અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત CITY WATCH NEWS Follow Me: Related Posts દામનગર શહેર ને પરિવહન વિભાગ તરફ થી કાયમી અન્યાય કેમ એસટી ના મહત્વ ના રૂટ ગમે ત્યારે બંધ અતિથિ દેવો ભવ કર્મસ્તુ કૌશલ્યમ પણ ક્યારે ? વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારના જનજીવનને થાળે પાડતુ અને રાહત આપતું સહાય પેકેજ મુખ્યમંત્રી, સરકારને અભિનંદન આપતાપ્રદેશ મહિલા મોરચા મંત્રી કું.ભાવના ગોંડલીયા. અમરેલી જિલ્લામાં લોકશાહીના સપરમા દિવસોના કલાત્મક રંગોળીથી વધામણા
Recent Comments