વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ, તીર્થરાજ બગદાણાની બાજુમાં આવેલ મોણપર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મોણપર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ભગીરથગિરિ ગોસાઈ દ્વારા શ્રી ભાવનાથ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે અને મોણપર ગામના અને અન્ય સૌ દાતાશ્રીઓના […]Continue Reading



















Recent Comments