અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts ઓશિયા જેમ્સ ના મોભી પ્રકાશચંદ્ર સૂરજમલ ગાંધી પરિવાર નું કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ ગરમ ધાબળા બેન્કેટ વિતરણ રોલ ઓબ્ઝર્વરશ્રી તંત્રના અધિકારીઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ અને જાહેર જનતા સાથે બેઠક કરશે ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ વિશેષ, સ્વામી વિવેકાનંદે વર્ષ ૧૮૯૩ની વિશ્વ ધર્મ પરિષદમાં સમગ્ર વિશ્વને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂલ્યોનો પરિચય કરાવ્યો
Recent Comments