અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts અમરેલીના શરદ ધાનાણીના મોસાળે અમરેલી જીલ્લાનું નામ રોશન કર્યુ…અમરેલી જીલ્લાની યુવતી દેવાંગી ચોવટીયા યુ.એસ. આર્મીમાં ભરતી આગામી ૨૮ એપ્રિલના લાઠી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે સાવરકુંડલાના જાબાળ માં રાત્રીના ત્રણ કલાકે પાંચ સિંહો ઘૂસતા અફડાતફડી મચી ગઇ.
Recent Comments