સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હામી ગણાતા ભગવાનબાપા કસવાળા એટલે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી આજે ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા જેવા નેતાઓ પ્રેરણા સ્ત્રોત માની રહ્યા છે તેવા ભગવાનબાપા કસવાળાની જન્મભૂમિ આદસંગ ગામને આજે ત્રિવિધ કાર્યક્ર્મ યોજાઈ ને ગામને સુશોભિત
રાજ્ય સરકાર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩’ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં લોકો સુધી યોગ અને તેનું મહત્વ શું છે તે માહિતી અને વિગતો પહોંચે, નાગરિકો યોગ કરતાં થાય, યોગ વિશે જાગૃત્તિ આવે, બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર
આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ થકી કોગ્રેસના રાજ્ય સભા ના સાંસદ ધીરજ સાહુ દ્વરા ભષ્ટ્રાચાર આચરી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ રોકડ એટલે કે ૩૦૦ કરોડ જેવી રોકડ રકમ ઇન્કમટેક્ષ વિભાગની રેડ માં મળેલ છે કોગ્રેસ એટલે ભષ્ટ્રાચારનો પર્યાય એ વાત સાબીત કરતી આ ધટના છે. કોગ્રેસના એક સાંસદ પાસેથી આટલી મોટી ભષ્ટ્રાચારની રોકડ રકમ મળતી […]
ખેડુતોને પાક રક્ષણ હેતુ ખેતર ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અતગત અમરેલી જીલ્લા માટે વધુ લક્ષ્યાક ફાળવવા અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના કેબીનેટ કષિ મત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજયકક્ષાના કષિ મત્રી શ્રી બચુભાઈ ખાબડને લેખીત તેમજ ટેલીફોનીક રજુઆત કરેલ છે. સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ રાજયના ખેડુતોને પાક રક્ષણ માટે ખેતરની […]
આ તકે ગ્રામજનોએ કલેકટર શ્રી અજય દહિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતીમા માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો લાભાર્થીઓ સાથેનો સવાદ નિહાળ્યોઆજ તા. ૦૯ ડીસેમ્બર, ૨૦૨૩ ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના કરજાળા અને ચરખડીયા ગામે વિકસીત ભારત સકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમા ઉપસ્થિત રહી વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપિત કરી,
અમરેલી જિલ્લાની ૯૪-ધારી બગસરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ધારી ખાતે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ધારી સ્થિત યોગીજી મહિલા કોલેજમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજી કેમ્પસ એમ્બેસડરની નિમણુક કરવામાં આવી હતી. મતદાનનું મહત્વ અને મતદાતાઓને મતદાન માટે જાગૃત્ત કરવા માટે કેમ્પસ એમ્બેસેડરની ભૂમિકા વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી ખાનગી ક્ષેત્રના અમરેલી જિલ્લાના ખાનગી એકમ, આલ્ફા ઓટોલીંક એલ.એલ.પી. માટે ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ અથવા કોઈ પણ પ્રવાહમાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના બાંભણીયા ગામે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ‘ફરતું પશુ દવાખાનું’ એનિમલ એમ્બ્યુલન્સનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ લોકાર્પણ કર્યું હતું. આ પશુ એમ્બ્યુલન્સ થકી જંગર અને આસપાસના ૧૦ ગામના પશુપાલકોને લાભ થશે. નાયબ મુખ્ય દંડકશ્રી અને પશુપાલનના
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કડીના ભાગરુપે આજરોજ અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના બાંભણીયા ગામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અન્વયે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં બાબરા તાલુકાના ચરખા મુકામે આદર્શ ઉચ્ચ માધ્યમિક શાળાનાં
Recent Comments