અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts મુખ્યમંત્રી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતેથી શુભારંભ કરશે સાવરકુંડલા શહેરમાં ચોમાસાનો પ્રારંભ.. ધીમી ધારે વરસાદનું આગમન. ખેતરોમાં પાણી પાણી વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ. વાતાવરણમાં ઠંડક પ્રસરી લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા માનવ મંદિર ના સાનિધ્યમાં મનોરોગી બહેનો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Recent Comments