Home Articles posted by CITY WATCH NEWS
અમરેલી
પાલીતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકોપાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦/- ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે ભાવનગર જિલ્લા અધિકજિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ તા.૧૭/૦૪/૨૦૨૬થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાનુભાઈ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં Continue Reading
ભાવનગર
પાલીતાણા ડોળી એસોસીએશનના સુગમ અન સુદ્રઢ સુચાલન માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી,પાલીતાણાની અધ્યક્ષતામાં તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ બેઠકમાં ગિરિરાજ પર બહોળા પ્રમાણમાં યાત્રિકોઆવતા હોઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી તેમજ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સલામતી અને સગવડધ્યાને લેતા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતુ હોઈ, ડોળી લેબરયુનિયન Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા,પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર Continue Reading
ભાવનગર
આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણાખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિકઅવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગરજિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મને મળેલ અધિકારનીરૂઈએ Continue Reading
અમરેલી
આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. હાલમાં અમરેલી શહેરમાં સેન્ટર પોઇન્ટથી હરીરામ બાપાચોક તરફ જવાના માર્ગે રસ્તાનું ખોદકામ શરૂ છે અને નવો રસ્તો બનતો હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા મતદાનના દિવસે રવિવારી બજાર બંધ રાખવામાં આવશે. મતદાનના દિવસે એક માર્ગીય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તેથી […]Continue Reading
અમરેલી
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી દ્વારા તારીખ ૧૮/૦૪/૨૦૨૬ શનિવારના રોજ ધારી માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ૬૦ જેટલા ટ્રેકટર, સનેડાને રેડીયમ રીફલેકટર વિનામૂલ્યે લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામડાંઓના રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ન હોય રાત્રે પસાર થતા ટ્રેકટર, ટ્રોલી, છકડા જેવા વાહનોમાં પણ સાઇડ લાઇટ, પાર્કીંગ લાઇટ હોતી નથી.  રેડીયમ Continue Reading
અમરેલી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત કરવામાટે સંગઠન દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારાનગરપાલિકા સ્તરે ભાજપને પ્રચંડ બહુમતી મળે અને ચૂંટણીલક્ષી કામગીરીનું ચોકસાઈપૂર્વક સંચાલન થાય તે હેતુથી જિલ્લાનીમુખ્ય નગરપાલિકાઓમાં ખાસ ઇન્ચાર્જશ્રીઓની નિમણૂક કરવામાં આવી Continue Reading
વિડિયો ગેલેરી
સુરત શહેર ના હાર્દ સમાં વિસ્તાર મોટા વરાછા ઉત્રાણ  ખાતે સંસ્કારો નુ સિંચન કરતી સંસ્થા બ્રહ્મા ગુરુકુલમ સંસ્થાન નો વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં સંસ્થા ના શુભેચ્છકો, વાલી મિત્રો, સંચાલક મંડળ સ્ટાફ દ્વારા બાળકો ની  કૃતિ ઓ આધ્યાત્મિક ઉપદેશ સહ રજૂ કરવામાં બાળકો સફળ રહ્યા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કૃષ્ણદાસજી અને દિનેશભાઈ જોગાણીની વિશેષ ઉપસ્થિતિ રહી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર અને તાલુકામાં કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિજય બનાવવા માટે પ્રચાર કરતા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સાવરકુંડલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો પ્રચાર ચાલી રહ્યો છે જેમાં સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જેમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત હાલ Continue Reading
ગુજરાત
ભૂખ્યાના જઠરાગ્નિ ઠાર્યા,  એ જ સાચી બંદગી છે, પરસેવે રેબઝેબ થઈને  પણ, સેવા જિંદગી છે. ​ટાઢક બનીને છાસ વહે,  ને સ્વાદિષ્ટ આ આહાર છે, માનવતા મહેકી ઉઠી આજે,                         ‘શિવમ’નો આ ઉપહાર છે. –“પાંધી સર” રાજકોટ શહેરના ‘શિવમ સત્સંગ મંડળ ગ્રુપ’ Continue Reading