fbpx
Home Articles posted by CITY WATCH NEWS
ગુજરાત

રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલશ્રી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની રચના કરી ઃશ્રી આચાર્ય દેવવ્રતજીવિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે,
ગુજરાત

ટીબી હારશે, જુસ્સો જીતશે; ટી.બી. રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયોનિક્ષય પોષણ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય અપાઈ ઃ આરોગ્ય મંત્રીશ્રીરાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો.
ગુજરાત

હેડ કોન્સ્ટેબલ અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા

એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો બે બાળકોને ત્યજી દેનારો અને તેમની માતાની ક્રુરતાપુર્વક હત્યા કરનારો બીજાે કોઇ નહી પરંતુ પોતાનો ખેડા-નડિયાદ જિલ્લામાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની
ગુજરાત

દારુ વેચાણની પ્રવૃત્તિમાં સંકળાયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને પોલીસ આર્થિક પગભર બનાવશે

આર્થિક અને સામાજિક કારણોથી મને-કમને દારુ વેચી જીવન નિર્વાહ કરતી મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ પોલીસનું સંવેદનાસભર અભિયાન જીવનમાં આવી પડેલી પડેલી સામાજિક અને આર્થિક વિપત્તિને કારણે દારુ વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર ચઢી ગયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને તેમના સ્વમાન સાથે મુખ્ય પ્રવાહમાં લાવવાનું સદ્દકાર્ય વડોદરા ગ્રામ્ય પોલીસે હાથ
ગુજરાત

હરિયાણાના ૨૭ યુવાનો અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરની મુલાકાત લેશે

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ […]
ગુજરાત

‘મતદાતાઓ દ્વારા મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી’ઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતદાન પ્રક્રિયા પારદર્શિ,સુચારુ અને વ્યવસ્થિત રિતે યોજાય તે બાબતની કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા વિશેષ સુચન આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી
ગુજરાત

ગોધરાનાં છબનપુર પાસે એસટી બસની ટક્કરે મહિલાનું મોત; શ્રમિકો ડિવાઈડરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના

પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર રોડની સફાઈ કરી રહેલી મહિલાનું એસટી બસની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર હાઇવેની સફાઇનું […]
ગુજરાત

જામનગરમાં મોટાપાયે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું; ગેરકાયદેસર ૫૧ જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવીજામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલી ૫૧ જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને […]
રાષ્ટ્રીય

RSS ની રેલી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ યોજાવાની છે અને તેનાથી કોઈને પણ અસુવિધા થશે નહીંઃ કોલકાતા હાઇકોર્ટ

અગાઉ પશ્ચિમ બંગાળ પોલીસે ધોરણ ૧૦ ની પરીક્ષાઓનું કારણ આપીને રેલી યોજવાની પરવાનગી નકારી કાઢી હતી૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ની રેલી યોજાવાની છે, જેના માટે પશ્ચિમ બંગાળ પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, આરએસએસ દ્વારા કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે મીડિયા સૂત્રોના […]
રાષ્ટ્રીય

સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ ને કહ્યું અલવિદા

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ કોંગ્રેસથી નારાજ; સપોર્ટ કરનાર કાર્યકરોનો પણ આભાર માન્યોદિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ એ જાહેરાત કરી છે કે હવે તેઓ કોંગ્રેસ માટે કામ નહીં કરે. તેમના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભુકંપ આવ્યો છે. કોંગ્રેસથી દૂર જતા પહેલા ફૈઝલ પટેલે એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી […]