fbpx
Home Archive by category ભાવનગર
ભાવનગર

પી.એમ. આત્મનિર્ભર યોજના ના લાભાર્થી શ્રી જીગ્નેશભાઈ મારૂને મળી વગર ગેરંટીની લોન

ભાવનગર જિલ્લાના કરચલીયાપરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ના આગમન સાથે અનેક લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ પણ પ્રાપ્ત થયો હતો.સરકાર ની અનેક લોકકલ્યાણકારી યોજનામાં પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના નો પણ સમાવેશ થાય છે જે અંતર્ગત તમામ પ્રકારના ફેરીયાને આ લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ
ભાવનગર

શિહોરના નાના સુરખા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર કરાયું સ્વાગત

શિહોર તાલુકાના નાના સુરખા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય વિતરણ કરવામાં આવી હતી.આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં
ભાવનગર

શ્રીમતી રીંકુબહેન રાનેરાને સ્થળ પર જ આધાર કાર્ડ બનાવી અપાયું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. શ્રીમતી રાનેરા રીંકું જે નાના સુરકા ગામના રેહવાસી છે તેઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા […]
ભાવનગર

પી.એમ. સ્વનિધિ યોજના થકી ચાનો સ્ટોલ ચલાવવા સહાય મળી : કલ્પેશભાઇ બારૈયા

પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના અંતર્ગત તમામ પ્રકારના ફેરીયા ને રૂ. ૧૦ અને ત્યારબાદ રૂ. ૨૦ હજારની લોનની સહાય પ્રાપ્ત થાય છે. ત્યારે ભાવનગરના આકવાડામાં રહેતા બારૈયા કલ્પેશભાઈને પણ પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂ. ૧૦ હજારની લોન પ્રાપ્ત થઈ છે. આ યોજનાનો લાભ લઈ તેઓને પોતાની ચાને સ્ટેલ ચલાવવા માટે સહાય મળી છે.તેમના […]
ભાવનગર

ભાવનગરના લક્ષ્મણભાઈ જાંબુચા ને મળ્યો ઝૂંપડાવીજળીકરણ યોજનાનો લાભ

સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારશ્રીના તમામ લાભ પહોચાડવાનો છે. ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
ભાવનગર

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૦૫ ડિસેમ્બરનાં રોજ ફરશે

૦૦૦૦૦૦ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે.જેમાં આવતીકાલે તા.૦૫/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં દેવળીયા અને પાળીયાદ, તળાજા તાલુકામાં પીથલપુર, મહુવા તાલુકામાં અમૃતવેલ અને મોટા જાદરા, પાલિતાણા તાલુકામાં ઠાડચ અને રાજપરા (ઠા), સિહોર તાલુકામાં પીપળીયા
ભાવનગર

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે આવી પહોંચતા બાળાઓએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, અન્નપૂર્ણા યોજના સહિત વિવિધ યોજનાના ભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન PMJAY કાર્ડ, આભાકાર્ડ કઢાવવાની સાથે લાભાર્થીઓએ ટી.બી તપાસ કરાવી હતી.
ભાવનગર

આઇ-ખેડૂત પોર્ટલ પર કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના માટે અરજીઓ મંગાવાઇ

ભાવનગર જિલ્લાનાં ખેડૂત મિત્રોને કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના પાકસંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના માટે તા.૦૮/૧૨/૨૦૨૩ સવારે ૧૦:૩૦ કલાક થી i-khedut પોર્ટલ પર અરજી કરી શકાશે. પાકસંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના ૨ હેક્ટર જમીન ધરાવતો ખેડૂત અથવા તેનાથી ઓછી જમીન હોય તો ગ્રુપમાં બાજુનાં સર્વે નંબર વારા ખેડૂત ભેગા […]
ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભા પરિણામને વધામણાં

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો વિજય રાષ્ટ્રિય વિચારધારા સાથે વિકાસનું પરિણામ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભા પરિણામને વધામણાં ભાવનગર રવિવાર તા.૩-૧૨-૨૦૨૩ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપનો વિજય એ રાષ્ટ્રિય વિચારધારા સાથે વિકાસનું પરિણામ હોવાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વધામણાં કરાયાં છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા
ભાવનગર

ઉમરાળા ખાતે તા.૩ડીસેમ્બરના મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તા.૨૭ ઓકટોબર થી તા.૦૯ ડિસેમ્બર સુધી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત નવા નામ દાખલ કરવા, નોંધાયેલ નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારા કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/