અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts વંડાના લેખક સુધીરભાઈ મહેતા ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. અગાઉ શહેરથી દુર જમીન ફાળવેલ તે નીર્ણય બદલાવી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની રજુઆત ને કારણે બાબરા સરકારી કોલેજ ને શહેરમાં જ જમીન ફાળવતી ભાજપ સરકાર સાવરકુંડલા વિધાનસભામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હયાત કોજ વે ,નાળા પુલના તથા નવા સી.ડી વર્કસ માટે નવા ૩.૫૫ કરોડના કામો મંજુર કરાવતા ધારાસભ્ય કસવાલા
Recent Comments