Home Articles posted by CITY WATCH NEWS
ગુજરાત
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે કડી ખાતે આયોજિત એક સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. પાટીદાર સમાજની વિશાળ હાજરી વચ્ચે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘આ સમાજ કોઈના ખોટા વાયદાઓ કે લાલચમાં આવતો નથી.’પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આપ Continue Reading
ગુજરાત
દિલ્હી બ્લાસ્ટની ઘટના પછી ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોમવારે (17મી નવેમ્બર) રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો(SP)ને એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. રાજ્ય પોલીસ વડાએ આ આદેશ કરતાં કહ્યું છે કે, છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટર્સનું આગામી 100 કલાકમાં જ એક ડોઝિયર તૈયાર કરવામાં આવે.  રાજ્ય પોલીસ વડાના […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપવા માટે આદેશ કર્યો છે. અદાલતે આકરી ચેતવણી આપતા કહ્યું કે, જો અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે તો ચૂંટણી પ્રક્રિયા તાત્કાલિક રોકી દેવામાં આવશે અને કોર્ટની શક્તિઓની પરિક્ષા ન લેવામાં આવે.’જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે કહ્યું કે, ‘રાજ્યમાં સ્થાનિક […]Continue Reading
ગુજરાત
ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.મળતી માહિતી અનુસાર, નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ને મળેલી કારમી હારના માત્ર ત્રણ દિવસ બાદ પાર્ટીએ હારની સમીક્ષા કરવા અને આગામી વ્યૂહરચના નક્કી કરવા માટે સોમવારે ધારાસભ્ય દળની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિપક્ષના નેતા ચૂંટવામાં આવ્યા છે.પટનામાં તેજસ્વી યાદવ(Tejashwi Yadav)ના સરકારી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં જીતેલા અને હારેલા બંને Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન હાલ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે આજે શેખ હસીનાને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદના થોડાંક જ કલાકો બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે અને શેખ હસીના તેમજ પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલની તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી છે. બાંગ્લાદેશી સરકારે પત્રમાં કહ્યું Continue Reading
અમરેલી
રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં રાત્રે સિંહોનું એક ટોળું આવી પહોંચ્યું હતું. સિંહોએ રેઢિયાળ વાછરડીનું મારણ કર્યા બાદ પશુઓ અને શ્વાનો પાછળ દોડ લગાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સિંહોનું આ ટોળું રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પહોંચ્યું હતું, જ્યાં સિંહોને જોઈને વાહનચાલકો ચોંકી ઉઠ્‌યા હતા અને પોતાના વાહનો થંભાવી દેવા પડ્‌યા હતા. સિંહોની આ લટારને […]Continue Reading
ભાવનગર
આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાનાઅધ્યક્ષસ્થાને જિલ્લાના રસ્તાઓની મરામત અંગે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અધિકારીઓને સુચના આપતાં જણાવ્યું હતું કે, ભાવનગરજિલ્લામાં વરસાદને લીધે અનેક રસ્તાઓ બિસ્માર થયાં છે ત્યારે આ રસ્તાઓના મરામતના કામો યુધ્ધના ધોરણે પૂર્ણકરવા પર વિશેષ ભાર Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લામાં સીટી વિસ્તાર અને તાલુકા કક્ષાએ (SIR) અંતર્ગત વનરેબલ દિવ્યાંગ, વયોવૃદ્ધ,વિચરતી વિમુકત જાતિઓ આર્થિક અને સામાજિક પછાત વર્ગ અને વંચિત વર્ગના મતદારો માટે ખાસ કેમ્પનુંઆયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૦-તળાજા મતવિસ્તારમાં દિનદયાળ નગરસુવાળીયા કોળી જ્ઞાતીની વાડી ખાતે, ૧૦૨- પાલિતાણા મતવિસ્તારમાં ભીલ વાસ (પાલિતાણા-સિટી) ખાતે, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય Continue Reading
ભાવનગર
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગતઆજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી Continue Reading