Home Archive by category ભાવનગર

ભાવનગર

ભાવનગર
વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન સૌરાષ્ટ્ર પ્રાંત ભાવનગર વિભાગ દ્વારા ડોક્ટર ભીમ રાવ આંબેડકરજી સમરસતા યાત્રા 10. 4 .2026 થી 14. 4.2026 સુધી આયોજન થયેલું છે જેમાં આજે આ સમરસતા યાત્રા રથ તળાજા પ્રસ્થાન થઈ રહ્યો હતો ત્યારે જયજનની વિદ્યા સંકુલ બપાડાના જય જનની વાત્સલ્ય હોસ્ટેલના બાળકોએ તેમને ફુલ અને કંકુ ચોખા થી તેમનું […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશવિહાર બુધસભાની 2386 મી બેઠક તા.૦૮/૦૪/૨૬ ના રોજ યોજાય શિશુવિહાર પરિસર માં યોજાયેલ બેઠક અત્યંત વિશિષ્ટ એટલા માટે રહી કે બુધસભાની સ્થાપનાથી જોડાયેલા વરિષ્ઠ સારસ્વત શ્રી અરવિંદભાઈ પંડ્યા (ઉંમર વર્ષ 93) ઉપસ્થિત રહ્યાં અને પોતાના સંસ્મરણો વાગોળ્યા. માધ્યમ બન્યા ડો. નલિનભાઈ પંડિત.. પંડિત સાહેબે તેમની સાથે સુંદર પ્રશ્નોત્તરી કરી અને અરવિંદભાઈ પંડ્યાના ખજાનામાંથી એક […]Continue Reading
ભાવનગર
રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૪-૨૦૨૬ (શનિવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે. Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેરથયેલ છે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગરજિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા,ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેરથયેલ છે.ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગરજિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા,ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન Continue Reading
ભાવનગર
જ્યાં ભક્તિ અને શક્તિનો સંગમ છે એવી સિદ્ધગિરીની તળેટીમાં, દાદા આદિનાથની ગોદમાં રહીને ‘શત્રુંજય યુવક મંડળ’ માનવતાની એક નવી મિસાલ પેશ કરી રહ્યું છે. “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાર્થક કરતા આ મંડળ દ્વારા પાલીતાણા અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં નિઃસ્વાર્થ ભાવે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ આજે વિશ્વભરની સામાજિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે. ગામડે ગામડે પહોંચતી Continue Reading
ભાવનગર
નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી, સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,નામદાર હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાનૂની સેવાઓને વધુ અસરકારક અને લોકો સુધી સુલભબનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના વિવિધજિલ્લાઓ માટે મલ્ટીપર્પઝ વ્હીકલનું લોકાર્પણ કરવામાં Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે.જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગરજિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન Continue Reading
ભાવનગર
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનોકાર્યક્રમ જાહેર થયેલ છે.જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગરજિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા,પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના Continue Reading
ભાવનગર
જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંતતાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્યચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-૧૬૩ ની Continue Reading