુદ્રઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે ‘ભારત ટેક્સી’ સાથે કર્યા MoU

રાજ્યમાં જાહેર સલામતી, ટ્રાફિક નિયમન અને નાગરિકોની મુસાફરીને વધુ સુરક્ષિત તેમજ સુવિધાજનક બનાવવાના હેતુથી રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના માર્ગદર્શનમાં

ગુજરાત

એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ ૧૪ આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર

અમરેલી

દેવભૂમિ દેવળીયા દાતા રત્નો દ્વારા ધો.૧ થી ૮ સુધી ના વિદ્યાર્થી ઓને વિના મૂલ્યે ફુલસ્કેપ ચોપડા વિતરણ

અમરેલી જિલ્લા ના દેવભૂમિ દેવળીયા ખાતે દાતા રત્નો કેળવણી પ્રેમી ભાવનાબેન ભરતભાઇ પરમાર તથા ભરતભાઇ હિંમતભાઈ પરમારના સુખાકારી જીવન અંતર્ગત તેમના સુપુત્ર

અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ ભવ્યતાથી ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે આજરોજ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને ‘શાળા

અમરેલી

દામનગર સમસ્ત રઘુવંશી સમાજ શ્રી જલારામ મંદિર તરફ થી પ્રભુ સેવા આશ્રમ ને પાગરણ પથારી ઓની ભેટ અર્પણ

દામનગર શહેર ના સમસ્ત રઘુવંશી સમાજ વાડી પરિસર શ્રી જલારામ મંદિર તરફ થી લીમડા હનુભા ના ખાતે ચાલતા અતિ ગંભીર મનોદિવ્યાગ આશ્રમ ના આશ્રિતો માટે પાગરણ પથારી ની

ગુજરાત

વિકસિત પોરબંદર તરફ વધુ એક ઐતિહાસિક પગલું, એલાયન્સ એરની મુંબઈ–પોરબંદર–કેશોદ–અમદાવાદ હવાઈ સેવાનો પ્રારંભ : પોરબંદરને મળી નવી ઉડાન

પોરબંદરના સર્વાંગી વિકાસ અને દેશના મુખ્ય શહેરો સાથે ઝડપી હવાઈ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે આજે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે. એલાયન્સ એર દ્વારા

અમરેલી

ધાર્મિક વિધિ કરવાના બહાને છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતથી રોકડ તથા સોનાની વીટી લઇ જનાર બે ઇસમોને કુલ કિં.રૂ.૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમાં બનતા છેતરપિંડી/વિશ્ર્વાસઘાતના ગુનાઓ કરતા આરોપીઓનેપકડી પાડી સુચના આપેલ હોય,

ભાવનગર

તળાજાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં દાન આપનાર દાતાઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

ગુજરાત સરકાર આયોજિત કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ ના આજે યોજાયેલા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં શાળાના મુખ્ય ગેટના દાતા  સુરત સ્થિત

Popular News