અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts હવે ભાગીયા અભાગીયા ક્યાં સુધી?? જાગૃતિ પ્રસરે છે ત્યારે સરકારે પણ સ્વયંમ સંજ્ઞાન લેવું જોઈએ દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ મોટરકાર માટેની નવી સિરીઝ GJ 14 BL 0001-9999 માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા
Recent Comments