ઈડી દ્વારા ધરપકડ બાદ ઝારખંડના મંત્રી આલમગીર આલમે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ કોંગ્રેસના નેતા અને ઝારખંડના મંત્રી આલમગીર આલમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવનને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આલમગીર આલમ પાકુર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે. હેમંત સોરેનના
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) જુલાઈમાં ભારતીય વાયુસેનાને તેનું પ્રથમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમકે-૧એ (એલસી તેજસ એમકે-૧એ) પહોંચાડશે. તેની પ્રથમ ઉડાન માર્ચમાં થઈ હતી. ત્યારથી ઇન્ટીગ્રેશન ટ્રાયલ ચાલી રહી છે. એટલે કે અલગ-અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને હથિયારો લગાવીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા છે કે જુલાઈ સુધીમાં તમામ ટ્રાયલ પૂર્ણ થઈ જશે અને […]
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને વધુ એક મોટો ઝટકો મળ્યો છે, સપાના ધારાસભ્ય મનોજ પાંડે ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા છે. રાયબરેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ધારાસભ્ય મનોજ પાંડેને ભાજપનું સભ્યપદ આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ભાજપના લોકસભા ચુંટણીના ઉમેદવાર માટે પ્રચાર અર્થે રાયબરેલી પહોંચ્યા હતા. જાહેર […]
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથેના એન્કાઉન્ટરમાં શૂટર અજય સિંગરોહા ઉર્ફે ગોલી માર્યો ગયોદિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથેના એન્કાઉન્ટરમાં વિદેશ સ્થિત ગેંગસ્ટર હિમાંશુ ભાઉ ગેંગનો શૂટર અજય સિંગરોહા ઉર્ફે ગોલી માર્યો ગયો હતો. હિમાંશુભાઈ પોર્ટુગલથી આ ગેંગ ચલાવે છે. આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો અને તે ઘાયલ થયો. તે જ […]
દેશની રાજધાની દિલ્હીના કેશવપુરમમાં પિતાએ પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરીને હરિદ્વાર જઈને આત્મહત્યા કરી લીધી. હરિદ્વાર પોલીસે અંતિમ સંસ્કાર કર્યા કારણ કે મૃતદેહ દાવા વગરનો હતો. પોલીસનું કહેવું છે કે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ કેશવપુરમ રામપુરા સૈની ગલીમાં રહેતા મનીષ નામના વ્યક્તિએ તેના […]
આપ ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મુખ્યમંત્રી આવાસ પર કથિત હુમલાના મામલામાં લેખિત ફરિયાદ કરી
આમ આદમી પાર્ટીના (આપ) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મુખ્યમંત્રી આવાસ પર કથિત હુમલાના મામલામાં લેખિતમાં ફરિયાદ કરી દીધી છે. ગુરુવારે દિલ્હી પોલીસની એક ટીમ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી અને લગભગ ચાર કલાક સુધી ત્યાં રહી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલનું નિવેદન નોંધ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાતિ માલીવાલે […]
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવેલ રામપુર ખાતે એક જ પરિવારના ૬ લોકોની હત્યાના મામલામાં પોલીસને આ ઘટના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મૃતક અનુરાગ સિંહના ભાઈ અજીત સિંહે કરી છે. હત્યારા અજીત સિંહે પોતાના પિતાની જ ગેરકાયદેસર પિસ્તોલ વડે આ જઘન્ય હત્યા કરી હતી. અજીત જાણતો […]
કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેના પગલે લોકોને ફાયદો થશે અને થોડી રાહત પણ મળશે. જી હાં સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય, લીવર, ઈન્ફેક્શન અને એલર્જીની દવાઓ સસ્તી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તેમની નવી કિંમતો નક્કી કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) એ તેની […]
દુનિયાભરમાં પ્રતિષ્ઠિત અને અતિ પવિત્ર ચારધામ સ્થળની પવિત્રતા અને સુરક્ષા માટે મુખ્ય સેક્રેટરી રાધા રતુરી દ્વારા એક મહત્વપૂર્ણ ઉપાયની જાહેરાત કરવામાં આવી છે. કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના ૨૦૦ મીટરના સમયગાળામાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ર્નિણયનો ઉદ્દેશ્ય પવિત્ર યાત્રાઓ પર જવા માટે તીર્થયાત્રીઓ માટે શાંતિ અને આધ્યાત્મિક સંબંધનું
યુનિવસિર્ટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા તમામ યુનિવસિર્ટીઓ અને કોલેજોને સૂચના આપવામાં આવી છે કે માત્ર સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દેશના નકશાનો જ ઉપયોગ કરવો. એ પણ કહેવામાં આવ્યું છે કે દેશના ખોટા નકશા પ્રકાશિત કરવા એ કાયદાકીય ગુનો છે. યુનિવસિર્ટીઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે તેવા સમયે યુજીસીએ આ સૂચના આપી છે. […]
Recent Comments