અમરેલી

અમરેલીનાં રઘુવંશી સમાજનાં અગ્રણી દિપેનભાઈ આડતિયાનું નિધન

અમરેલી જિલ્‍લાના અગ્રણી વેપારી અને રઘુવંશી સમાજના આગેવાન મહેન્‍દ્રભાઈ આડતિયાના યુવા પુત્ર દિપેશભાઈનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થતા રઘુવંશી સમાજ સહિત સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.સદ્ગતનું ટેલિફોનિક બેસણુંસોમવાર તા.3/પના રોજ રાખવામાં આવેલ છે.

Related Posts