Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

પોરબંદરના કુછડી ખાતે ‘મેગા ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક’ની મંજૂરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા મંત્રી અર્જુન મોઢવાડિયા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે લોન્ચ કરવામાં આવેલી ‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ૨૦૨૬’ તેમજ પોરબંદરના કુછડી

ગુજરાત

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટર ડોઝ: રૂ 2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી

મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા ગુજરાત સરકારે આજે સોમવારે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ ₹2,999 કરોડથી

ગુજરાત

અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એક વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય

ગુજરાત

ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથીવધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’

ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા.

અમરેલી

ગીરની ગોદમાં ગુંજતી અનોખી સાધના: ભાંગલવડના અલબેલી મસ્તી ધરાવતા યોગી સંત ઓમ પ્રકાશ બાપુ

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ્યારે ભક્તો પોતાના સદ્ગુરુના સાનિધ્ય અને સ્મરણમાં લીન થાય છે, ત્યારે ગીરના અડાબીડ જંગલમાં આવેલી ભાંગલવડ તપોભૂમિના દિવ્ય સંત

અમરેલી

દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં વ્યાસ પૂર્ણિમા એ મહા રક્તદાન કેમ્પ યોજાશે

દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં વ્યાસ પૂર્ણિમા એ મહા રક્તદાન કેમ્પ યોજાશે  દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં હઠયોગી

અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ શ્રી કુંભનાથ મહાદેવ શિવાલયો માં જયાપાર્વતી વ્રતધારી કુમારી પૂજન કલરવ થી ગુંજી ઉઠ્યું

દામનગર શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિર અને શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસરો માં જયાપાર્વતી વ્રતધારી કુમારી ઓના પૂજન કલરવ થી ગુંજી ઉઠ્યા મંત્રોચ્ચાર ની

અમરેલી

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના માત્ર ૯ વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાની ૧૦૨ સરકારી શાળાના ૨૧,૨૧૫ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને વી.આરની પ્રાયોગિક તાલીમ આપી ઇતિહાસ રચ્યો

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના માત્ર ૯ વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાની ૧૦૨ સરકારી શાળાના ૨૧,૨૧૫ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને વી.આરની પ્રાયોગિક તાલીમ

અમરેલી

શિવોપાસક બ્રહ્મલિન સદગુરુ તપોનિષ્ઠ નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ઢસા ખાતે વ્યાસ પૂર્ણિમા એ મહારક્તદાન કેમ્પ યોજાશે

ઢસા શિવોપાસક બ્રહ્મલિન સદગુરુ તપોનિષ્ઠ સ્વામિ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ઢસા ગામ ની ધર્મ ધરા શ્રી જદીશ્વર મહાદેવ અણી શુદ્ધ સંન્યાસ પંરપરા ગત આયોજિત

અમરેલી

રાજુલા મા કોંગ્રેસના રાજમાં પ્રમુખો બદલાતા, પરંતુ રાજુલાની જનતાને ક્યારેય હેરાન થવા દીધી નથી : ટીકુભાઈ વરૂ

કોંગ્રેસ ઉપપ્રમુખ, અમરેલી જિલ્લા શ્રી ટીકુભાઈ વરૂએ રાજુલા નગરપાલિકાની ભાજપ શાસિત બોડી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન ભલે

Popular News