દુનિયાના ૫૮ દિવસોમાં ભારતીયો વિઝા વિના મુસાફરી કરી શકશે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ ની યાદીમાં ભારતને ૮૨ મું સ્થાન મળ્યું છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના પાસપોર્ટના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ભારતનો પાસપોર્ટ વર્ષ ૨૦૨૨ માં ૮૭ મું સ્થાન ધરાવતો હતો. વિદેશ ફરવાના શોખીન ભારતીયો
પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ સીન નદીના કિનારે યોજાયો. ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં. જે આ વખતે સૌથી ખાસ છે. ૧૮૯૬માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી, તેથી તેના ૧૨૮ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે યોજાશે. […]
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટા ર્નિણયની જાહેરાત કરતાં કીધું હતું કે હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરવામાં આવશે છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આજે શુક્રવારે (૨૬ જુલાઈ) કહ્યું હતું કે સરકાર ટોલ નાબૂદ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ […]
ભૂતપૂર્વ ફાયર વેટરન્સને ૈં્મ્ઁ માં ભરતી માટે વય અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાં છૂટ આપવામાં આવશે ગૃહ મંત્રાલયે એક ટ્વીટમાં લખ્યું છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા ઐતિહાસિક ર્નિણય હેઠળ ૈં્મ્ઁ પૂર્વ ફાયર વેટરન્સને ફોર્સમાં સામેલ કરવા તૈયાર છે. મહાનિર્દેશકે કહ્યું કે ભૂતપૂર્વ ફાયર વેટરન્સને ઉંમર અને શારીરિક કાર્યક્ષમતા
પ્રભાત ઝાએ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ૬૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા નું ૬૭ વર્ષની ઉમરે નિધન. પ્રભાત ઝાએ ૨૬ જુલાઈ શુક્રવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રભાત ઝાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. પ્રભાત ઝાની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી […]
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડ્ઢસ્ઇઝ્ર) એ એપ્રિલથી જૂન મહિના દરમિયાન મેટ્રો પરિસરમાં રીલ બનાવવા સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧,૬૦૦ થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે કેસોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે. મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એક્ટની કલમ […]
નીતિશ કુમારની પાર્ટી ત્નડ્ઢેં ના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહનું નિધન થયું છે. ત્નડ્ઢેં નેતા નીરજ કુમારે આ જાણકારી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજીવ રંજન સિંહે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. ઝ્રસ્ નીતિશ કુમાર સહિત ત્નડ્ઢેં ના ઘણા નેતાઓએ રાજીવ રંજન સિંહના નિધન […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં ૨૫માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારકઃ હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ […]
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (્ૈંછ) પર ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થવાણી દુર્ઘટના બની હતી, જેમાં ૧૮ લોકોના મોત થયા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (ઝ્રછછદ્ગ) એ જણાવ્યું કે વિમાનમાં સવાર ૧૯ લોકોમાંથી ૧૮ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્લેનના કેપ્ટન મનીષ શાક્યને બચાવી લેવામાં આવ્યા છે. તેને હોસ્પિટલ […]
રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, દરબાર હોલનું નામ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રાખવામાં આવશે. દરબાર હોલ એ છે જ્યાં રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે, જ્યારે અશોક હોલ મૂળ રૂપે એક બોલરૂમ હતો. સરકારે […]
Recent Comments