અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત CITY WATCH NEWS Follow Me: Related Posts અમરેલીમાં કૃષિમંત્રીના હસ્તે એચીવમેન્ટ એન્ડ એન્ડેવર રીપોર્ટનું થયુ વિમોચન સાવરકુંડલા ખાતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હેઠળ ચાલતા આયુર્વેદિક વિભાગમાં લીચ થેરાપી (જલૌકાવચરણ) નો લોકાર્પણ કરવામાં આવ્યું. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બુધવારે સિનિયર સીટીઝન ટ્રસ્ટનો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલના તબીબોની સેવા એ નેત્રયજ્ઞ યોજાશે
Recent Comments