Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

અમરેલી

BAPS સંસ્થાન ના ગઢપુર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મિક સ્વરૂપદાસજી ની નિશ્રા માં વિરાટ હીન્દુ સંમેલન ‌યોજાયું

દામનગર ગાયત્રી મંદિર ખાતે વિરાટ હીન્દુ સંમેલન ‌યોજાયું જેમાં BAPS સંસ્થાન ના ગઢપુર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મિક સ્વરૂપદાસ સહિત ના સંતો એવમ

અમરેલી

જિલ્લાના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા, લાઠી તાલુકાકક્ષા સેવા સેતુ ૨.૦ કાર્યક્રમ યોજાયો

રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળે તે માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે. છેવાડાના લાભાર્થી

અમરેલી

PSIની નોકરીના બદલે રમત માટેની પેશન પંસદ કરી, મહિલા દિવસ પર અમરેલી જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફુમકીયાની સફર મહિલાઓ માટે પ્રેરણાત્મક

 “મનગમતા ક્ષેત્રમાં મહેનત અને લગન હોય તો સફળતા ચોક્કસ મળે છે” — આ વિચારને સાકાર કરતી અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમબહેન ફુમકિયાની

અમરેલી

અમરેલી ખાતે ‘ત્રિવિધ’ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

આજરોજ અમરેલી ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સરકાર પ્રેરિત વિવિધ યોજનાઓ હેઠળ ‘ત્રિવિધ’ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી અને

અમરેલી

ગરમીમાં ધખતા તાપ વચ્ચે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખેતરે પહોંચ્યા: સવડુ હાંકી ખેતર ખેડતા મંત્રી

આજરોજ અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ગરમીના ધોમ ધખતા તપારા વચ્ચે સનાળા મુકામે ખેડૂત શ્રી રમેશભાઈના ખેતરે પહોંચ્યા હતા. જ્યાં

અમરેલી

“અમરેલીની શાન સમાન ૧૨૪ વર્ષ જૂનો ક્લોક ટાવર હવે નવા રંગરૂપે મલકાશે”

આજરોજ અમરેલી જિલ્લામાં પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે અંદાજે રૂ. ૬૦ કરોડના ખર્ચે વિવિધ

અમરેલી

સાવરકુંડલામાં આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો: બહોળી સંખ્યામાં દર્દીઓએ  લાભ લીધો

​કુદરતના આ ખજાનાથી મટાડીએ વ્યાધિઓ સહુ, આયુર્વેદની જ્યોતથી નવજીવન જગાડીએ સહુ. ​સેવા તણો આ યજ્ઞ છે ‘ગાયત્રી’ના આંગણે, માનવતાના માર્ગ પર ડગલાં

અમરેલી

સાવરકુંડલામાં ‘વોક ફોર હર’ અંતર્ગત જનજાગૃતિ રેલી: આશીર્વાદ ફાઉન્ડેશન અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહિલા આરોગ્ય અને તંદુરસ્તી માટે શહેરમાં રેલી યોજાય

​તંદુરસ્તીની આ મશાલ લઈને ચાલતા રહીએ, બીમારીઓના અંધકારને કદમોથી હટાવતા રહીએ. ​સેવા અને સ્વાસ્થ્યનો સંગમ છે આ ‘કુંડલા’માં, ચાલો, જાગૃતિના નવા દીપ

અમરેલી

સાવરકુંડલા વિસ્તારમાં વિકાસની ગતિ તેજ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ₹૨.૩૯ કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વિવિધ ગામોમાં મહત્વપૂર્ણ જાહેર સુવિધાઓના કામોનોરૂ.૨.૩૯ કરોડના ખાતમુહરત કરવામાં આવ્યા હતાઆ અંતર્ગત

અમરેલી

ત્રણ પેઢીનો પદયાત્રા સંગમ:કલ આજ ઔર કલ. સાવરકુંડલામાં ‘વોક ફોર હર’ અભિયાન અંતર્ગત આકર્ષણનું કેન્દ્ર બની ૪ વર્ષની બાળા

ગઈકાલ, આજ અને આવતીકાલનો કેવો અનોખો સંગાથ છે, પરિવાર આખો ચાલ્યો એવો અનોખો આ ઠાઠ છે. ​નાના કદમથી આખું શહેર એણે માપી લીધું, તંદુરસ્તી કાજે જાગૃતિનો આપ્યો એણે

Popular News