ભાવનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના ટ્રેનર શિલ્પાબેન મકવાણા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહેલ ધોરણ 6 થી 8 ની 68 વિધાર્થીની બહેનોને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ શ્રી રણવિરસિંહ રહેવર અને શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ, .રક્ષાશકિત સ્કુલ્સ યોજનાઓ શરુ થઇ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ
વર્ષ ૨૦૨૩ માં અમરનાથ યાત્રામાં જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે, રુમ નં -૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવું ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર ખાતે તા. ૦૧/૦૪/૨૦૨૩ થી અઠવાડીયામાં સોમવારથી શુક્રવાર સુધી (જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી અલાયદી વ્યવસ્થા […]
ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૭-૦૩-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ૩ ગલ્સ ગુજરાત બટાલીયન એન.સી.સી., ભાવનગરનાં કેડેટનાં ટ્રેનિંગનાં ભાગરૂપે વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જે થી જાનમાલની સલામતી ખાતર […]
રામધરી ગામે શ્રી હનુમાનધારા આશ્રમ ખાતે ભાવ ભક્તિ સાથે ત્રીસ દિવસીય કથા મહોત્સવ યોજાયેલ છે. શ્રી અમરદાસબાપુના સંકલ્પ આયોજન સાથે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે, કે કથામૃત પાન શ્રી અશ્વિનભાઈ ભટ્ટ કરાવી રહ્યા છે. આ આયોજનમાં પ્રથમ રામ કથા રસપાન શ્રી મથુરાદાસબાપુએ કરાવ્યું અને બાદમાં શ્રી રામદેવજી કથા રસપાન શ્રી તિલકદાસબાપુએ કરાવેલ. ત્રીસ દિવસ […]
વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે. અહીંયા સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા માર્ગદર્શક કાર્યક્રમ યોજાયેલ. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા નિષ્ણાત ઈજનેર શ્રી તુષારભાઈ પંચોળીના દૃશ્ય
પોષણ પખવાડિયા સંદર્ભે સિહોરમાં વિવિધ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા આયોજનો થયા છે. સંકલિત બાળવિકાસ યોજના કચેરીના વડા શ્રી હેમાબેન દવે સાથે શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી સવિતાબેન ગોહિલ અને શ્રી રીટાબેન શુક્લના આયોજન સાથે સિદ્ધાર્થ વિસ્તારની કિશોરીઓને તૃણધાન્ય અને પોષણ સંદર્ભે માર્ગદર્શક પ્રશ્નોત્તરી કરાયેલ. અહી કચેરીના શ્રી નિધીબેન વ્યાસ, શ્રી ધ્રુવભાઈ મહેતા, શ્રી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૧૯ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી. પોરબંદર સ્થિત શ્રી જયદેવભાઈ દિપકભાઈ ઉનડકટ પરિવારના સૌજન્ય થી ૪૫૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. કુસુમબહેન યશવંતભાઈ પંડ્યાની સ્મૃતિમાં શ્રી વંદનાબહેન યશવંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં ૪૫૯ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.૨૫ માર્ચ નાં રોજ
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૩ માર્ચ ૨૦૨૩ નાં રોજ ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૫૪ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા
વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રકૃતિપ્રેમ અને સહ અસ્તિત્વની ભાવના કેળવાય એ ઉમદા હેતુથી જૈન જાગૃતિ સેન્ટર પાલિતાણા અને અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગરના સહયોગથી શ્રી સોનપરી પ્રા.શાળા 2ના તમામ બાળકોને ચકલી(પક્ષી )માટે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલીતાણા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ મણિયારે સંસ્થાની સેવાકીય તેમજ જીવદયાને લગતી પ્રવૃત્તિઓની માહિતી
Recent Comments