અમદાવાદ ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જીવન જરૂરિયાતની વિતરણ ચીજવસ્તુઓ ધંઉ, ચોખા,તેલ,દાળ,ચ્હા,ખાંડ, ગોળ,બટાકાની આશરે ૧૦થી ૧૨ હજાર રૂપિયાની અનાજ કીટનું વિતરણ જરૂરતમંદ ઓછી આવક ધરાવતા પરિવારના ૨૫૦ સભ્યોને ઈશ્વરભવન નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં લલિત કલા અકાદમીના અધ્યક્ષ
અમરેલી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે રાજુલા તાલુકાની ડુંગર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જેરામભાઈ દુલાભાઈ કાછડ ઉફૅ જે ડી કાછડ આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલો છે અને આ નિર્ણયને અમરેલી જિલ્લા ના કોંગ્રેસના આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી વીરજીભાઈ ઠુમર ઠાકરશીભાઈ મેતાલીયા જેનીબેન ઠુમર પ્રતાપભાઈ દુધાત ચંદ્રેશભાઇ રવાણી ટીકુભાઈ વરૂ ગાગાભાઈ હડીયા […]
દુબઈ આરબ કન્ટ્રી માં હિન્દૂ મંદિર સ્થાપિત કરી અનેક રેકોર્ડ સેવા ધર્મ સંસ્કૃતિ સમર્પણ ત્યાગ સહિત અનેક સિદ્ધિ ઓની જનક BAPS સંસ્થાન દ્વારા અનેક પરચમ લહેરાવી રહી છે પણ નામ શેષ થતી વૃક્ષ ની ૬૫૦૦ વર્ષ પૂર્વે ની સબફોસિલ ઓફ વૃક્ષ મંદિર પરિસર માં લગાવી લીમડા ના વૃક્ષ સાથે રણપ્રદેશ માં પામ વૃક્ષ અને વિશ્વ […]
દામનગર પરમધામ સેવા સમિતિ ની સ્મશાન વિકાસ સંદર્ભે બેઠક યોજાઇ બાગ બગીચા ચબુતરો સોલાર પાર્કિગ હાઈવરર્મેક્સ લાઈટીંગ કમ્પાઉન્ડ હોલ સ્નાન ઘર આરોપ્લાન્ટ ટોયલેટ બ્લોક સહિત વિવિધ પ્રકલ્પો ના સ્થળ નક્કી કરવા ઉપરાંત કાયમી જાળવણી અંગે પરામર્શ કરાયો પરમધામ સેવા સમિતિ દ્વારા મોક્ષ મંદિર વિકાસ અને ૧.૮૦૦૦૦૦૦ એક કરોડ એસી લાખ જેવા ખર્ચે મોક્ષ મંદિર કાયાકલ્પ […]
સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં પાંચ ખાતે પ્રી-વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૬ વિધાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને પોતાની વાનગી જાતે બનાવી તથા શણગારી લાવેલ. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકો ને શાળાના આચાર્ય દ્વારા મુલાકાત લઈ પ્રોત્સાહિત કરેલ તથા સમગ્ર કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી […]
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવને સનાતન પરમ પૂજ્ય ધ. ધું. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજના અમૃત મહોત્સવ એટલે કે ૭૫ વર્ષના ઉપલક્ષમાં પરમ પૂજ્ય ૧૦૮ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી લોકહિતાર્થે તારીખ ૧૭-૩-૨૪ ને રવિવાર સમય ૯ થી ૧૨ એક જ સમયે એક જ તારીખે સમગ્ર ગુજરાતમાં ૧૦૭ જગ્યાએ તેમજ ભારત […]
પ.પૂ.મોરારિબાપુના રુડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની લોકસંસ્કારને ઉજાગર કરતી ૧૧૫ મી નિયમિત બેઠક બાલભવન સંગીત કક્ષમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતીમાં મળી. પ્રારંભમા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સહુને પોતાની આગવી શૈલીમા આવકાર આપેલ. કલાકાર સર્વશ્રી કેવિનભાઈ રોકડે ગણપતી સ્થાપના સાથે ભજનની રમઝટ બોલાવી.લોકસાહિત્યના મીઠા ગળાના ગાયક
સાવરકુંડલા શહેરમાં વાચનપ્રેમીઓ માટે એક નવો અભિગમ. સાવરકુંડલા ખાતે કાર્યરત વાંચન પ્રેમીની પોતીકી સંસ્થા ‘અમરત પિયાલા’ અંતર્ગત પુસ્તકો આપવામાં આવતાં હતાં તેમાં સંસ્થા થોડો ફેરફાર કરી રહ્યી છે. હવેથી માત્ર મહિનાના છેલ્લા રવિવારે નહીં પરંતુ કોઈપણ દિવસે પુસ્તક જમા કરાવી અથવા લઈ જઈ શકાશે અને તે પણ સંપૂર્ણ નિશુલ્ક.. વાંચનપ્રેમીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ
તા. ૧૭-૩-૨૪ રવિવારે સાવરકુંડલાનાં નવ યુવાન ડો. હાર્દિકભાઈ લાડવા દ્વારા આયુષ ડૉક્ટર્સ એસોસિએશન સાવરકુંડલા તરફથી અનુદાનિત આદર્શ નિવાસી શાળાનાં બાળકોની આરોગ્ય તપાસ કરીને ફ્રી સારવાર આપવામાં આવી એમ આયુષ એસોસિએશનનાં પ્રમુખ ડો.એન. ડી. પાનસુરીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
સાવરકુંડલા શહેરમાં હાલ ભારતીય ચલણના રૂપિયા પાંચ અને દસની નોટની અછત જોવા મળે છે. આ સંદર્ભે બેંકો દ્વારા ગ્રાહકો અને વેપારીઓને પાંચ અને દસની નોટોનું વિતરણ પુરતા પ્રમાણમાં કરવું જોઈએ. હાલ માર્કેટમાં ફરતી પાંચ અને દસની નોટો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે વળી ફાટેલી અને ગંદી નોટો લોકોને ઉપયોગમાં લેવા વિવશ થવું પડે છે. […]
Recent Comments