Home Articles posted by CITY WATCH NEWS
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.ફાર્મસી અધિનિયમ ૧૯૪૮ની જોગવાઈઓ હેઠળ રચાયેલી આ કાઉન્સિલની કાર્યપ્રણાલી કાયદાકીય નિયમોનું ચુસ્ત અમલીકરણ કરે છે, તેથી ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ ઈચ્છતા ઉમેદવારોએ પ્રવેશ લેતા પહેલાં તમામ નિયમોની ચકાસણી કરવી આવશ્યક છે. અધિનિયમની Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર માટે વિકાસના ઇતિહાસમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ₹9કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ.. આ વિકાસકાર્યો માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતા મર્યાદિતનથી, પરંતુ શહેરના ગૌરવ, સુરક્ષા, સૌંદર્ય, સ્વચ્છતા અને ભવિષ્યને નવી ઓળખ આપનારા સાબિત થશે.આ પ્રસંગે અખંડ ભારત સર્કલ ખાતે લોહપુરુષ Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મુસાફર જનતાને તેમની મુસાફરી સુગમ અને સુચારૂ બની રહે તે માટેસારી બસો સ્વચ્છ બસો, નિયમીત સંચાલન તેમજ મુસાફરોની સાથે ફરજ પરના સ્ટાફની વિવેકી અને મુસાફર જનતાસાથે સૌજન્ય પુર્ણ વ્યવહાર હોય તેવી તમામ બાબતો માટે સતત પ્રતિબધ્ધ છે નિગમની મધ્યસ્થ કચેરી દ્વારામુસાફર જનતાને વધુ સારી સેવા મળી રહે તે દીશામા વધું […]Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૪૧મી રથયાત્રાને પહિંદ વિધિ બાદકેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરવાયું હતુ.“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’”ના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી,ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેના નિજમંદિરેથી Continue Reading
અમરેલી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ દ્વારા સાવરકુંડલા શહેરમાં સૌપ્રથમ વખત રથયાત્રાનું સુંદર આયોજન થયું. જેમાં સૌપ્રથમ શ્રી જગન્નાથ ભગવાનની પૂજા અર્ચના તેમજ આરતી સંસ્થાન કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત દાસજી સ્વામી એ તથા ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ તેમજ ભાજપ અગ્રણી શ્રી જીવનભાઈ વેકરીયા તથા હરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવી સાથે સાથે સુંદર નૃત્ય તથા ભજન […]Continue Reading
અમરેલી
સરકાર દ્વારા ડિજિટલાઈઝેશનના મોટા-મોટા બણગાં ફૂંકીને શરૂ કરાયેલું ‘ઈ-નગર’ (e-Nagar) પોર્ટલ માત્ર પ્રજાને ગુમરાહ કરવા અને સરકારી નાણાંનો વ્યય કરવા માટેનું સાધન બની ગયું છે, તેવું સાવરકુંડલા નગરપાલિકાના કિસ્સામાં સાબિત થયુ છે  સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. 6 ના જાગૃત સદસ્ય શ્રી *ધર્મેન્દ્રભાઈ પી. મહેતા* દ્વારા આ અંગે તંત્રની પોલ ખોલતો ઉગ્ર આક્ષેપ કરવામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા-હાથસણી રોડ છેલ્લા લાંબા સમયથી ભારે વિવાદોમાં ઘેરાયેલો છે. સરકાર દ્વારા આ રોડની કાયાપલટ કરવા માટે રૂપિયા ૪ કરોડ ૧૦ લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં, આજની તારીખે અહીં રોડ માત્ર એક નાના અમથા કટકામાં જ..! અહીં રોડ કરતા જીવલેણ ખાડાઓ વધારે જોવા મળી રહ્યા છે.  જનતા ધૂળની ડમરીઓ અને અકસ્માતોનો સામનો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી ઉત્કર્ષ અને લોકસુવિધામાં વધારો કરવાના આશય સાથે રૂ. ૮૯૦ લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સ્થાનિક નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલા વિકાસના પંથે અગ્રેસર બન્યું છે. ​આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અને સર્કલનું નિર્માણ, જૈન બોર્ડિંગથી કાણકિયા કોલેજ સુધીના આઇકોનિક રોડ, કે.કે. હાઈસ્કૂલ પાસે Continue Reading
અમરેલી
​”શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ તરબતર હોય છે, સાહેબ! તેમને કયા સંદર્ભે છંછેડવા, છેતરવા, છાવરવા, છૂપાવવા, શણગારવા કે છલકાવવા એ તો વક્તાએ પોતે નક્કી કરવાનું હોય છે…!!” – પાંધી સર  (તાજેતરના સોશિયલ મીડિયા અને સાહિત્યિક જગતનું પ્રશંસનીય ચિંતન) ​માનવીય અભિવ્યક્તિનું જો કોઈ સૌથી સશક્ત, પ્રભાવશાળી અને શાશ્વત માધ્યમ હોય તો તે ‘શબ્દ’ છે. આપણી Continue Reading