અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts ભારત ના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધી ના જન્મ દિવસ ને “સદભાવના દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો અમરેલી શહેર ના લોકો ની મદત માટે એક હેલ્પલાઇન મોબાઈલ નંબર સાથે લોન્ચ કરવામાં આવી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જાતી વિભાગની કારોબારી મીટીંગ યોજાઇ અમરેલી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૫ ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Recent Comments