અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર જ્યારે કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ કારગિલ વિજય જનસભામાં શ્રી યજ્ઞેશ દવેનું વક્તવ્ય અને સૈનિક સન્માન યોજાયું ભાવનગર શુક્રવાર તા.૨૬-૭-૨૦૨૪ ભારત દ્વારા પાડોશી દેશો સાથે અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં કારગીલ વિજય દિવસની ઊજવણી કરવામા આવી હતી. જેમાં દેશભક્તિ ગીતો, અભિનય ગીત, વીર ભગતસિંહનાટક રજુ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ તળાજા પંથકના આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેણે શાળાનાં બાળકોને ભારતીય સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપતું પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ […]
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૮૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી સ્વ.કનુભાઈ શાહ ની સ્મૃતીમાં ૪૯૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. નંદલાલ મણિશંકર પંડ્યા ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી ૪૯૧ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૬ જુલાઈ નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો. ગુજરાત અંધત્વ નિવારણ
ભાવનગર બાળક પોતાની માતાને મદદ કરવા જે પરિશ્રમ કરે છે તેમાંથી તેના મસ્તિષ્ક અને હાથ – પગ ના સ્નાયુ ઓનું સંયોજન થાય છે. બાલમંદિર માં બાળક વૃક્ષારોપણ કે માટી કામ ના શ્રમ દ્વારા પોતામા આવડત અને આત્મ વિશ્વાસ ઉમેરે છે ત્યારે એ પરિશ્રમ જીવન શિક્ષણ બને છે..શિશુવિહાર બાલમંદિર માં શ્રમયજ્ઞ બાળ તાલીમ નો ભાગ બને […]
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૪૩ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય મળી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજની સાથે તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે.તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ મારફતે દેશી ગાય આધારિત ખેતી, બીજામૃત એટલે બીજ અને અમૃત.
રમત ગમતને વિકસાવવા અને દેશમાં સારા ખેલાડીઓને પ્રમોટ કરવાના હેતુથી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ભારત સરકારમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયમાં ખેલો ઈન્ડિયા સેન્ટર માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ), ભાવનગર તેમજ સોનગઢ ગુરૂકુળ, તા.શિહોર, જી.ભાવનગર ખાતે ખેલો ઈન્ડિયા રાઈસિંગ ટેલેન્ટ
૨૮ જુલાઈએ ‘વિશ્વ હિપેટાઈટીસ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. હિપેટાઇટીસમાં ખાસ કરીને વાયરલ હિપેટાઇટીસ અતિ ગંભીર રોગની શ્રેણીમાં આવે છે. જે હિપેટાઈટીસ A,B,C,D અને E વાયરસથી થાય છે. જેમાંથી A. E દૂષિત પાણીથી ફેલાય છે અને B, C અને D લોહી દ્વારા ફેલાતા વાયરસ છે. જે ચેપમુક્ત ન હોય તેવા ઇન્જેક્શનથી, એકબીજાનાં ઇન્જેક્શન, રેઝર, બ્રશ […]
રાજ્ય સરકારશ્રીનાં પેન્શનરોને જણાવવાનું કે, નાણા વિભાગનાં ઠરાવ ક્રમાંક- તજર/૧૦૨૦૦૭/૧૩૨/ ઝ, તા.૧૭-૦૯-૨૦૧૨ મુજબ રાજ્ય સરકારનાં IRLA SYSTEM થી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે- જૂન-જુલાઇ, ૨૦૨૪ માસમાં કરાવવાની રહે છે. જે મુજબ અત્રેથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ બેંકને મોકલી આપવામાં આવેલ છે. હજુ સુધી હયાતી ન કરાવી હોય તો જે બેંકમાંથી પેન્શન મેળવતા હોઇ તે […]
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તા. ૦૫/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી
Recent Comments