અમરેલી

અમરેલીનાં એએસઆઈ માણંદભાઈ ખેતરીયાનું અવસાન

અમરેલી જિલ્‍લા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. માણંદભાઈ જીવાભાઈ ખેતરીયાનું કોરોના સંક્રમણના કારણે અવસાન થતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

Related Posts