Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

દેવગામ ખાતે આશરે રૂ. ૭૮ લાખના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાનાર આશરે રૂ. ૭૮ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા અને

અમરેલી

ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬”નો પ્રારંભ

અમરેલી નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાને પ્રોત્સાહન આપવા તેમજ “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી”ના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાના

અમરેલી

રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ-રાજકોટ અને શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ‘જળ સંમેલન’ યોજાયું

“જળ એ પૃથ્વીનું માત્ર તત્વ નથી, પરંતુ પંચામૃત છે” રાજુલા – જાફરાબાદ પંથકમાં જળ સંરક્ષણના કાર્યને પ્રોત્સાહન હેતુસર આજરોજ રાજુલા

અમરેલી

સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે જામશે સાહિત્યિક સંગમ. ઇતિહાસને પુસ્તકસ્થ કરવા યોજાઈ  ‘સાહિત્ય ગોષ્ઠી’

શબ્દના સાનિધ્યમાં ઇતિહાસ આખો જાગશે, ટેકરીની ધૂળમાંથી દિવ્ય વાણી લાગશે. ​સંતની આ પરંપરા અક્ષર રૂપે જીવતી રહે, એ જ આશાએ અહીં સાહિત્યની સરવાણી જાગશે.

અમરેલી

સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ઘેલાણી નિવાસ હોલીસ્ટિક હેલ્થ સેન્ટરમાં ઝીરો થી બાર. વર્ષના શિશુઓ માટે ‘સુવર્ણ પ્રાશન’નો ભવ્ય કેમ્પ યોજાયો

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ઘેલાણી નિવાસ હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર દ્વારા સમાજની ભાવિ પેઢીના સ્વાસ્થ્ય વર્ધન માટે

અમરેલી

સાવરકુંડલામાં વરિષ્ઠ નાગરિકોનો ખેલકૂદ મહોત્સવ

શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર દ્વારા શતાબ્દી મહોત્સવ (૧૯૨૮ – ૨૦૨૮) ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે સાવરકુંડલા ખાતે શહેરના

ભાવનગર

આંધ્રપ્રદેશની આગ દુર્ધટનામાં અકાળે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકોનાં અકાળે અવસાન થયા

અમરેલી

પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 ના આચાર્યશ્રી લાભેશભાઈ રાશિયાનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો…

દામનગર પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 ના આચાર્યશ્રી લાભેશભાઈ રાશિયાનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો…        પીએમ શ્રી દામનગર શાળા નંબર

ગુજરાત

રાજ્યના કુલ બજેટ કરતા દેવું વધારે, ૪ લાખ ૩૦ હજાર કરોડનું દેવું  : અમિત ચાવડા

·        બજેટ વિકસિત ગુજરાતનો દસ્તાવેજ નથી પણ બજેટ દેવા અને દેખાવનો દસ્તાવેજ : અમિત ચાવડા

ભાવનગર

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાના અધ્યક્ષસ્થાને ઉમરાળા ખાતે દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિર યોજાશે

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાના અધ્યક્ષસ્થાને તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ,ઉમરાળા, જિલ્લો

Popular News