અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts બાબરામાં બી. આર.સી.ભવન ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક યોજાઇ રોડ રસ્તા પાણી, ખેતીવાડી અને સિંચાઈ સહિતના વિભાગના પ્રશ્નો ની રજુઆતમાં નિરાકરણ કરાયું ઉત્સવો માથી બહાર આવી ખેડૂતોને સહાય નહિ પરંતુ દેવા માફ કરવા બાબત નો મુખ્યમંત્રી અને ક્રુષિમંત્રી ને કટાક્ષ સાથે પત્ર પાઠવતા પ્રતાપ દુધાત. પ્રમુખશ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પુર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લિલીયા નબળી ગુણવત્તાના રોડ રસ્તા સાથે વિલંબિત કામો સામે ધારાસભ્ય કસવાલા લાલઘૂમ
Recent Comments