More News

અમરેલી

ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલે સરકાર ચૂપ – અમિત ચાવડા

• ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં છેલ્લા ૩ દાયકાથી હપ્તાખોરોનું રાજ – અમિત ચાવડા• ખનન માફીયાઓ હપ્તા મોકલાવે છે એટલે કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે

ગુજરાત

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત

A total of more than Rs 48.93 crore has been spent in 5 districts in the last two years to ensure quality power supply to agricultural consumers: Energy

ગુજરાત

DRIની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી ૮૮ કિલો સોનાની લગડીઓ, ૧૯.૬૬ કિલો જડેલા સોનાના દાગીના અને ૧.૩૭ કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ ૧૭ માર્ચ, ૨૦૨૫ના

રાષ્ટ્રીય

આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે શિવસેના (ેંમ્) નેતા, પૂર્વ મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન

નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી

રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન

મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ

રાષ્ટ્રીય

ગુજરાતમાં કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે

CISF ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સુરત ડાયમંડ

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું

‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં રાત્રિના સમયે હિંસા, અનેક ગાડીઓમાં આગચંપી બાદ વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, લોકોને શાંતિ જાળવવા પોલીસની અપીલ

સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ

રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ

રાષ્ટ્રીય

ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી

અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી‘ પરત કરવાની માંગ કરી છે, જે ૧૮૮૬માં

અમરેલી

ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાયો

અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી  નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ,

ગુજરાત

પત્રકારત્વની કેડીએ યુવાનોની સર્જનશીલતા વધુ મજબૂત અને સજ્જ બને તે હેતુથી ભુજમાં “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રેસ અકાદમી – ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભુજ- ચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કુલપતિ શ્રી ડૉ. મોહન પટેલની અધ્યક્ષતામાં ‘

ભાવનગર

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના અસરગ્રસ્તોની પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે સર.ટી.હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત

ભાવનગર

ભાવનગરની દુઃખદ ઘટનામાં રાજ્ય સરકારની સંવેદનશીલતા સાથે કડક કાર્યવાહી : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ભાવનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દારૂની બનેલી દુઃખદ ઘટનામાં આઠ લોકોના મૃત્યુ અંગે રાજ્ય સરકારવતી ઊંડા દુઃખ અને સંવેદના વ્યક્ત કરતાં પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ

ભાવનગર

ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈવાઘાણીએ આજે એસ.પી. કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

અમરેલી

દામનગર ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સુપોષણ સંવાદ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાય

દામનગર શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લાઠી આઈ સી ડી એસ વિભાગ દ્વારા સુપર વાઇઝર  ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં સુપોષણ સંવાદ ૨૦૨૬ અંતર્ગત

અમરેલી

ગુરુકુળ શાળા- સાવરકુંડલા માં સંસ્કૃત સપ્તાહ અને કલા મહોત્સવની ઉજવણી

સાવરકુંડલા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાયન્સ વિભાગ ના ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સપ્તાહ અને કલા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે

અમરેલી

લીલીયા તાલુકામાં અતિભારે વરસાદ ના કારણે થયેલ મંજૂર થયેલ ઘર વખરી સહાય એક મહિનો થવા છતાં અરજદાર ને સહાય ન મળતા પત્ર પાઠવતા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ

લીલીયા તાલુકામાં અતિભારે વરસાદ ના કારણે થયેલ મંજૂર થયેલ ઘર વખરી  સહાય એક મહિનો થવા છતાં અરજદાર ને સહાય ન મળતા પત્ર પાઠવતા જગદીશભાઈ રામભાઈ દેથળીયા

અમરેલી

છેલ્લા ત્રણ વર્ષથી અમરેલીના પકડ વોરંટના કામે ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડષ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનગર નવભાગ ભાવનગરનાઓએરેન્જના જજલ્લાઓમાં ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયેશ્રી

ભાવનગર

શ્રી ગોઘા ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી

ભાવનગર ગુજરાતના ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૧,૮૦,૦૦૦થી વધુ પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરવા માટેની એક રાજ્યવ્યાપી અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી.

અમરેલી

“મનુષ્ય યત્ન ઇશ્વર કૃપા મારી પ્રજા નું કલ્યાણ થજો” માઈ બાપ સરકાર નું અવિચળ રાજ ભલે તપે પણ લઠ્ઠાકાંડ ક્યારે બંધ થશે ?

અહીં દારૂ પીવો ગુનો ગણાય પણ અમેરિકા માં મનોરોગી ગણી ઇલાજ કરાય છે  વિશ્વ આરોગ્ય સંસ્થાન એ એક રોગ તરીકે સ્વીકૃતિ આપી છે  ગુજરાત માં દારૂ બંધી છે પણ

Popular News