More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

નેચર પાર્ક, રોબોટીક્સ, એક્વેટિક, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, એનર્જી એજ્યુકેશન પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ટેન દ્વારા ‘ગુજરાત સાયન્સ સિટી’ બન્યું દેશનું અગ્રેસર વિજ્ઞાન કેન્દ્ર

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત સાયન્સ સિટી’

અમરેલી

સાવરકુંડલા ખાતે શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમમાં ૨૪ કલાક અખંડ ધૂન સંકીર્તન નું આયોજન કરવામાં આવ્યું…

તા. 15/6/2026 ના રોજ સોમવતી અમાસના પાવન અવસરે સાવરકુંડલાના મહુવા રોડ સ્થિત શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ખાતે ૨૪ કલાક અખંડ “ૐ નમઃ શિવાય” મહામંત્ર ધૂન

ભાવનગર

મૃત્યુ વગરનું સુચારું જીવન સંભવ નથી, પૂ.મોરારિબાપુના શ્રી મુખેથી કેરળના કોચીમાં ‘માનસ મૃત્યુલોક’નો પ્રારંભ

પૂ.મોરારિબાપુના શ્રી મુખેથી કથાના ક્રમની 979મી કથા કેરળના કોચી ખાતે પ્રારંભ થયો. આ કથાનું નામાભિધાન ‘માનસ મૃત્યુલોક’ કરવામાં આવ્યું. 

અમરેલી

વર્ષો જૂની લોકસમસ્યાનું નિરાકરણ, સાવરકુંડલાના વોર્ડ 3 અને 8 માટે વિકાસનું વધુ એક મહત્વપૂર્ણ પગલું

સાવર કુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલા ના પ્રયત્નો થી આજ રોજસાવરકુંડલા શહેરના વોર્ડ નં. 3 અને 8 ના નાગરિકો માટે વર્ષોથી માથાનો

અમરેલી

રાજુલામાં તા.૧૬ જૂનના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી ખાસ રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા

અમરેલી

અમરેલી જિલ્લા પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું

 રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્તરે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને અમરેલી જિલ્લા પ્રભારી અને રાજ્યના

અમરેલી

જિલ્લા પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યાત્રામાં જિલ્લાના વિકાસ કાર્યોનું અવલોકન કરવામાં આવ્યું

રાજ્ય સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી’ અંતર્ગત

અમરેલી

અમરેલી સ્થિત શાંતાબા ઓડિટોરિયમ ખાતે પ્રભારીમંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં  ‘વિકસિત ભારત સંકલ્પ’ સંમેલન યોજાયું

કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર ૨૧મી જૂન,૨૦૨૬ સુધી વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું

અમરેલી

જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ‘પ્રગતિપથ’ યાત્રા : કવિ શ્રી કલાપી મ્યુઝિયમ લાઠી ખાતેથી યાત્રાનો પ્રારંભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૮મી જૂનથી ૨૧મી

અમરેલી

અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારતના અમૃતકાળ’ અભિયાન અંતર્ગત આજે અમરેલી ખાતે રાજ્યના

Popular News