Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા: વનબંધુ કલ્યાણ યોજના થકી છેવાડાના માનવી સુધી પહોંચ્યો વિકાસ: આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ

ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા રજૂ કરેલા છેલ્લા દિવસના પ્રસ્તાવ પર પોતાના વિચારો રજૂ કરતાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે

ગુજરાત

પંદરમી ગુજરાત વિધાનસભાનું નવમું ચોમાસું સત્ર લોકશાહી પરંપરા અનુસાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

૧૫મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં અને લોકહિતના કાર્યો સાથે સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે

ગુજરાત

PM-કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત: ચાર સરળ પદ્ધતિઓ દ્વારા પૂર્ણ કરી શકાશે પ્રક્રિયા

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની ચુકવણી પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક e-KYC

ભાવનગર

ભાવનગર શિશુવિહાર બુધસભાની 2408 મી બેઠક મળી

ભાવનગર શિશુવિહાર બુધસભા ની 2408 મી બેઠક તારીખ 9/ 9/ 2026ના રોજ શિશુવિહાર ખાતે યોજાઈ. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયેલ આ બેઠકમાં કવયિત્રી ,લેખિકા અને

અમરેલી

ડૉ.અનિલ ભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે.. “જગન્નાથ મંદિર ખાતે અતિ આધુનિક કલાત્મક પંખી ઘર ( બહુમાળી પંખી આવાસ) નું ખાત મુહુર્ત કરાયું”

બોટાદ નુ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર , કૃષ્ણ સાગર તળાવ પાસે મંદિર પરિસર માં  સ્વ. હંસાબેન પોપટભાઈ મીયાણી (પ્રહલાદ ગઢ) તા.ગઢડા સ્વામીના. ના આત્મ

ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામે શ્રી રામદેવ રામાયણ માનસ કથાનો રવિવારથી પ્રારંભ

તળાજા તાલુકાના કુંઢેલી ગામના બજરંગદાસબાપાની મઢુલી,રામદેવપીર આશ્રમ ખાતે તા.13 ને રવિવારથી શ્રી રામદેવ રામાયણ માનસ કથાનો પ્રારંભ થશે. કથાના વક્તા શ્રી

અમરેલી

દામનગર શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ શ્રદ્ધા ભાવ થી સમાપન

દામનગર શહેર ના શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ સમાપન શ્રી વેજનાથ મહાદેવ શ્રી કુંભનાથ મહાદેવ સહિત દરેક શિવાલય માં ભાવિકો ની ચહલ પહલ ભાદરવી ના પ્રારંભ સાથે

અમરેલી

SRK ગ્રુપ, નારોલા પરિવાર, શિવમ જ્વેલર્સ તથા અક્ષર ગ્રુપના મહાનુભાવોની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે શુભેચ્છા મુલાકાત

દામનગર, પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય – દામનગર ખાતે SRK ગ્રુપ, નારોલા પરિવાર, નારોલા ડાયમંડ, શિવમ   જ્વેલર્સ તથા અક્ષર ગ્રુપ, સુરત 

Popular News