fbpx
Home Archive by category ભાવનગર
ભાવનગર

શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં ભાગવત કથા વિરામ 

શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ વિરામ પ્રસંગે વ્યાસપીઠ પરથી શ્રી ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાથી આપણને વિવિધ ફળ પ્રાપ્ત થાય છે. અહી કથા વિરામ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતી.ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થધામ શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં શ્રી ધનાબાપા સમસ્ત સેવક
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા ની ૨૨૮૭ મી બેઠક તા.૧૫/૦૫/૨૪ બુધવારના રોજ ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી. જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ અંતર્ગત ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ. વિનોદ જોશી દ્વારા પોતાના સર્જન અને અનુભવ વિશે રસપ્રદ વાતો વિવિધ પ્રશ્નોના જવાબ આપી કરવામાં આવી .આ દિવસે કવિયત્રી પરિમલાબેન રાવલનું સન્માન કરવામાં આવ્યુ. રચનાઓનું
ભાવનગર

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ

આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, દ્રીચક્રી મોટર વાહનમાટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EM 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EJ 0001 થી9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૩-૦૫-૨૦૨૪ થી તા.૨૫-૦૫-૨૦૨૪સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ
ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે નેસડી લવજીબાપુ સહિત ના પૂજ્ય સંતો પધાર્યા

ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા તદ્ન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્ય થી પ્રભાવિત સદગુરુ દેવના અનન્ય ભકત એવા શ્રી ખોડલધામ નેસડી (સાવરકુંડલા) નાં મહંત અને આપણી હોસ્પિટલ નાં દાતા એવા પરમવંદનિય સંતશ્રી લવજીબાપુ તા.૧૩.૦૫.૨૦૨૪ ના રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેઓએ હોસ્પિટલનાં બધા જ વિભાગોની મુલાકાત લઈને
ભાવનગર

ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીએ ટેકવેન્ડોમાં રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 15/05/2024 ને બુધવારના રોજ સુરત ખાતે યોજાયેલ રાજ્ય  કક્ષાની ટેકવેન્ડો (અંડર – 17) સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી બારૈયા નીરજ લાલજીભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવીને શાળાનું તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળામાં શિક્ષણની સાથોસાથ બાળકો અનેકવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા પ્રયત્નો સતત થતા રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, શાળા છેલ્લા […]
ભાવનગર

સોમવારે મોગલ ધામમાં 28મો પાટોત્સવ તથા માંગલ શક્તિ એવોર્ડ સમારોહ 

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે આવેલાં માંગલ ધામમાં વૈશાખ સુદ બારસના રોજ દર વર્ષે પાટોત્સવનું આયોજન થાય છે. ચાલુ વર્ષે આ આયોજન તારીખ 20 -5 -24 ને સોમવારના રોજ મોગલધામ ખાતે કરવામાં આવ્યું છે.  આ અંગેની વિગતો પત્રકાર પરિષદમાં જાહેર કરતાં માંગલ ધામના ટ્રસ્ટ પ્રમુખ શ્રી માયાભાઈ આહીરે જણાવ્યું કે માંના શ્રદ્ધા અને ભરોસાથી […]
ભાવનગર

ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન (મુબંઈ)ના ઉપક્રમે શિશુવિહાર સંસ્થા ની જીવન શિક્ષણ તાલીમ અંતગર્ત બાળકોના સર્વાંગી વિકાસ માટે વાંચન શિબિર યોજાઈ

ભાવનગર તા.૮ મે થી ૧૪ મે દરમ્યાન ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ના સહયોગ થી સંસ્થાના ક્રીડાંગણ ના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અંતગર્ત બાળકો માં સંસ્કાર – સિંચન  અને સારા મૂલ્યો કેળવાય તે માટે વાંચન શિબિર યોજવામાં આવેલ…જીવન માં સારા પુસ્તક ના વાંચન દ્વારા બાળકો માં કેળવણી વિકસે , હાલ મોબાઈલના વધુ  પડતાં ઉપયોગ ના લીધે પુસ્તકો […]
ભાવનગર

માંગલ ધામ ભગુડા ખાતે આજે 5500 સ્વયંસેવક ભાઈઓ બહેનોનું જાહેર સન્માન થશે.

સુપ્રસિદ્ધ શક્તિધામ માંગલધામ તીર્થ ભગુડા ખાતે ૨૮ મા પાટોત્સવ પ્રસંગે માંગલ શક્તિ એવોર્ડ એવમ્ ભવ્ય લોકડાયરાનું આયોજન પૂ.શ્રી મોરારીબાપુ તેમજ સંતોના સાંનિધ્યમાં અને મહાનુભાવો ની હાજરીમાં અને લાખો શ્રદ્ધાળુઓ – માંગલ છોરૂની ઉપસ્થિતિમાં તા. ૨૦-૫-૨૦૨૪ ને સોમવારના રોજ શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવેલ છે.   જે અંતર્ગત તા. ૧૫-૫-૨૦૨૪ ને બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે લાખો
ભાવનગર

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

સમાજમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩
ભાવનગર

પ્રખરતા શોધ કસોટીમાં ગણેશ શાળા ટીમાણીની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ – 9 માટેની પ્રખરતા શોધ કસોટી (TST) ફેબ્રુઆરી 2024 નું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. આ કસોટીમાં ગણેશ શાળા –  ટીમાણાની વિદ્યાર્થીની કોતર નિશાબેન મૂળજીભાઈએ 182.71 માર્કસ અને 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કોતર નિશાબેનના પિતા રિક્ષા ચાલક છે. […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/