કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ
દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે તાલુકા શાળા નં – ૧ મોર્ડન ગ્રીન સ્કૂલ ના વિદ્યાર્થી ઓ પધાર્યા હતા જિજ્ઞાવૃત્તિ થી શાળા ના વિદ્યાર્થી ઓએ પુસ્તકાલય અંગે માહિતી મેળવી હતી પુસ્તકાલય ની અનેક વિશેષતા ઓથી અવગત થઈ ખુશી વ્યક્ત કરી હતી દરેક વિભાગો […]
રાજ્યમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. કુદરતી આપત્તીમાં નાગરિકોને મદદકર્તા બનવા અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ મોકલવાનો ર્નિણય કર્યો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે અતિ
બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હાલ કરજણ ૬૫.૨૦% ભરાયો નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં ૧ લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ચાર દરવાજા ૩ મીટર ખોલી ૫૦૦૦૦ ક્યુસેક […]
અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ત્રણેય ગામની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક પ્રશ્નો વિશે માહિતી મેળવી તેના યોગ્ય નિરાકરણ બાબતે સબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. વધુમાં કલેકટરશ્રીએ
ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે દ્વારકા અને જામનગરમાં જળબંબાકાર જેવી સ્થતિનું નિર્માણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકાના રૂ. ૯૦૦ કરોડના
રહસ્ય અને કોમેડીનાં સમન્વય એવી ગુજરાતી ફિલ્મ ચોર ચોર નજીકના સિનેમાગૃહોમાં આવી ગયી છે. સુનિલ વિસરાની, રાજન રાઠોડ, વિવેક પટેલ, અનુરાગ પ્રાપ્પ્ના, ભૂષણ ભટ્ટ અને હેમાંગ શાહ અભીનીત ચોર ચોર ફિલ્મના લેખક સંજીવ સોનીએ જણાવ્યા મુજબ એક ૩૦૦૦ વર્ષ જૂની મૂતિર્ મ્યુઝિયમમાંથી ચોરાઈ જાય છે અને બે ખિસ્સાકાતરુઓના હાથમાં આવી જાય છે. તેઓ અજાણતા તેને […]
બૉલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાની નું નિધન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેનકા ઈરાની એ મુંબઈની હોસ્પિટલમાં શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતાં. જોકે તેમની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત મેનકા ઈરાની કઈ બીમારીથી પીડિત હતા […]
દુનિયાના ૫૮ દિવસોમાં ભારતીયો વિઝા વિના મુસાફરી કરી શકશે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ ની યાદીમાં ભારતને ૮૨ મું સ્થાન મળ્યું છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના પાસપોર્ટના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ભારતનો પાસપોર્ટ વર્ષ ૨૦૨૨ માં ૮૭ મું સ્થાન ધરાવતો હતો. વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર છે; હવે, […]
પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાયો. ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. જે આ વખતે સૌથી ખાસ છે. ૧૮૯૬માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી, તેથી તેના ૧૨૮ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે યોજાશે. […]
Recent Comments