મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં શ્રી વિશ્વાનંદ માતાજી શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા જાળિયા મંગળવાર તા.૧૧-૨-૨૦૨૫ ( મૂકેશ પંડિત દ્વારા )દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શ્રી શિવકુંજ આશ્રમ
શિવકુંજ ધામ અધેવાડા, ભાવનગર ખાતે ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ આગામી મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધવારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાશે.આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું ષોડશોપચાર પૂજન અને પંચકુંડી યજ્ઞથી યજમાનો દ્વારા આહુતી અને આરતી કરવામાં આવશે.શિવકુંજ આશ્રમ ખાતે પૂ. સંત શ્રી સીતારામબાપુના પાવન
આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપવાની સાથે નવા રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓ, રીન્યુઅલ માટે આવેલી અરજીઓ, ઓચિંતી તપાસ, આજદિન સુધી કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરશ્રીએ તાલુકાવાઇઝ સેક્સ
આગામી ફેબ્રુઆરી અને માર્ચ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૧૦/ર/૨૦૨૫ ના વિશ્વકર્મા જયંતી, તા.૧૯/ર/૨૦૨૫ ના છત્રપતિ શિવાજી જયંતી, તા.ર૬/ર/૨૦૨૫ ના મહાશિવરાત્રી તથા તા.૭/૩/ર૦ર૫ ના દુર્ગાષ્ટમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર
શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે.જૂનાગઢ શ્રી ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક શ્રી પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે સાધુ સંતો માટે આરોગ્ય સેવા અને પ્રસાદ ભંડારાનાં આયોજનનો લાભ રહ્યો છે.પ્રયાગરાજમાં મહાત્મ્યભર્યા મહાકુંભમેળામાં સર્વત્રથી
35 ગામોના 500 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્ણ ભાગ લીધો શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલ દ્વારા “કોન બનેગા એકવિસ હજારપતિ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . જેમાં ધોરણ 8 ના 35 ગાંમના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાંથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . પ્રથમ નંબરને 11000 રૂપિયા , […]
શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદનજાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં
લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં હતાં અને ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવ્યું. સણોસરા સ્થિત
ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૫ મી બેઠક તારીખ ૫ ફેબ્રુઆરી ૨૦૨૫ સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર પરિસરમાં ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમાં યોજાયી .બુધસભાની વર્ષ ૧૯૮૦ ની પ્રથમ બેઠકથી વર્ષ ૨૦૨૫ ની ૨૩૨૪ મી બેઠક સુધી નિરંતર અને સાતત્યપૂર્ણ જે હાજર રહ્યા એવા સૌના વડીલ અને માર્ગદર્શક કવિ શ્રી ડૉ.નટુભાઈ પંડ્યાને આજે બુધસભા પરિવાર દ્વારા […]
ફેબ્રુઆરી-૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૫/૦૨/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી ભાવનગર ગ્રામ્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી—ઘોઘા તથા પોલીસ અઘિક્ષકશ્રી—– મહુવાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ સંચાલન ક૨શે અને લોકોના
Recent Comments