More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

નકલી બિયારણના કારસો: સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળની ખેડૂતોને ચેતવણી

લોભમાં આવીને આખું વર્ષ  ના વેડફશો તમે, પાકા બિલ વગર કદી પગલું  ના ભરશો તમે. ​નકલી ચમક પાછળ છુપાયેલું           

અમરેલી

શ્રી મેઘાપીપળીયા પે સેન્ટર શાળા ની વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું

શ્રી મેઘાપીપળીયા પે સેન્ટર શાળા ની વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કરતી ધોરણ છ માં ભણતી “બોરીચા નીર રાહુલભાઈ” એ

ભાવનગર

ધોરણ: 10 માં ગણેશ શાળા-ટીમાણામાં ભણીને સ્વરાબેન પંડયાએ 99.99 P.R. રેન્ક મેળવ્યો.

સ્વરબેન આગામી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવીને કલેક્ટર બનવા ઇચ્છે છે           ગણેશ શાળા ટીમાણામાં ધોરણ 10 માં અભ્યાસ કરતાં

ભાવનગર

ગણેશ શાળા ટીમાણા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી ખેડૂત પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો

શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી જાની પાયલબેન જગદીશભાઈએ ધોરણ 10 ના પરિણામમાં 98.38 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. પાયલબેન આ સફળતા માટે

ભાવનગર

ધોરણ 10 માં તળાજા તાલુકાના પીપરલા ગામનું ગૌરવ – સ્વરાબેન ગૌતમભાઈ પંડ્યાની ભવ્ય સફળતા

તળાજા તાલુકાના પીપરલા ગામ માટે આ વર્ષ ગૌરવભર્યું સાબિત થયું છે. ગામની દીકરી સ્વરાબેન ગૌતમભાઈ પંડ્યાએ ધોરણ 10ની પરીક્ષામાં અદભૂત સફળતા મેળવી સમગ્ર

ભાવનગર

તળાજા : વિવેકાનંદ વિધ્યાભવનનું ધોરણ 12નું રેકર્ડબ્રેક પરિણામ મેળવતાં તેજસ્વી તારલાઓ

શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા 12 , સાયન્સ 12 કોમર્સ 12 આર્ટસ નું રેકોર્ડ બ્રેક 100 ટકા પરિણામ રહ્યું છે . બાયોલોજી વિષયમાં સતત બીજા વર્ષે સોસા જાગૃતીબેન

ભાવનગર

ધો.12 સાયન્સ અને ગુજકેટમાં નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના અવ્વલ પરિણામની યશ કલગી

હરહંમેશ શ્રેષ્ઠ પરિણામમાં અગ્રેસર નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના વિદ્યાર્થીઓએ ધો.12 સાયન્સના બોર્ડનું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં 01

ભાવનગર

ભાવનગર એસ. ટી. વિભાગ ગત વર્ષની સરખામણીએ ૧૬.૫૭ હજાર કી. મી. વધુ નું સંચાલન કરીને સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ ગત વર્ષ ૨૦૨૪-૨૫ ની સરખામણી એ વર્ષ ૨૦૨૫-૨૬ મા ભાવનગર વિભાગ દ્વારા રદ કી.મી. નું પ્રમાણ

ભાવનગર

ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ મેના રોજ યોજાશે

ભાવનગર જિલ્લા કક્ષાનો માહે મે-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૫/૨૦૨૬(ગુરૂવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે

ભાવનગર

રોજગારની સુવર્ણ તક: ભાવનગર જિલ્લામાં ટ્રેઈની ભરતી માટે ગુરૂવારે ભરતીમેળાનું આયોજન

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૦૭ મે, ૨૦૨૬ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લારોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં

Popular News