Ameli

More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

સુરત જિલ્લામાં રેડ એલર્ટને પગલે સંભવિત આપત્તિ સામે પૂર્વતૈયારી અને સુદ્રઢ આયોજન: રાહત-બચાવ કામગીરી માટે તાલુકાવાર વર્ગ-૧ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરાઈ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી તેમજ સુરત જિલ્લામાં વરસાદી માહોલને સ્નુસરીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિ સામે પૂર્વતૈયારીઓ અને

વિડિયો ગેલેરી

હવે ટ્રાફિકની તમામ ફરિયાદો માટે ડાયલ કરો એક જ ઈમરજન્સી નંબર – ‘૧૧૨’…તા.૧ ઓગસ્ટ ૨૦૨૬થી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂનો હેલ્પલાઇન નંબર ‘૧૧૨’ સાથે સંકલિત થશે

નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ માટે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટેનો અલગ નંબર હવે સમગ્ર દેશમાં કાર્યરત ૧૧૨ (112 Emergency Response Support

ગુજરાત

ભારે વરસાદ વચ્ચે સુરતવાસીઓને સતર્ક અને સુરક્ષિત રહેવા અનુરોધ કરતા મ્યુ. કમિશનર એમ.નાગરાજન: શહેરના લો લાઈન વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ

શહેરમાં વરસાદી માહોલને અનુસંધાને જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઇ મ્યુ. કમિશનરશ્રી એમ.નાગરાજને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી વરસાદી

અમરેલી

સાવરકુંડલામાં સરદાર સર્કલનું નિર્માણ થશે – ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય સન્માન

​અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ અને તેમના વિચારો અમર રહે તેવા ઉમદા આશય સાથે સાવરકુંડલાના શૈક્ષણિક વિસ્તારમાં ‘સરદાર સર્કલ’નું

અમરેલી

ચોમાસામાં અબોલ જીવોની વહારે આવો: કાર ચાલુ કરતા પહેલાં નીચે ચકાસવું માનવતાની પહેલી ફરજ..

​ઝરમર વરસતા નીરમાં ઓથ                            શોધે છે અબોલ જીવ, માણસાઈ દેખાડ તું,

અમરેલી

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ‘શ્રી મહિલા અધ્યાપન મંદિર’ની લીધી શુભેચ્છા મુલાકાત: તાલીમાર્થી બહેનો સાથે સાધ્યો આત્મીય સંવાદ

​સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી મહિલા અધ્યાપન મંદિર તથા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત

અમરેલી

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ‘પ્રેમચંદ જયંતી’ની ભવ્ય ઉજવણી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે આચાર્યશ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન

અમરેલી

છેલ્લા “અગીયાર વર્ષથી” નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ સાવરકુંડલાના ક્રિમીનલ ટાર્ગેટેડકેસના નાસતા ફરતા પકડ વોરંટના આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જનાજિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલહોય

અમરેલી

બાબરા તાલુકાના રાણપર ગામના સિમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીને “ઇગલ આઇ” પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાનો ઉપયોગ કરી આરોપીને પકડી પાડી તમામ મુદામાલ રીકવર કરતી બાબરા પોલીસ ટીમ.

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહબે નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાાંબનતા મમલ્કત સબધાં ી ચોરીઓના ગન્ુહાઓમાાં આરોપી તથા મદુ ામાલ રીકવર કરી અનડીકેટ

અમરેલી

ગુરુવંદના, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પાવન સંગમ સાવરકુંડલા -લીલીયા વિધાનસભાનાધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતોના ચરણોમાં શીશ ઝુકાવ્યું

સાવરકુંડલા: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ વિવિધગામોમાં આવેલા આશ્રમોની મુલાકાત લઈ સંત-મહાત્માઓનું

Popular News