ગુજરાત

અમદાવાદ રામકૃષ્ણ મંદિર ખાતે વૃંદાજી અને ઠાકોરજી નો લગ્નોત્સવ ઉજવાયો

અમદાવાદ  સોમવાર દેવ ઉઠી પ્રબોધિની એકાદશીના શુભ પવિત્ર દિવસે સાંજે ૬-૦૦ વાગે વૃંદા અને ઠાકોરજી નો ભવ્ય લગ્નોત્સવ યોજાયો આ પાવન આદર્શ લગ્નોત્સવ ની ભાવિકો એ હર્ષઉલ્લાસ થી ઉજવાયો હતો તુલસી વિવાહની ઉજવણીનું આયોજન નારણપુરા ગામમાં રાધાકૃષ્ણ મંદિરમાં ધામધૂમથી વર્ષો વર્ષ થી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરાના મહામારીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પ્રસંગ ગ્રામજનો, ટ્રસ્ટીઓ ,યુવા મિત્રોના સહયોગથી સંપન્ન થયો હતો જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Related Posts