ગારીયાધાર. વાલમધામ – ગારિયાધાર. ની કે.વી.વિદ્યામંદિર – વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલ દ્વારા તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને મહેંદી. સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ગારિયાધાર , લીલીયા અને લાઠી તાલુકાની ૪૦ પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ ના ૯૨૧ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
વડોદરા SSG હોસ્પિટલ પરિસર પાસે ચાલતા પરમ વેલ્ફેર ફાઉન્ડેશન ના અન્નક્ષેત્ર મુલાકાતે વિશ્વની સૌથી મોટી NGO ના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી કૃષ્ણકાંતભાઈ દેસાઈ આજે સોમવાર તા. ૧૩/૦૧/૨૫ ના રોજ પધાર્યા તેમની લાયન્સ ક્લબ ઑફ બરોડા VIP ની ટીમ સાથે પરમ વેલ્ફેર ફાઉન્ડેશન, વડોદરા દ્વારા થઈ રહેલ જરૂરિયાતમંદ લોકોને દરરોજ ભોજન કરાવવાની શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં જોડાયા […]
તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં છે તેમ જાહેરાત થઈ હતી. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો. ઉત્તર પ્રદેશનાં ઐતિહાસિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં હતાં. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે. કુંભસ્નાન સાથે ભાવિકો લાભ લઈ રહ્યાં છે. મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે થયેલાં આયોજનમાં કુંભસ્નાન સાથે ભાવિકો ભાગવત કથા લાભ લઈ રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉત્તરાયણ પર્વ સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે,
બાબરા તાલુકા ના ચમારડી ગામના શ્રી મતી ગૌરીબેન ડાયાભાઈ વસ્તરપરા ભરતભાઈ ડાયાભાઈ વસ્તપરા દિલીપભાઈ ડાયાભાઈ વસ્તપરા પરિવાર દ્વારા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા નયન રમ્ય પ્રવેશદ્વાર નું નિર્માણ કરાવ્યું ચમારડી ગામ ખાતે ચરખા અને ચમારડી ના મુખ્ય માર્ગ પર ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું વિહળાનાથ ની સુપ્રસિધ્ધ જગ્યાના પરમ વંદનીય શ્રી.શ્રી. […]
અમરેલી ના વડીયા ગુજરાત રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉધાડ ના ભાઈ ડાયાભાઈ ઉધાડ નું દેહાંવસાન થતા સદગત ને પુષ્પાજંલી આપી હતી અમરેલી નગરપાલિકા ના સદસ્ય સન્ની ડાબસર નું આકસ્મિક દેહાંવસાન થી સમાજ શ્રેષ્ટિ વિનુભાઈ ડાબસર પરિવાર ને દિલસોજી વ્યક્ત કરી ઊંડા દુઃખ ની લાગણી સાથે સધિયારો પાઠવતા ટીવી ડિબેટ પ્રવક્તા શેલેશભાઈ પરમારે […]
સુરત મૂળ ગારીયાધાર તાલુકા સુરનગર ના ચક્ષુદાતા સ્વ ઇલાબેન દેસાઈ નું પુત્રી રત્ન કું કૃપાલી ના લગ્ન ને ગણતરી નાજ દિવસ બાકી હતા અને માતા નું આકસ્મિક દેહાંવસાન થયું ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનુ છે ? પણ દેસાઈ પરિવાર ની દુરંદેશી એ ત્વરિત ચક્ષુદાન નો નિર્ણય કર્યો અંધત્વ નિવારણ માટે સરાહનીય છે માનવતા […]
Recent Comments