Home Archive by category ભાવનગર

ભાવનગર

ભાવનગર
ભાવનગર ડાકોર ધામમાં શ્રી રણછોડરાયજીના દર્શનેં આવતા ભક્તોની સુવિધા માટે. 5000 કાપડની થેલી ગ્રહણ કરી ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવાનું કાર્ય શ્રી ઉષાબેન ચંદ્રવદનભાઈ શાહ દ્વારા થયું છે. અશકતાશ્રમ ડાકોર માં વયો 80 થી વધુ વડીલોને સાચવત સેવા પ્રાણ દંપત્તિએ માનવતાની કાળજી લીધી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં ચપલ વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને નિયમિત રીતે અનાજ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષક કલ્યાણનિધિ કાર્યરત છે. ભાવનગર જિલ્લામાં નોકરી કરતા હોય અને ચાલુ નોકરીએ અવસાન પામેલ હોય તેમજ કલ્યાણનિધિના સભાસદ હોય તેવા શિક્ષકોના વારસદારોને આ સહાય મળવાપાત્ર છે. ભાવનગર જિલ્લામાં કોઈ પણ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને ચાલુ નોકરી દરમિયાન કોઈપણ પ્રકારે અવસાન થયેલ હોય તેવા શિક્ષક ભાવનગર […]Continue Reading
ભાવનગર
તળાજા પંથકમાં આજ બપોર બાદ મેઘરાજાની ધામધૂમપૂર્વક પધરામણી થઈ હતી. આથી સર્વત્ર ખુશીની લાગણી ફેલાય છે. આજના વરસાદથી વાવણી જોગ વરસાદ થયો હતો.  વરસાદ પહેલાના દિવસોમાં કપાસ, મગફળી, જુવાર વગેરે પાકો ઉછેરનાર ખેડૂતો માટે પણ આજના વાવણી જોગ વરસાદથી ખૂબ ફાયદો થશે.  આજના ભરપૂર વરસાદ થી ગામના નદી નાળા છલોછલ થયા હતા. ઘણો લાંબો સમય […]Continue Reading
ભાવનગર
સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ હતી. આગામી તા. 25/1/2027 (પોષ વદ ચોથ)ના રોજ સદગુરુ દેવ શ્રીબજરંગદાસ બાપાની પચાસમી મહાપરીનિર્વાણ પુણ્યતિથિ મહોત્સવ, અર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 108 કુંડી અતિ મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પંચ દિવસીય 108 કુંડિય Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ બાલવાટિકા અને ધોરણ નવમાં પ્રવેશપાત્ર 304 વિદ્યાર્થીઓનો અનોખી રીતે પ્રવેશોત્સવ અને પરિચય પ્રવાસ ઉજવવામાં આવ્યો. શાળામાં નવા પ્રવેશ પામેલ બાળકો અને અન્ય બાળકોને પવિત્ર યાત્રાધામ ગોપનાથ અને મસ્તરામ ધારાના પરિસરમાં અને પવિત્ર વાતાવરણમાં શિક્ષણ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવી પ્રકૃતિ સાથે તાદાત્મ સાધી શિક્ષણની નવી સફર Continue Reading
ભાવનગર
ગુજરાત સરકાર આયોજિત કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ ના આજે યોજાયેલા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં શાળાના મુખ્ય ગેટના દાતા  સુરત સ્થિત ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી  નું સન્માન પત્ર આપી શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ દર વર્ષે આંગણવાડી અને ધોરણ ૧ થી ૮ ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ, શિક્ષણની સાધન સામગ્રી , સ્ટેશનરીનું […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા  40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત 532 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  જૈનુદિનભાઈ વલીની સ્મૃતિમાં હસ્તે  શ્રી શબનમબેન કપાસીની ઉપસ્થિતિમાં  તારીખ 26 જૂનના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી  તથા શિવાનંદ આઈ હોસ્પિટલના ( વીરનગર ) સહયોગથી યોજાયેલ Continue Reading
ભાવનગર
જય જનની વિદ્યાસંકુલ ખાતે ગોલ્ડ મેડલ વિશ્વ વિજેતા ક્રિષ્નાભાઈ શિયાળની શુભેચ્છા મુલાકાતનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ક્રિષ્નાભાઈ શિયાળ વિદ્યાર્થીઓને પોતાની વિશ્વ વિજેતા બનવા સુધીની પ્રેરણાદાયી સફર પોતાના શબ્દોમાં વર્ણવી હતી. તેમણે સતત મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પના બળથી સફળતા કેવી Continue Reading
ભાવનગર
મોટા ખોખરા ગામના વતની અને બાજોઠીયાના ડુંગર તરીકે જાણીતા વિસ્તારમા રહેતા બાળકીનાપરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી. પરિવાર ડુંગરાળ તથા અતિ અંતરિયાળ વિસ્તારમાંવસવાટ કરતો હોવાથી અને ઘરેલું પશુનું હિંસક પ્રાણી દ્વારા મારણ થતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાંથીપસાર થઈ રહ્યા હતા. આ ઉપરાંત બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી જરૂરી હૃદયનું ઓપરેશન કરાવવાઅંગે પરિવાર શરૂઆતથી જ તૈયાર […]Continue Reading
ભાવનગર
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ના ત્રીજા દિવસે ભાવનગરના નારી ખાતે એ.કે.મોરડીયા હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અનેપશુપાલન કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડ મેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના માર્ગદર્શન હેઠળ Continue Reading