Home Archive by category અમરેલી

અમરેલી

અમરેલી
દામનગર શહેર મા આગામી જન્માષ્ટમી ના પર્વ ને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન પરિસર મા પી આઈ એન જી જાડેજા ની અધ્યક્ષ્યતા મા શાંતિ સમિતિ ની બેઠક યોજાય અઢારેય આલમ ના અગ્રણી ઓ સ્થાનિક વેપારી ઓ સામાજિક સ્વેચ્છિક સંસ્થાન અગ્રણી દામનગર નગર પાલીકા ના સદસ્યો સ્થાનિક અગ્રણી  ઓની ઉપસ્થિતિ મા યોજાયેલ શાંતિ સમિતિ ની બેઠક મા […]Continue Reading
અમરેલી
દામનગર આયુર્વેદિક દવાખાના શાખપુર ધારગણી સરસીયા હનુમાન ખીજડીયા મોરંગી અને ઇંગોરાળા ભાડ આવેલા છ ગામના દવાખાનામાં ખૂટતી ગ્રાન્ટ નાખવા કૌશિકભાઈ વેકરીયા ને રજૂઆત અમરેલી જિલ્લામાં આવેલા છ ગામના આયુર્વેદિક દવાખાના હેડમાં છેલ્લા 2021 થી ગ્રાન્ટની ખાદ્ય બતાવે છે અને જે દવાખાનાનો ટેજરી હેઠળ સમાવેશ થાય છે તેને રેગ્યુલર ગ્રાન્ટ આપવામાં આવે છે જેને આઉટ સોર્સિંગ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમજ ઉપલબ્ધ વરસાદી પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં અમરેલી જિલ્લામાં ખરીફ ઋતુમાં કુલ સરેરાશ […]Continue Reading
અમરેલી
આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ તા. ૩૧.૦૮.૨૦૨૬ના રોજ સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે તેમજ બગસરા તાલુકાના નવી હળિયાદ ખાતે ફિલ્ડ ડે અને કિશાન ગૌષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રાથમિકતા ક્ષેત્રો Continue Reading
અમરેલી
છેલ્લા પાંચ મહિનાથી પંચાયત અને મહેસૂલના અધિકારીઓ સંઘર્ષ વચ્ચે લોકોના પેઢીનામાં ની કામગીરી બંધ છે. જેથી લોકોને હાલમાં જમીનોમાં વારસાઈ હયાતીમાં હક અને મકાનોમાં નામ ચડાવવા માટે પેઢીનામાની ખૂબ જ જરૂરિયાત હોય છે જેથી હાલ તમામ જગ્યાએ પેઢીનામુ કામગીરી બંધ હોવાના કારણે લોકોને પેઢીનામાં બનાવવામાં આવી રહ્યા નથી અને સરકારે ટૂંક સમય પહેલાં પરિપત્ર કરેલ […]Continue Reading
અમરેલી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ‘જન્માષ્ટમી’ પર્વની અત્યંત ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ, સંસ્કાર અને ઉત્સાહના અનોખા સંગમ સમો આ મહોત્સવ સમગ્ર ગુરુકુળ પરિસરમાં આનંદનું વાતાવરણ પ્રસરાવી ગયો હતો. ​આ પાવન પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી Continue Reading
અમરેલી
સ્થાનિક શ્રીમતી ટી.કે. પારેખ હાઈસ્કૂલમાં શિક્ષક દિન અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની હર્ષોલ્લાસભરી સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી. ​પ્રાર્થના અને મંગલાચરણથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વક્તવ્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે જ, રાધા-કૃષ્ણની સુંદર વેશભૂષા, ભક્તિગીતો અને નૃત્યો દ્વારા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઇસ્કૂલના વિદ્યાર્થી સુજલ બગડાએ તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. ​ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૫ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કક્ષાએ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે Continue Reading
અમરેલી
અહીંની જે.વી. મોદી હાઈસ્કૂલમાં આપત્તિજનક પરિસ્થિતિમાં સાવચેતી અને સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ફાયર સેફ્ટીનો પ્રાયોગિક ડેમો યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે ગભરાયા વિના સુરક્ષિત રહેવા અને યોગ્ય સજાગતા દાખવવા અંગે માહિતી આપી પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ​નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખશ્રી કનુભાઈ Continue Reading
અમરેલી
ઈંગ્લેન્ડ લંડનનાં પીનરમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં શ્રી સત્સંગિજીવન કથા ઈંગ્લેન્ડ દેશનાં લંડન ખાતે નાં પીનરમાં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલ ધામ વિદેશનાં વૈભવી જીવનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આવતી પેઢીઓમાં જળવાઈ રહે એ હેતુસર ભક્તોની માંગણી થી વડતાલ ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રી Continue Reading