Home Archive by category અમરેલી

અમરેલી

અમરેલી
​દેશના ભાવી તણો આ નકશો                        દોરવાનું કામ છે, રાષ્ટ્રના ઉત્થાનમાં અર્પણ                     અમારું નામ છે. ​એક પણ નાગરિક ના છૂટે                    ગણતરીમાંથી ક્યાંય, દેશભક્તિ કાજ Continue Reading
અમરેલી
​તપી રહી છે બહાર ગરમી, ને                            અંદર આ સદ્દભાવ વહે છે, બચાવવા કાજે કોઈનું જીવન,                        અહી રક્તનું દાન થાય છે. ​નથી પરવા એમને આ ૪૩ ડિગ્રી કે          […]Continue Reading
અમરેલી
​હટાવીને ખુદના આશિયાના,                        કાયદાનું માન રાખ્યું છે, હવે જોવાનું એ કે તંત્ર,                            માનવતાનું શું રાખે છે? ​નજર ના બગડે કોઈની ફરી  આ કિંમતી જમીન પર, એટલે જ તો લોકહિત કાજે    […]Continue Reading
અમરેલી
​ધૂન સાંભળીને વડલા પરથી                       સરકી આવ્યા નાગરાજ, ભક્તિના એ પૂજનમાં જાણે                       આશીષ દેવા આવ્યા નાગરાજ. –“પાંધી સર” પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જ સાવરકુંડલા શહેરમાં શ્રદ્ધા અને પ્રકૃતિનો એક અનોખો Continue Reading
અમરેલી
તાજેતરની વૈશ્વિક સ્થિતિના પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને ઈંધણ બચત માટે પ્રેરિત કર્યા છે. આ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાક નીતિ અને નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ ઈંધણ બચતની અપીલને પ્રાધાન્ય આપીને માત્ર પોતાની એક જ ગાડી સાથે ગામડાઓનો પ્રવાસ કર્યો હતો અને વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું […]Continue Reading
અમરેલી
આજરોજ ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં રોડ-રસ્તા સહિતની આંતરમાળખાકીય સવલતો સતત અને અવિરતપણે વિકસિત થઈ રહી છે. રોડ-રસ્તાના વિવિધ વિકાસકામો પ્રગતિ હેઠળ છે. ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પ્રતાપપરા મુકામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક Continue Reading
અમરેલી
*અમરેલીના નવા ખીજડીયા મુકામે પ્રાથમિક શાળાના નવા ૪ ઓરડાઓના બાંધકામનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા**૦૦૦૦૦૦૦**મોટી કુંકાવાવ ખાતે અંદાજે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે નવી ૪ આંગણવાડી બનાવવામાં આવશે, રામપરા-મોદી પ્લોટને જોડતા પુલનું ખાતમુહૂર્ત સંપન્ન**૦૦૦૦૦૦૦**મોટા ભંડારીયા મુકામે અંદાજે રૂ. ૧૦ લાખથી વધુના ખર્ચે બંધારાના રીનોવેશન કામનું ખાતમુહૂર્ત કરતા Continue Reading
અમરેલી
*પ્રતાપપરા મુકામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સંપન્ન**૦૦૦૦૦૦૦**વાંકિયા મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે અને મોટા ગોખરવાળા મુકામે અંદાજિત રૂ. ૧૨ લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલનું રીનોવેશન કરવામાં આવશે**૦૦૦૦૦૦૦**અમરેલી તા. ૧૬ મે, ૨૦૨૬ (શનિવાર) –* આજરોજ ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા Continue Reading
અમરેલી
રાજુલા નગરપાલિકા દ્વારા શહેરના મેઇન રોડનું કામ છેલ્લા બે મહિનાથી ખોદકામ કર્યા બાદ અધૂરું મૂકવામાં આવ્યું હોવાથી શહેરની જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. રોડની કામગીરીમાં કોઈપણ પ્રકારની પ્રગતિ ન થતાં વેપારીઓ, વાહનચાલકો, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરુએ જણાવ્યું હતું કે, રાજુલા નગરપાલિકામાં Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રીજયવીર ગઢવી સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તથા પ્રોહિબીશનગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્તકરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાંઆવેલ હોય, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી Continue Reading