
અમરેલી, તા.૧૭ એપ્રિલ, ૨૦૨૫ (ગુરુવાર) નાગરિકોને નિ:શુલ્ક યોગ કક્ષા (અભ્યાસ)નો લાભ મળી શકે તે માટે અમરેલી શહેરમાં ૧૨ સ્થળોએ વિવિધ યોગ નિષ્ણાંત સેવા આપી રહ્યા છે, સાથો સાથ નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે પણ લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે સાથે જ વિવિધ પ્રકારની બિમારીઓથી બચે તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા Continue Reading
Recent Comments