Home Articles posted by CITY WATCH NEWS
ભાવનગર
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમા આનંદની લ્હેર પ્રસરી છે. પ્રથમ વરસાદ વાવણીલાયક થતાં ‌જ‌ ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કર્યું છે.ભાવનગરમાં તા.૧૯મી જૂન,૨૦૨૫ સુધીમાં૯૭,૭૧૮ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૪૫,૩૩૯ હેક્ટરમાંકપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યું છે.ચાલુ Continue Reading
અમરેલી
ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થશે ‘દર્શક સન્માન’  શ્રી મોરારિબાપુનાં આશીર્વચન સાથે માઈધારમાં આગામી સોમવારે યોજાશે સમારંભ ઈશ્વરિયા શુક્રવાર તા.૨૦-૬-૨૦૨૫ ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને શ્રી મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે ‘દર્શક સન્માન’ અર્પણ થશે. Continue Reading
ગુજરાત
વરસાદના આગમના સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક વારસાનો લાભ ભાવિ પેઢીને મળે અને એક સંતુલિત ઇકોસિસ્ટમનું નિર્માણ થાય. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂક્યા હતા, તેને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Continue Reading
ગુજરાત
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી સૈની અને રાજ્યપાલશ્રી વચ્ચે હરિયાણા અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક તેમજ કૃષિ ક્ષેત્રેના નવપ્રયોગો અંગે વિશદ ચર્ચા થઈ હતી. બંને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને યુવાનોના કૌશલ્ય વિકાસ જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરીને પરસ્પર Continue Reading