સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હામી ગણાતા ભગવાનબાપા કસવાળા એટલે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી આજે ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા જેવા નેતાઓ પ્રેરણા સ્ત્રોત માની રહ્યા છે તેવા ભગવાનબાપા કસવાળાની જન્મભૂમિ આદસંગ ગામને આજે ત્રિવિધ કાર્યક્ર્મ યોજાઈ ને ગામને સુશોભિત
રાજ્ય સરકાર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩’ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં લોકો સુધી યોગ અને તેનું મહત્વ શું છે તે માહિતી અને વિગતો પહોંચે, નાગરિકો યોગ કરતાં થાય, યોગ વિશે જાગૃત્તિ આવે, બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર
આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ થકી કોગ્રેસના રાજ્ય સભા ના સાંસદ ધીરજ સાહુ દ્વરા ભષ્ટ્રાચાર આચરી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ રોકડ એટલે કે ૩૦૦ કરોડ જેવી રોકડ રકમ ઇન્કમટેક્ષ વિભાગની રેડ માં મળેલ છે કોગ્રેસ એટલે ભષ્ટ્રાચારનો પર્યાય એ વાત સાબીત કરતી આ ધટના છે. કોગ્રેસના એક સાંસદ પાસેથી આટલી મોટી ભષ્ટ્રાચારની રોકડ રકમ મળતી […]
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શનિવારે બંધ પાળવામાં આવ્યો છે. રાજસ્થાનના સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં અંબાજીમાં કરણી સેના અને રાજપૂત સંગઠન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેને લઈ શનિવાર સવારથી જ અંબાજીના મોટા ભાગના બજારોની દુકાનો બંધ રહી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટના શોપિંગની મોટાભાગની દુકાનો ખુલ્લી જાેવા મળી હતી. શનિવાર હોવાને લઈ ભક્તોનો ધસારો મોટા પ્રમણમાં […]
ખેડૂતો અને વેપારી વચ્ચે સમજૂતી થતા અને ખેડૂતોનો માલ બગડે નહીં તેને લઈને ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી. ત્યારે આજે ખૂલતા બજારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે. સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ માં ડુંગળીની નિકાસ બંધી થતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. ત્રણ ચાર દિવસ […]
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જાેવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં ૧૦ નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય માટે ચૂંટણી સમિતિ અને રાજકીય બાબતોની સમિતિની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી હવે એક્શન મોડમાં છે. ગુજરાતની ૨૦૨૪ની ચૂંટણીની જાેરદાર તૈયારીઓ […]
કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું તે હવે પુનઃ વિશ્વ ફલક પર જાણીતુ બનશે. કચ્છમાં બન્નીના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર માટે બ્રિડિંગ સેન્ટર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને
આખા શિક્ષણ વિભાગને શરમસાર કરે એવો કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. રામોલની એકલવ્ય સ્કૂલના કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓ બ્લ્યુ ફિલ્મ દેખાડતા વિદ્યાર્થિનીઓ વાલીઓ અને ક્લાસ શિક્ષકને જાણ કરતા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાલીઓને જાણ થતા જ શાળા ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય […]
ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ અને નીતિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે સજ્જ થઈ રહ્યું છે, અને વિવિધ ક્ષેત્રો માટે ગુજરાતમાં ઉપલબ્ધ તકોને પ્રદર્શિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારસુધીમાં ૧૧ આંતરરાષ્ટ્રીય અને […]
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર જિલ્લાની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-૨ની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાતા ભેળશેળયુક્ત ઘીના ૧૦ નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ આશરે રૂ. ૯૩ લાખની કિંમતનો કુલ ૧૩,૮૪૯ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર […]
Recent Comments